- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના વજીરિસ્તાનમાં વિસ્ફોટઃ મૃતકની સંખ્યા વધીને નવ થઈ
પેશાવરઃ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શાંતિ સમિતિના કાર્યાલયમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો છે, પોલીસે જણાવ્યું છે કે સમિતિના વડાનું મંગળવારે મોત થયું છે. સોમવારે દક્ષિણ વજીરિસ્તાન જિલ્લામાં શાંતિ સમિતિના કાર્યાલયમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) વિસ્ફોટ…
- આપણું ગુજરાત

મહેસૂલી કર્મચારીઓની માસ CL સામે સરકારની લાલ આંખ, જિલ્લા કલેક્ટરોને આપ્યો આવો આદેશ…
અમદાવાદઃ રાજકોટ સહિત રાજયભરના મહેસૂલી કર્મચારીઓ વિવિધ પ્રકારના પ્રશ્નોને મુદ્દે આંદોલન કરવા માટે તૈયારી કરી રહ્યાં છે. તારીખ 30/04/2025ના રોજ મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરવાના હોવાની વિગતો જાણવા મળી છે. રાજ્યના દરેક મહેસૂલી કર્મચારીઓ દ્વારા રજા રિપોર્ટ પણ મૂકી…
- ઇન્ટરનેશનલ

મોબાઇલથી તોબા પોકારીઃ ન્યૂ યોર્કમાં સ્કૂલમાં મોબાઇલ રાખવા પર મુકાશે પ્રતિબંધ…
કમ્યુનિકેશનનું માધ્યમ મોબાઈલ ધીમે ધીમે સામાજિક જ નહીં, પરંતુ હવે બાળકો પર પણ ગંભીર અસરો ઊભી થઈ રહી છે, ત્યારે અમેરિકાના સ્ટેટે સૌથી મોટો નિર્ણય લીધો છે. ન્યૂ યોર્ક રાજ્યએ મોડી રાત્રે એક કરાર હેઠળ નિર્ણય લીધો હતો કે આગામી…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સરકારે લંડન હરાજીમાંથી રઘુજી ભોંસલેની તલવાર 47.15 લાખમાં મેળવી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે લંડનની હરાજીમાંથી મરાઠા સરદાર રઘુજી ભોંસલેની તલવાર 47.15 લાખ રૂપિયા ખર્ચીને સફળતાપૂર્વક પાછી મેળવી હતી. મહારાષ્ટ્ર સરકારે નાગપુર ભોંસલે વંશના સ્થાપક અને છત્રપતિ શાહુ મહારાજના શાસનકાળ દરમિયાન મરાઠા સૈન્યના મહત્વપૂર્ણ સેનાપતિ રઘુજી ભોંસલેની ઐતિહાસિક તલવાર…
- નેશનલ

કાઉન્ટડાઉનઃ યુદ્ધ શરૂ થયાના કેટલા દિવસ પછી સંયુક્ત રાષ્ટ્ર હસ્તક્ષેપ કરે છે, શું છે નિયમો?
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતના આક્રમક વલણને જોઈને પાકિસ્તાન ગભરાયેલું છે. આ જ કારણ છે કે પાકિસ્તાની નેતાઓ હવે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકીઓ આપી રહ્યા છે. જોકે, આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય પાંખના વડા સાથે બેઠક કરીને યોગ્ય…
- મનોરંજન

બાલીમાં વેકેશનની મોજ માણતી જોવા મળી શિવાંગી જોશી, જુઓ વાઈરલ તસવીરો…
જાણીતી ટીવી અભિનેત્રી શિવાંગી જોશી અત્યારે બાલીમાં વેકેશન માણી રહી છે ત્યારે વેકેશનની મોજ કરતી તસવીરો શેર હતી. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ શિવાંગી જોશી બાલીમાં વેકેશન માણી રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના વેકેશનના કેટલાક ફોટા…
- આમચી મુંબઈ

થાણે-ઘોડબંદર રોડ પરથી અવરજવર કરનારા વાહનચાલકો માટે મોટા ન્યૂઝ, જાણી લો તો ફાયદામાં રહેશો…
મુંબઈઃ મુંબઈ સહિત થાણે-વસઈ-વિરારમાં વિવિધ મેટ્રો સહિત અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામકાજ હાથ ધરવામાં આવ્યા છે ત્યારે થાણેથી ઘોડબંદર તરફના રસ્તાના સમારકામને કારણે વાહનચાલકોને આગામી દિવસોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી શકે છે. થાણેથી ઘોડબંદર તરફ જનારા રસ્તા પર સમારકામ હાથ ધરાયું હોવાથી…
- આમચી મુંબઈ

પાણીની પાઇપલાઇનને નુકસાન પહોંચાડનારને BMC એ ફટકાર્યો ૮૩ લાખનો દંડ…
મુંબઈ: ગયા અઠવાડિયે અમર મહેલ જંકશન ખાતે મેટ્રો પ્રકલ્પનું કામ શરૂ હતું ત્યારે ૧૨૦૦ મિલિમીટર વ્યાસની પાઇપલાઇનને નુકસાન પહોંચતા લીકેજ શરૂ થયું હતું જેથી શહેર અને પૂર્વ પરાંના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહ્યો હતો. કોન્ટ્રેક્ટરની બેદરકારીને કારણે પાલિકાને મોટું…
- નેશનલ

પહલગામ હુમલા મુદ્દે વડા પ્રધાન મોદીએ સેનાને આપ્યો છૂટો દોર…
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા ભારતભરમાંથી ઉઠી રહી છે. આતંકવાદીઓને મદદ કરનાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આજે વડાપ્રધાનના નિવાસસ્થાને મળેલી હાઈ લેવલ સિક્યોરિટી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.…
- આમચી મુંબઈ

ઇલેક્ટ્રિક વાહનોને ટોલ મુક્તિ, પેસેન્જર ઇવી પર મોટી સબસિડી; રાજ્ય સરકારે નવી ઈવી નીતિને મંજૂરી આપી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય કેબિનેટની બેઠક મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઘણા કેબિનેટ પ્રધાનોની હાજરીમાં યોજાઈ હતી. આ બેઠકમાં, રાજ્ય સરકારે નવી ઇલેક્ટ્રિક વાહન નીતિને મંજૂરી આપી, જે હેઠળ અમુક ઇલેક્ટ્રિક વાહનોને પસંદગીના રસ્તાઓ પર…









