-  આમચી મુંબઈ

ગૂડ ન્યૂઝઃ કોચી વોટર મેટ્રો માફક મુંબઈ શરુ કરવામાં આવશે વોટર મેટ્રો…
મુંબઈઃ કેરળની કોચી વોટર મેટ્રો જેવી મેટ્રો મુંબઈમાં શરૂ કરવા માટે કોચી મેટ્રોને વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવા જણાવાયું હોવાનું મહારાષ્ટ્રના બંદર ખાતાના પ્રધાન નિતેશ રાણેએ જણાવ્યું છે. મહિનાના અંત સુધીમાં વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ મળવાની અપેક્ષા છે. 50:50 ઇક્વિટી ભાગીદારી…
 -  આમચી મુંબઈ

મુંબઈમાં ઘર લેનારા માટે મહત્ત્વના સમાચાર, દિવાળી પૂર્વે મ્હાડાની લોટરી થશે જાહેરાત…
મુંબઈ: ઘર લેનારા ઇચ્છુકો માટે સારા સમાચાર છે કે મુંબઈ માટે જલદીથી મ્હાડા ઘરોની લોટરી નીકળવાની છે. આ લોટરી દિવાળી પહેલા કાઢવામાં આવશે. મ્હાડાના નાયબ અધ્યક્ષ સંજીવ જયસ્વાલે પત્રકાર પરિષદમાં આ અંગેની માહિતી આપી હતી. મુંબઈમાં અંદાજે ૫,૦૦૦ ઘરની લોટરી…
 -  આમચી મુંબઈ

સ્કૂલ વૅનમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટનાથી વાલીઓ ભડક્યા: શાળા બહાર વિરોધ પ્રદર્શન…
થાણે: સ્કૂલ વૅનમાં ચાર વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટનાની જાણ થતાં ભડકેલા વાલીઓ નવી મુંબઈની પ્રતિષ્ઠિત સ્કૂલ બહાર ભેગા થયા હતા અને શાળાના સત્તાવાળાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્લેકાર્ડ્સ સાથે સૂત્રોચ્ચાર કરનારા વાલીઓએ પ્રિન્સિપાલની હકાલપટ્ટી કરવાની માગણી કરી હતી.…
 -  આમચી મુંબઈ

કૅફે માલિકની ગોળી મારી હત્યા:હિરણવાર ગૅન્ગના પાંચ પકડાયા…
નાગપુર: પોતાના કૅફેની બહાર મૅનેજર સાથે ચર્ચા કરતા આઈસક્રીમ ખાઈ રહેલા કૅફે માલિકની અંધાધૂંધ ગોળીબાર કરી હત્યા કરવાના કેસમાં નાગપુર ક્રાઈમ બ્રાન્ચે કુખ્યાત હિરણવાર ગૅન્ગના પાંચ સભ્યની ધરપકડ કરી હતી. અધિકારીના જણાવ્યા મુજબ 15 એપ્રિલની રાતે કૅફેના માલિક અવિનાશ ભુસારીની…
 -  નેશનલ

પહલગામ હુમલા મુદ્દે કોંગ્રેસના નેતાઓના નિવેદનોથી હાઈ કમાન્ડમાં નારાજગી, ‘પાર્ટી લાઈન’થી અલગ ટિપ્પણી નહીં કરવાની તાકીદ…
નવી દિલ્હીઃ કાશ્મીરના પહલગામમાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ વણસી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સહિત કોંગ્રેસના નેતાઓ દિવસે દિવસે આક્રમક નિવેદનો આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ મુદ્દે સ્પષ્ટ નિર્દેશો આપશે. નેતાઓના નિવેદનથી…
 -  આપણું ગુજરાત

પહેલગામ હુમલા મુદ્દે ગુજરાતના શહેરોમાં વેપારીઓનું સ્વયંભૂ બંધ…
અમદાવાદઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત થયા તેના કારણે દેશભરના લોકોમાં આતંકવાદી સામે રોષ વ્યાપેલો છે. ગુજરાતમાં પણ ઠેર-ઠેર આતંકવાદી હુમલામાં મરેલા નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યભરમાં કાર્યક્રમો યોજાય છે. એટલું જ નહીં પરંતુ…
 -  નેશનલ

ઇન્ડિયન નેવીને મળશે 26 Rafale-M એરક્રાફ્ટ, ભારત અને ફ્રાન્સ વચ્ચે ડીલ સાઈન થઇ…
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. એવામાં આજે સોમવારે ભારત અને ફ્રાન્સ વચ્ચે એક મહત્વની સંરક્ષણ ડીલ પર સાઈન કરવામાં આવી છે. આજે બંને દેશો વચ્ચે 26 રાફેલ…
 -  શેર બજાર

અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વૉરનો તણાવ ઓછો થતાં સોનામાં પીછેહઠ…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અમેરિકા અને ચીન વચ્ચેનાં ટ્રેડ વોરનો તણાવ ઓછો થવાની સાથે આજે વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સમાં પણ ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ૦.૮ ટકાનો અને ચાંદીના ભાવમાં ૦.૯ ટકાનો ઘટાડો…
 -  અમરેલી

અમરેલીમાં અકસ્માત દરમિયાન સિંહણનું મોત, ટ્રક ડ્રાઈવરની કરાઈ ધરપકડ…
અમરેલીઃ અમરેલીમાં છેલ્લા 5 દિવસમાં 3 સિંહના મોત થાય છે. બે સિંહ બાળના કુદરતી રીતે મોત થયા હતાં. જ્યારે એક સિંહણનું અકસ્માતના કારણે મોત થયું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમરેલી જિલ્લામાં એક ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી…
 -  મનોરંજન

OMG, પહેલગામ આંતકવાદી હુમલા બાદ પહેલગામ ફરવા પહોંચ્યો આ અભિનેતા…
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22મી એપ્રિલના થયેલાં આંતકવાદી હુમલાથી આખો દેશ હચમચી ગયો છે. આ હુમલામાં 26 નિર્દોષોનો ભોગ લેવાયો હતો. આંતકવાદીઓએ લોકોને તેમનો ધર્મ પૂછી-પૂછીને તેમની હત્યા કરી હતી. દેશવાસીઓથી લઈને સેલેબ્સ પણ આ હુમલાને વખોડી રહ્યા છે ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના…
 
 








