- આપણું ગુજરાત
આગામી સાત દિવસની અંદર જાહેર કરાશે ધોરણ 10 અને 12નું બોર્ડનું પરિણામ,
અમદાવાદ: ગુજરાતમાં 10 અને 12ની બોર્ડની પરિક્ષાના પરિણામોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. હવે પરીક્ષાના પરિણામ અંગે મળતી વિગતો મુજબ ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ આગામી સાત દિવસની અંદર જાહેર કરાશે. વિદ્યાર્થીઓની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે.…
- નેશનલ
ભારત ચોક્કસ કરશે હુમલો, પણ અમે એલર્ટઃ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને કબૂલ્યું…
નવી દિલ્હી/શ્રીનગર/ઈસ્લામાબાદઃ પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ ઊભો થયો છે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાન પોતાને બચાવવા માટે મોટા મોટા દાવાઓ કરી રહ્યા છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદીઓ પોતાનો અડ્ડો જમાવી બેઠા હતા હવે…
- આમચી મુંબઈ
પાલઘરના સાંસદે હાઇવે અકસ્માતનો ભોગ બનેલી મહિલાને તાકીદે મદદ કરી…
પાલઘર: પાલઘરના સાંસદ ડો. હેમંત સાવરાએ મુંબઈ-અમદાવાદ હાઇવે પર રોડ અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પ્રાથમિક તબીબી સહાય પૂરી પાડીને માણસાઈનો પરિચય આપ્યો હતો. એક વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે સાવરાએ હાઇવે પર એક મહિલાને ઘાયલ હાલતમાં પડેલી જોઈને પોતાનું…
- આમચી મુંબઈ
પાકિસ્તાન પીઓકે સોંપવાનો ઇનકાર કરે તો ભારતે તેની સામે યુદ્ધ જાહેર કરવું જોઈએ: આઠવલે…
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું હતું કે જો પાકિસ્તાન ભારતને પીઓકે સોંપવાનો ઇનકાર કરે તો ભારતે તેની સામે યુદ્ધ જાહેર કરી દેવું જોઈએ, કારણ કે જ્યાં સુધી આ પ્રદેશ અસ્તિત્વમાં છે ત્યાં સુધી આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે.રવિવારે અહીં નજીક…
- આમચી મુંબઈ
‘ઘા પર મીઠું ભભરાવવું’, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આતંકવાદીઓ પરની ટિપ્પણી બદલ કોંગ્રેસી નેતા વિજય વડેટ્ટીવારની ઝાટકણી કાઢી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમના કેબિનેટના સાથી ચંદ્રશેખર બાવનકુળેએ સોમવારે સિનિયર કૉંગ્રેસી નેતા વિજય વડેટ્ટીવાર દ્વારા કરવામાં આવેલા નિવેદન કે ‘શું આતંકવાદીઓ પાસે ગોળીબાર કરતા પહેલા ધર્મ વિશે પૂછવાનો સમય છે’ના મુદ્દે તેમની આકરા શબ્દોમાં…
- આમચી મુંબઈ
ગૂડ ન્યૂઝઃ કોચી વોટર મેટ્રો માફક મુંબઈ શરુ કરવામાં આવશે વોટર મેટ્રો…
મુંબઈઃ કેરળની કોચી વોટર મેટ્રો જેવી મેટ્રો મુંબઈમાં શરૂ કરવા માટે કોચી મેટ્રોને વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવા જણાવાયું હોવાનું મહારાષ્ટ્રના બંદર ખાતાના પ્રધાન નિતેશ રાણેએ જણાવ્યું છે. મહિનાના અંત સુધીમાં વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ મળવાની અપેક્ષા છે. 50:50 ઇક્વિટી ભાગીદારી…
- આમચી મુંબઈ
મુંબઈમાં ઘર લેનારા માટે મહત્ત્વના સમાચાર, દિવાળી પૂર્વે મ્હાડાની લોટરી થશે જાહેરાત…
મુંબઈ: ઘર લેનારા ઇચ્છુકો માટે સારા સમાચાર છે કે મુંબઈ માટે જલદીથી મ્હાડા ઘરોની લોટરી નીકળવાની છે. આ લોટરી દિવાળી પહેલા કાઢવામાં આવશે. મ્હાડાના નાયબ અધ્યક્ષ સંજીવ જયસ્વાલે પત્રકાર પરિષદમાં આ અંગેની માહિતી આપી હતી. મુંબઈમાં અંદાજે ૫,૦૦૦ ઘરની લોટરી…