- નેશનલ
કાઉન્ટડાઉનઃ યુદ્ધ શરૂ થયાના કેટલા દિવસ પછી સંયુક્ત રાષ્ટ્ર હસ્તક્ષેપ કરે છે, શું છે નિયમો?
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતના આક્રમક વલણને જોઈને પાકિસ્તાન ગભરાયેલું છે. આ જ કારણ છે કે પાકિસ્તાની નેતાઓ હવે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકીઓ આપી રહ્યા છે. જોકે, આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય પાંખના વડા સાથે બેઠક કરીને યોગ્ય…
- મનોરંજન
બાલીમાં વેકેશનની મોજ માણતી જોવા મળી શિવાંગી જોશી, જુઓ વાઈરલ તસવીરો…
જાણીતી ટીવી અભિનેત્રી શિવાંગી જોશી અત્યારે બાલીમાં વેકેશન માણી રહી છે ત્યારે વેકેશનની મોજ કરતી તસવીરો શેર હતી. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ શિવાંગી જોશી બાલીમાં વેકેશન માણી રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના વેકેશનના કેટલાક ફોટા…
- આમચી મુંબઈ
થાણે-ઘોડબંદર રોડ પરથી અવરજવર કરનારા વાહનચાલકો માટે મોટા ન્યૂઝ, જાણી લો તો ફાયદામાં રહેશો…
મુંબઈઃ મુંબઈ સહિત થાણે-વસઈ-વિરારમાં વિવિધ મેટ્રો સહિત અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામકાજ હાથ ધરવામાં આવ્યા છે ત્યારે થાણેથી ઘોડબંદર તરફના રસ્તાના સમારકામને કારણે વાહનચાલકોને આગામી દિવસોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી શકે છે. થાણેથી ઘોડબંદર તરફ જનારા રસ્તા પર સમારકામ હાથ ધરાયું હોવાથી…
- આમચી મુંબઈ
પાણીની પાઇપલાઇનને નુકસાન પહોંચાડનારને BMC એ ફટકાર્યો ૮૩ લાખનો દંડ…
મુંબઈ: ગયા અઠવાડિયે અમર મહેલ જંકશન ખાતે મેટ્રો પ્રકલ્પનું કામ શરૂ હતું ત્યારે ૧૨૦૦ મિલિમીટર વ્યાસની પાઇપલાઇનને નુકસાન પહોંચતા લીકેજ શરૂ થયું હતું જેથી શહેર અને પૂર્વ પરાંના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહ્યો હતો. કોન્ટ્રેક્ટરની બેદરકારીને કારણે પાલિકાને મોટું…
- નેશનલ
પહલગામ હુમલા મુદ્દે વડા પ્રધાન મોદીએ સેનાને આપ્યો છૂટો દોર…
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા ભારતભરમાંથી ઉઠી રહી છે. આતંકવાદીઓને મદદ કરનાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આજે વડાપ્રધાનના નિવાસસ્થાને મળેલી હાઈ લેવલ સિક્યોરિટી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.…
- આમચી મુંબઈ
ઇલેક્ટ્રિક વાહનોને ટોલ મુક્તિ, પેસેન્જર ઇવી પર મોટી સબસિડી; રાજ્ય સરકારે નવી ઈવી નીતિને મંજૂરી આપી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય કેબિનેટની બેઠક મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઘણા કેબિનેટ પ્રધાનોની હાજરીમાં યોજાઈ હતી. આ બેઠકમાં, રાજ્ય સરકારે નવી ઇલેક્ટ્રિક વાહન નીતિને મંજૂરી આપી, જે હેઠળ અમુક ઇલેક્ટ્રિક વાહનોને પસંદગીના રસ્તાઓ પર…
- આમચી મુંબઈ
10મું નાપાસ પુત્રને કૉલેજમાં એડ્મિશનની ખાતરી: વેપારી પાસેથી 12 લાખ પડાવ્યા…
થાણે: એસએસસીની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા પુત્રને સ્થાનિક જુનિયર કૉલેજમાં એડ્મિશન અપાવવાની ખાતરી આપી બિઝનેસમૅન પાસેથી 12.2 લાખ રૂપિયા પડાવનારા ત્રણ જણ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ કલ્યાણના વેપારીની ફરિયાદને આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવાયું…
- નેશનલ
કાશ્મીરના બડગામમાં સીઆરપીએફનું વાહન ખીણમાં ખાબક્યુંઃ અનેક જવાન ઘાયલ…
શ્રીનગરઃ પહલગામના આતંકવાદી હુમલા પછી કાશ્મીર સહિત દેશના સુરક્ષાના ભાગરુપે સુરક્ષા એજન્સીને એલર્ટ કરવામાં આવી છે ત્યારે આજે દક્ષિણ કાશ્મીરમાં સીઆરપીએફના વાહનને અકસ્માત નડ્યો હતો. બડગામના ખાનસાહિબ તહસીલના દૂધપથરીના તંગનાર વિસ્તારમાં સીઆરપીએફનું વાહન ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. સીઆરપીએફનું વાહન રસ્તા…
- નેશનલ
મોટી કાર્યવાહીની તૈયારીઓ? વડાપ્રધાને સંરક્ષણ પ્રધાન, CDS, NSA અને ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક કરી…
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા પાકિસ્તાન સામે મોટી લશ્કરી કાર્યવાહીની તૈયારીઓ ચાલી રહી હોય લાગી (Action against Pakistan) રહ્યું છે. એવામાં આહેવાલ છે કે મંગળવારે ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ…
- નેશનલ
પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ઇઝરાયેલ ભારતને સમર્થન આપ્યું…
નવી દિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલા બાદ દુનિયાભરમાં પાકિસ્તાનની ટીકા કરવામાં આવી રહી છે. ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી શરુ કરે તેવી શક્યતા છે. એવામાં ઇઝરાયેલના રાજદૂત રુવેન અઝાર (Reuven Azar)એ ભારતને ટેકો જાહેર કર્યો છે. એક નિવેદનમાં રુવેન અઝારે કહ્યું…