- ઉત્સવ
ફોકસ પ્લસ : વૃદ્ધાવસ્થામાં વધારો-પડકારોમાં વધારો…
-લોકમિત્ર ગૌતમ આ સત્યના આંકડા વાસ્તવમાં, એપ્રિલ 2019માં જ બહાર આવ્યા હતા, જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ જાહેર કર્યું હતું કે વિશ્વમાં 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકોની સંખ્યા 70.5 કરોડ છે અને શૂન્યથી ચાર વર્ષ સુધીના બાળકોની સંખ્યા લગભગ 68 કરોડ…
- ઉત્સવ
મિજાજ મસ્તી : અલગ અવતરણ ગંગા….‘શબ્દો મેં ડૂબ ગયા સો પાર’
-સંજય છેલ ટાઇટલ્સચ્યુંઇગ-ગમની શોધ ચૂપ રહેનારાએ જ કરી હશે. (છેલવાણી)રેલ્વેના પાટા પર એક માણસ આપઘાત કરવા માટે સૂતેલો ને દૂરથી ‘ગાડી બૂલા રહી હૈ સીટી બજા રહી હૈ..ચલના હી ઝિંદગી હૈ, ચલતી હી જા રહી હૈ..’ ગીત રેડિયો પર વાગવાનું…
- ઉત્સવ
સુખનો પાસવર્ડ : નાનીનાની વાતે રાજી થવાનું શીખવું જોઈએ…
-આશુ પટેલ થોડા દિવસ અગાઉ ‘કૌન બનેગા કરોડપતિ’નો એક જૂનો એપિસોડ અચાનક જોવા મળી ગયો. એમાં અલોલિકા ભટ્ટાચારજી નામની એક મધ્યમવર્ગી ગૃહિણી અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેઠી હતી અને તે વાતે વાતે હસી રહી હતી. એ સહેલાઈથી બાર…
- ઉત્સવ
હેં… ખરેખર?! : વિશ્વની સૌથી મોટા પક્ષીની પ્રતિમા ભારતના કેરળમાં છે…
-પ્રફુલ શાહ મોટા ભાગના દુબઇ, સિંગાપોર, થાઇલેન્ડ કે કાશ્મીર-કાશ્મીર કર્યા કરે પણ ભાઇ તમે પૂરું કે બાકીનું ભારત જોઇ લીધું ખરું? દુનિયામાં પક્ષીની સૌથી મોટી પ્રતિમા ભારતના કેરળમાં છે. આ પ્રતિમા ગરુડ જટાયુની છે. માત્ર વિક્રમ કે સ્થાપત્યની બાબત નથી,…
- ઉત્સવ
વલો કચ્છ : કચ્છની કમાંગરી: શૈલી નહીં, એક વિશિષ્ટ કલાની ઉજવણી…
-ડૉ. પૂર્વી ગોસ્વામી કચ્છની જાણીતી કમાંગરી ચિત્રકળા વિષે ઘણી વખત ‘કમાંગરી શૈલી’ તરીકે ઉલ્લેખ થાય છે, પરંતુ જાણીતા વિદ્વાન પ્રદીપ ઝવેરીના અનુસંધાન પ્રમાણે કમાંગરીને શૈલી તરીકે ઓળખાવું યોગ્ય નથી. તે એક વિશિષ્ટ, વૈવિધ્યસભર કલા છે જે કચ્છની ભૌગોલિક અને સાંસ્કૃતિક…
- નેશનલ
NIA કરશે પહેલગામ આતંકી હુમલાની તપાસ, ગૃહ મંત્રાલયે સોંપી જવાબદારી…
નવી દિલ્હીઃ પહેલગામ આતંકી હુમલાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) હવે આ કેસની તપાસ કરશે. એનઆઈએની ટીમ પહેલગામ પહોંચી ગઈ છે અને કામ શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકી હુમલાની…
- આમચી મુંબઈ
મુંબઈમાં મોડી રાત્રે ઇડી ઓફીસમાં આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી…
મુંબઈ: મુંબઈમાં ગત મોડી રાત્રે બેલાર્ડ પિયર સ્થિત ઈડી ઓફિસમાં આગ લાગી હતી. જોકે. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. ઇડી ઓફિસમાં રાત્રે 2:30…
- IPL 2025
પ્રિયાંશ-પ્રભસિમરનની ફટકાબાજી પછી મેઘરાજાની મહેરઃ મૅચ અનિર્ણિત જાહેર…
કોલકાતાઃ અહીં ઇડન ગાર્ડન્સમાં શનિવારે રાત્રે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે પંજાબ કિંગ્સ (PBKS)એ બૅટિંગ પસંદ કર્યા બાદ 20 ઓવરમાં ચાર વિકેટે 201 રન કરીને ડિફેન્ડિંગ ચૅમ્પિયનને જીતવા 202 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. જોકે કોલકાતા (KOLKATA)નો સ્કોર વિના વિકેટે…
- નેશનલ
LoC નજીકના ગામના રહેવાસીઓ ‘મોદી બંકર’માં શરણ લઇ રહ્યા છે; જાણો કેમ આપવામાં આવ્યું આવું નામ…
શ્રીનગર: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સીમા પર તણાવ વધી ગયો છે. જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના લાઈન ઓફ કંટ્રોલ (LoC) પાસે આવેલા ગામોના રહેવાસીઓમાં હાલ ગભરાટનો માહોલ છે. ગ્રામજનો કોઈપણ સંભવિત જોખમ સામે રક્ષણ માટે ભૂગર્ભ બંકરોમાં અસરો લઇ…
- દાહોદ
દાહોદમાં મનરેગા યોજનામાં 71 કરોડનું કૌભાંડ! 4 કર્મચારીઓની કરાઈ ધરપકડ…
દાહોદઃ દાહોદમાં મનરેગા યોજનામાં 71 કરોડનો ભ્રષ્ટાચાર કરવા મામલે 4 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. દાહોદના દેવગઢ બારિયા અને ધાનપુરમાં મનરેગા યોજનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બીએમ પટેલ દ્વારા દાહોદ બી…