- નેશનલ
ભારતીય સેનાની મોટી કાર્યવાહી, કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કરી હથિયારો જપ્ત કર્યા…
જમ્મુ અને કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. તેમાં કુપવાડા જિલ્લામાં સેના દ્વારા શનિવારે આતંકવાદી ઠેકાણાને તોડી પાડ્યાં હતા. આ દરમિયાન ભારતીય સેનાએ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળાનો…
- નેશનલ
પહેલગામ હુમલા બાદ બંગાળના એક શિક્ષકે ઇસ્લામ છોડવાની જાહેરાત કરી; જાણો કેમ છે ધર્મથી નારાજ…
કોલકાતા: જમ્મુ અને કાશ્મીના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં શોક સાથે સાથે રોષનો પણ માહોલ છે. સાક્ષીઓના જણાવ્યા મુજબ આતંકવાદીઓએ ધર્મ પૂછી અને આઈડી ચેક કરીને હિંદુ ધર્મના લોકોને ગોળીઓ મારી હતી. ઇસ્લામના નામ પર કરવામાં આવેલા આ ધ્રુણાસ્પદ…
- આમચી મુંબઈ
યુવતી પર બળાત્કાર ગુજારવા, તેના ત્રાસ આપવા બદલ આઇટી પ્રોફેશનલની ધરપકડ…
થાણે: થાણે જિલ્લામાં યુવતી પર વારંવાર બળાત્કાર ગુજારવા અને તેને ત્રાસ આપવા બદલ 24 વર્ષના આઇટી પ્રોફેશનલની ધરપકડ કરવામાં આવી હતી. પીડિત યુવતીની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરી ગુરુવારે આરોપીની ધરપકડ કરી હતી, જે ભિવંડીનો રહેવાસી છે.ફરિયાદમાં આક્ષેપ કરવામાં…
- IPL 2025
સુપરમૅન કમિન્ડુ મેન્ડિસના આ અદ્દભુત કૅચ સાથે સનરાઇઝર્સનું ભાગ્ય ખૂલી ગયું!
ચેન્નઈઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના શ્રીલંકન ઑલરાઉન્ડર કમિન્ડુ મેન્ડિસે શુક્રવારે અહીં ચેપૉકના મેદાન પર આઈપીએલ (IPL-2025)માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ડેવાલ્ડ બ્રેવિસ (42 રન, પચીસ બૉલ, ચાર સિક્સર, એક ફોર)નો અદ્દભુત કૅચ (CATCH) પકડીને સીએસકેની ટીમને 154 રન સુધી સીમિત રખાવવામાં…
- નેશનલ
પાકિસ્તાનમાં લગ્ન કરવા નીકળેલો વરરાજો અટારી-વાઘા બોર્ડર પર અટવાયો; જાણો શું છે મામલો…
બાડમેર: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ (Pahalgam terrorist attack)પહોંચ્યો છે. ભારતમાં વસતા પાકિસ્તાની નાગરીકોના વિઝા રદ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના વિઝા હોવા છતાં ભારતીય નાગરીકોને પાકિસ્તાન જતા રોકવામાં આવી રહ્યા છે. ભારત…
- નેશનલ
મહિલાની છાતીને સ્પર્શ કરવાનો પ્રયાસ કરવો એ ‘બળાત્કારનો પ્રયાસ’ ન ગણી શકાય; કોલકાતા હાઇકોર્ટ…
કોલકાતા: થોડા દિવસો પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે બળાત્કારનાં પ્રયાસના કેસમાં એક ચોંકાવનારો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે હતું હતું કે ‘મહિલાની છાતીને સ્પર્શ કરવો’ કે ‘પાયજામાની દોરી ખેંચવી’ એ બળાત્કારના પ્રયાસ ગણી શકાય નહીં, આ ચુકાદા આપ્યા પછી હોબાળો મચી ગયો હતો.…
- રાશિફળ
48 કલાક બાદ ન્યાયના દેવતા શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન…
જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે શનિ દરેક વ્યક્તિને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર શનિ સૌથી ધીમી ગતિએ ગતિ કરે છે, જેને કારણે તેની અસર લાંબા સમય સુધી રહી છે. શનિના રાશિ…
- અમદાવાદ
એએમટીએસની ફરિયાદ હવે વોટ્સએપથી કરી શકાશે, બે નંબર કર્યા જાહેર…
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)નો દરરોજ ઘણા લોકો ઉપયોગ કરે છે. ઘણા લોકોને લાલબસ તરીકે ઓળખાતી આ સર્વિસને લઈ ફરિયાદ હોય છે. આ સેવાનો લાભ લેતા મુસાફરો હવે વોટ્સએપથી પણ તેમની ફરિયાદ નોંધાવી શકશે. તંત્ર દ્વારા 8511171941 અને 8511165179…
- રાશિફળ
આજનું રાશિફળ (26-04-25): મેષ, વૃષભ સહિત આ ચાર રાશિના જાતકો માટે દિવસ રહેશે શુભ, જાણી લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. તમારી કોઈ વાતથી ભાઈ-બહેન નારાજ થી શકે છે. આજે તમે નવી નોકરી, દુકાનની ખરીદતી વખે તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. સાસરિયાઓ સાથે આજે તમે મુલાકાત કરકશો, આ મુલાકાતમાં તમારે…