- પુરુષ
લાફ્ટર આફ્ટર : હાથે કરેલાં…યુ નો, કયાં વાગ્યાં…!
-પ્રજ્ઞા વશી ‘સાંભળો છો? આ આત્મનિર્ભરતા વિશે તમે અનેક ભાષણો ને સેમિનારો કર્યાં છે તો તમે સમય કાઢીને આ તમારી પત્ની તેમ જ બાળકોને પણ એ થોડુંક જ્ઞાન આપતા હો તો આપણો પણ ઉદ્ધાર થઈ જાય. ખરું ને? ‘ઘરનાં છોકરાં…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ બ્રિટિશ મૃતકોના પરિવારજનોએ કર્યો ચોંકાવનારો દાવો, વાંચીને ચોંકી જશો…
અમદાવાદ/લંડનઃ અમદાવાદમાં 12 જુલાઈએ એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં વિમાનમાં સવાર 53 બ્રિટિશ નાગરિક સહિત 241 મુસાફર સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. વિમાન બી. જે. મેડિકલ હોસ્ટેલની ઈમારત સાથે ટકરાયું હતું અને ક્રેશ થતાં જ આગના…
- જામનગર
જામનગરના કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમની ચૂંટણી નહીં લડવાની જાહેરાત…
જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે યોજાયેલા કોંગ્રેસના પ્રમુખ પદગ્રહણ કાર્યક્રમમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકારણ સાથે સંકળાયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમ ઉપસ્થિત રહ્યા હતાં . આ દરમિયાન તેમણે એક મોટું નિવેદન આપ્યું હતું અને આગામી સમયમાં ચૂંટણી…
- ગાંધીનગર
રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા વધુ સર્વે નંબરો જૂની શરતમાં જાહેર કરવામાં આવ્યા? જાણો…
ગાંધીનગરઃ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા પ્રજાભિમુખ વહીવટ અને પ્રક્રિયાઓના સરળીકરણના ભાગરુપે નિવાસી કલેકટર અને અધિક કલેકટર સાથે વી. સી.ના માધ્યમથી વિભાગીય અગત્યની કામગીરીનો રિવ્યુ લેવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતા અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું…
- આમચી મુંબઈ
ચૂંટણીનો ચિહ્ન વિવાદઃ ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી…
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ દ્ધારા એકનાથ શિંદેના નેતૃત્વવાળા શિવસેનાના જૂથને ‘ધનુષ્ય અને તીર’ ચૂંટણી ચિહ્ન ફાળવવાના નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના જૂથની અરજી સુનાવણી માટે 31 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. ન્યાયાધીશ સૂર્યકાંત અને જૉયમાલ્યા બાગચીની…
- આપણું ગુજરાત
રાજ્યમાં સિઝનનો 50 ટકા વરસાદઃ 83 તાલુકામાં મેઘમહેર…
અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની તેમજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી હતી. વીજળીના કડાકા ભડાકા…
- ઉત્સવ
વલો કચ્છ : સૌથી મોટી મૂડી સદગુણ…
ડૉ. પૂર્વી ગોસ્વામી મનુષ્યનો જન્મ તો સહજ હોય છે. પરંતુ માનવતા તેને ખૂબ પ્રયત્નથી પ્રાપ્ત કરવી પડે છે. આ માનવતા શા માટે દેખાડવી છે? જવાબ છે: સ્વથી સર્વના કલ્યાણ માટે. જરૂર છે ખરા અર્થમાં ધનિક અને સમૃદ્ધ બનવાની. ધનિક એટલે…
- સુરત
100 કરોડના USDT કૌભાંડ: EDના અમદાવાદ, સુરત, મુંબઈમાં દરોડા…
અમદાવાદ: સુરતમાં 100 કરોડ રૂપિયાથી વધુના હવાલા-યુએસડીટી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ચોથા દિવસે પણ દરોડા યથાવત્ રહ્યા હતા. આ કેસમાં માત્ર ગેરકાયદેસર ક્રિપ્ટો કરન્સીના વ્યવહાર સાથોસાથ આંગડિયાની સ્લીપ અને આંગડિયાના ટોકન તરીકે 1 અને 10ની નોટના ફોટા જે હવાલામાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં અષાઢના પ્રારંભે મેઘમહેરઃ ૧૫૯ તાલુકા વરસાદથી તરબોળ, માળિયા હાટીનામાં વધુ વરસાદ…
અમદાવાદ: રાજ્યમાં અષાઢ મહિનાના પ્રારંભે જ જમાવટ કરી હતી અને પહેલા જ દિવસે રાજ્યના ૧૫૯ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, સુરત, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ૩ ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો હતો. ૨૬ જૂનના રોજ…