- આમચી મુંબઈ

બાન્દ્રાના મૉલની આગની તપાસ માત્ર નામ પૂરતી થશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાન્દ્રા (પશ્ર્ચિમ)માં લિકિંગ રોડ પર આવેલા ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના લિંક સ્કવેર મૉલમાં મંગળવારે વહેલી સવારે ફાટી નીકળેલી આગ છેક બાવીસ કલાકે એટલે કે મંગળવારે મોડી રાતના ૧.૪૧ વાગે નિયંત્રણમાં આવી હતી, જોકે કૂલિંગ ઓપેરશન મોડે સુધી…
- આમચી મુંબઈ

ચોમાસામાં ખાડા પુરવા ૭૨ કરોડ રૂપિયાનું બજેટ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના રસ્તાઓને ખાડામુક્ત કરવા માટે તેને કૉંક્રીટના બનાવવાનું કામ મોટા પાયા પર ચાલી રહ્યું છે, છતાં ચોમાસા દરમ્યાન રસ્તા પર પડનારા ખાડાના સમારકામ માટે પાલિકાએ ૭૯ કરોડ રૂપિયા ખર્ચ કરવાની છે. પાલિકાએ પશ્ર્ચિમ ઉપનગરની સાથે જ પૂર્વ…
- આમચી મુંબઈ

કોસ્ટલ રોડ પર વરલી જેટ્ટી પર બનશે હેલી પેડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પર હેલી પેડ બનાવી શકાય કે નહીં તેનો અભ્યાસ કરવા માટે નીમવામાં આવેલા પવન હંસ લિમિટેડે પોતાનો રિપોર્ટ મુંબઈ મહાનગરપાલિકાને સોંપી દીધો છે, તે મુજબ વરલી જેટ્ટી પર મધ્યમ સાઈઝનું હેલી પેડ બનાવવામાં આવવાનું…
- નેશનલ

ચારધામ યાત્રાનો થયો પ્રારંભ, ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલતા ભક્તોમાં ભારે ઉત્સાહ…
યમુનોત્રીઃ પહલગામ આતંકવાદી હુમલા બાદ મોટાભાગના ધાર્મિક સ્થાળોએ જવાનું લોકોએ ટાળી દીધું છે. પરંતુ ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં આવેલ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. બુધવારે અક્ષય તૃતીયાના અવસર વિશ્વ પ્રખ્યાત ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા વૈદિક…
- નેશનલ

પાકિસ્તાને ફરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, ત્રણ સેક્ટરમાં ગોળીબાર કર્યો…
શ્રીનગર: જામ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. લાઈન ઓફ કંટ્રોલ(LoC) પર પણ બંને દેશોની સેના વચ્ચે તણાવ છે. એવામાં ગત રાત્રે પાકિસ્તાન સેનાએ ફરી એકવાર યુદ્ધવિરામ (Ceasefire Violation)નું…
- આમચી મુંબઈ

LPG સિલિન્ડર સસ્તો થયો; જાણી લો મુંબઈ અને અમદાવાદમાં નવો ભાવ…
મુંબઈ: આજે મે મહિનાના પહેલા દિવસે LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર (Latest LPG cylinder price) કરવામાં આવ્યા છે. ઇન્ડિયન ઓઇલે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ LGP સિલિન્ડરના ભાવમાં 17 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો…
- અમદાવાદ

ચંડોળા તળાવમાં પણ કાંકરિયાની જેવી રોનક આવશે, સાત ફેઝમાં થશે ડેવલપમેન્ટનું કામ…
અમદાવાદઃ ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓના કાચા-પાકા મકાનોને અમદાવાદ મનપા દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે. મનપા દ્વારા આશરે 4000 જેટલા કાચા-પાકા મકાનોનું ડિમોલિશન કર્યું જેમાં લલ્લુ બિહારીને મિલકતનો પણ…
- નેશનલ

પાકિસ્તાનના સ્વાત પ્રદેશમાં 4.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો…
નવી દિલ્હી : પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભારતીય સમય મુજબ બુધવારે રાત્રે 9:58 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ના અહેવાલ મુજબ, આજે 21:58…
- અમદાવાદ

‘મિનિ બાંગ્લાદેશ’નો અમદાવાદ પાલિકાએ કઈ રીતે કર્યો સફાયો!
અમદાવાદ: અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા સૌથી મોટા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા 29મી એપ્રિલથી ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ મનપા દ્વારા પહેલા દિવસે આશરે 2000 જેટલા બાંગ્લાદેશીઓ દ્વારા ગેરકાયદે બનાવેલા કાચાં-પાકાં મકાનો તોડી…









