- અમદાવાદ
એએમટીએસની ફરિયાદ હવે વોટ્સએપથી કરી શકાશે, બે નંબર કર્યા જાહેર…
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)નો દરરોજ ઘણા લોકો ઉપયોગ કરે છે. ઘણા લોકોને લાલબસ તરીકે ઓળખાતી આ સર્વિસને લઈ ફરિયાદ હોય છે. આ સેવાનો લાભ લેતા મુસાફરો હવે વોટ્સએપથી પણ તેમની ફરિયાદ નોંધાવી શકશે. તંત્ર દ્વારા 8511171941 અને 8511165179…
- રાશિફળ
આજનું રાશિફળ (26-04-25): મેષ, વૃષભ સહિત આ ચાર રાશિના જાતકો માટે દિવસ રહેશે શુભ, જાણી લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. તમારી કોઈ વાતથી ભાઈ-બહેન નારાજ થી શકે છે. આજે તમે નવી નોકરી, દુકાનની ખરીદતી વખે તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. સાસરિયાઓ સાથે આજે તમે મુલાકાત કરકશો, આ મુલાકાતમાં તમારે…
- મનોરંજન
અહીંયાનો આઈસ્ક્રીમ છે Amitabh Bachchan નો ફેવરેટ, તમે ટ્રાય કર્યો કે નહીં?
આઈસ્ક્રીમ તો બધાનો ફેવરેટ છે અને એમાં પણ ખાસ કરીને ઉનાળામાં બપોરે કે રાતના સમયે તો લોકોને આઈસ્ક્રીમ ખાવાનું કોને ના ગમે? આઈસ્ક્રીમના મોહમાંથી તો અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને સલમાન ખાન (Salman Khan) પણ એમાંથી બાકાત નથી. પરંતુ શું…
- IPL 2025
2024માં કોલકાતાને ટ્રોફી અપાવનાર શ્રેયસ શનિવારે ઈડનમાં એ જ ટીમની વિરુદ્ધમાં રમશે…
કોલકાતાઃ 11 મહિના પહેલાં કોલકાતા શહેરના ઈડન ગાર્ડન્સમાં શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમે એક દાયકા બાદ પહેલી વાર આઇપીએલ (IPL)નું ટાઇટલ જીતી લીધું હતું, પણ શનિવાર, 26મી એપ્રિલે (સાંજે 7.30 વાગ્યાથી) શ્રેયસ એ જ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમની…
- નેશનલ
ભારતે સિંધુ નદી જળ સંધિને સ્થગિત કર્યા બાદ પાકિસ્તાનમાં ફફડાટ, આપવા લાગ્યા પરમાણુ બોમ્બની ધમકી…
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક આકરા પગલાં લીધા છે. જેમાં અત્યાર સુધી ભારતે ફક્ત રાજદ્વારી નિર્ણયો લીધા છે. જેમાં સિંધુ જળ સંધિ અટકાવવામાં આવી છે. પરંતુ નરેન્દ્ર મોદી સરકાર ટૂંક સમયમાં…
- અમદાવાદ
અમદાવાદ મહાનગરપાલિકાએ SG હાઈવે પરની 12 દુકાનો કરી સીલ, જાણો શું છે કારણ…
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં એસજી હાઈવે પર આવેલી 12 દુકાનોને તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, કર્ણાવતી ક્લબ સામે SG હાઈવે પર આવેલ ઇસ્કોન ગાંઠિયા, કર્ણાવતી સ્નેકસ, રજવાડી ચા, ગાત્રાળ ટી સ્ટોલ અને ગજાનંદ…
- નેશનલ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જળશક્તિ મંત્રી સાથે કરી બેઠક, કહ્યું એક ટીપું પાણી પાકિસ્તાન નહિ જાય…
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને નિર્દોષ લોકોની ક્રૂર હત્યા બાદ ભારતે પાકિસ્તાન પર આકરા પગલાં લીધા છે. ભારત સરકારે સિંધુ નદી જળ સંધિ સમજૂતી સ્થગિત કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે કેન્દ્રીય…