- નેશનલ
પહલગામ હુમલા મુદ્દે કોંગ્રેસના નેતાઓના નિવેદનોથી હાઈ કમાન્ડમાં નારાજગી, ‘પાર્ટી લાઈન’થી અલગ ટિપ્પણી નહીં કરવાની તાકીદ…
નવી દિલ્હીઃ કાશ્મીરના પહલગામમાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ વણસી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સહિત કોંગ્રેસના નેતાઓ દિવસે દિવસે આક્રમક નિવેદનો આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ મુદ્દે સ્પષ્ટ નિર્દેશો આપશે. નેતાઓના નિવેદનથી…
- આપણું ગુજરાત
પહેલગામ હુમલા મુદ્દે ગુજરાતના શહેરોમાં વેપારીઓનું સ્વયંભૂ બંધ…
અમદાવાદઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત થયા તેના કારણે દેશભરના લોકોમાં આતંકવાદી સામે રોષ વ્યાપેલો છે. ગુજરાતમાં પણ ઠેર-ઠેર આતંકવાદી હુમલામાં મરેલા નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યભરમાં કાર્યક્રમો યોજાય છે. એટલું જ નહીં પરંતુ…
- નેશનલ
ઇન્ડિયન નેવીને મળશે 26 Rafale-M એરક્રાફ્ટ, ભારત અને ફ્રાન્સ વચ્ચે ડીલ સાઈન થઇ…
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. એવામાં આજે સોમવારે ભારત અને ફ્રાન્સ વચ્ચે એક મહત્વની સંરક્ષણ ડીલ પર સાઈન કરવામાં આવી છે. આજે બંને દેશો વચ્ચે 26 રાફેલ…
- શેર બજાર
અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વૉરનો તણાવ ઓછો થતાં સોનામાં પીછેહઠ…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અમેરિકા અને ચીન વચ્ચેનાં ટ્રેડ વોરનો તણાવ ઓછો થવાની સાથે આજે વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સમાં પણ ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ૦.૮ ટકાનો અને ચાંદીના ભાવમાં ૦.૯ ટકાનો ઘટાડો…
- અમરેલી
અમરેલીમાં અકસ્માત દરમિયાન સિંહણનું મોત, ટ્રક ડ્રાઈવરની કરાઈ ધરપકડ…
અમરેલીઃ અમરેલીમાં છેલ્લા 5 દિવસમાં 3 સિંહના મોત થાય છે. બે સિંહ બાળના કુદરતી રીતે મોત થયા હતાં. જ્યારે એક સિંહણનું અકસ્માતના કારણે મોત થયું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમરેલી જિલ્લામાં એક ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી…
- મનોરંજન
OMG, પહેલગામ આંતકવાદી હુમલા બાદ પહેલગામ ફરવા પહોંચ્યો આ અભિનેતા…
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22મી એપ્રિલના થયેલાં આંતકવાદી હુમલાથી આખો દેશ હચમચી ગયો છે. આ હુમલામાં 26 નિર્દોષોનો ભોગ લેવાયો હતો. આંતકવાદીઓએ લોકોને તેમનો ધર્મ પૂછી-પૂછીને તેમની હત્યા કરી હતી. દેશવાસીઓથી લઈને સેલેબ્સ પણ આ હુમલાને વખોડી રહ્યા છે ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના…
- નેશનલ
પાકિસ્તાનના વિદેશ પ્રધાન પછી રેલવે મંત્રીએ કર્યો ‘બફાટ’: ભારત માટે શું કહ્યું?
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક આકરા પગલાં પણ લીધા છે. જેમાં સિંધુ જળ સંધિ સ્થગિત કરવાથી પાકિસ્તાનના રાજનેતાઓ ભારત વિરુદ્ધ પાયાવિહોણા નિવેદન પણ આપી રહ્યા…
- નેશનલ
પાકિસ્તાન સિંધવ મીઠાનું સૌથી મોટું ઉત્પાદક, પણ ભારત પાસે બીજા વિકલ્પો પણ છે…
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સંબંધોમાં તણાવ વધ્યો છે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લીધેલા આકરા પગલા બાદ પાકિસ્તાને પણ ભારત સાથે વેપાર બંધ કરવાની પણ વાત કરી છે. જ્યારે ભારત અને પાકિસ્તાન અનેક વસ્તુઓની આયાત અને…
- નેશનલ
ઝેલમ નદીમાં અચાનક પૂર આવ્યું, પાકિસ્તાન મીડિયાએ ભારત પર લગાવ્યો આરોપ…
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ વધેલા તણાવ વચ્ચે પાકિસ્તાની મીડિયાએ ભારત પર મોટો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ જિલ્લાની આસપાસ પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે અને પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે.…
- IPL 2025
વાનખેડેમાં આજે મુંબઈ માટે આબરૂનો સવાલ: લખનઊને હૅટ-ટ્રિક વિજયથી વંચિત રાખવાનું જ છે…
મુંબઈ: મુંબઇ ઇન્ડિયન્સ (MI) અને લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે આજે બપોરે 3:30 વાગ્યે વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો શરૂ થશે અને એમાં રિષભ પંતની ટીમ વધુ એક વિજય ન મેળવી લે એની હાર્દિક પંડ્યા એન્ડ ઇલેવને ખાસ સાવચેતી રાખવાની છે. સૌથી…