- IPL 2025
ગુજરાતે ફીલ્ડિંગ પસંદ કરીઃ હૈદરાબાદની પ્રથમ બૅટિંગથી પ્રેક્ષકો ખુશ, પણ ટ્રૅવિસ સસ્તામાં આઉટ
હૈદરાબાદઃ અહીં (IPL 2025)માં ઉપ્પલ ખાતેના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઇટન્સ (GT)ના કૅપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)નો સુકાની પૅટ કમિન્સ ટૉસ (Toss) નહોતો જીતી શક્યો, પરંતુ હૈદરાબાદે પહેલા બૅટિંગ કરશે એ…
- IPL 2025
તિલકને રિટાયર-આઉટ કરાતાં ડ્રેસિંગ-રૂમમાં સૂર્યકુમાર નારાજ થયો હતો?
લખનઊઃ ભારત વતી ટી-20માં બે સેન્ચુરી ફટકારી ચૂકેલા અને મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની બૅટિંગ લાઇન-અપમાંના એક આધારસ્તંભ ગણાતા તિલક વર્માને શુક્રવારે અહીં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મૅચની અંતિમ પળોમાં રિટાયર-આઉટ કરી દેવામાં આવ્યો (બૅટિંગમાં હોવા છતાં કોઈ નવા બૅટ્સમૅનને રમવાનો…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં નવો વિવાદઃ ખડસે અને ગિરીશ મહાજન વચ્ચેનો વિવાદ વકર્યો
જળગાંવ: જળગાંવ જિલ્લાના પ્રધાન ગિરીશ મહાજન અને એકનાથ ખડસે વચ્ચેના વિવાદથી બધા વાકેફ છે. એવામાં એક પત્રકારે વાયરલ કરેલી ક્લિપને ટાંકીને ખડસેએ ગિરીશ મહાજન માટે મોટો દાવો કરતા કહ્યું હતું કે ગિરીશ મહાજનના એક મહિલા આઇએએસ અધિકારી સાથે સંબંધ છે.…
- અમદાવાદ
અમદાવાદના જીવરાજ પાર્કમાં એસી ગોડાઉનમાં આગ પછી દસથી વધુ વિસ્ફોટ
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં જીવરાજ પાર્કમાં રહેણાક વિસ્તારમાં આવેલા એસીના ગોડાઉનમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદા સોસાયદીમાં એસીના ગોડાઉનમાં બ્લાસ્ટ થાતા આગની ઘટના બની. સૂત્રો દ્વારા જાણવા…
- નેશનલ
શ્રી લંકાથી પરત ફરતા પીએમ મોદીએ કર્યા રામસેતુના દર્શન, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શ્રી લંકાથી ભારત પરત ફરતી વખતે વિમાનમાંથી રામ સેતુના દર્શન કર્યા હતા. વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે “થોડા સમય પહેલા…
- મહારાષ્ટ્ર
વક્ફ બિલ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર સાધ્યું નિશાન, હવે ખ્રિસ્તી અને બૌદ્ધની સંપત્તિ પર નજર…
મુંબઈઃ વક્ફ ખરડા ઉપર સંસદના બંને ગૃહોમાં ગરમાગરમ ચર્ચા પછી બહુમતીથી પસાર થઇ ગયું. શિવસેના (ઉદ્ધવ જૂથ)એ આ ખરડાના વિરોધમાં મતદાન કર્યું હતું. હવે, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વડાએ શનિવારે તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન ભારતીય જનતા…
- સુરત
દુષ્કર્મ કેસમાં સુરતના જૈન મુનિ શાંતિસાગર દોષિત: સજા પર આજે ફેંસલો
સુરતઃ સુરતમાં વર્ષ 2017માં શ્રાવિકા પર જૈન મુનિએ આચરેલા દુષ્કર્મના કેસનો ચુકાદો આવ્યો હતો. સુરત કોર્ટે આરોપી જૈન મુનિને દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. સજા આવતીકાલે સુધીમાં સંભળાવવામાં આવે એવી શક્યતા છે. સુરતના નાનપુરા સ્થિત ટીમલિયાવડ ખાતે આવેલા મહાવીર દિગંબર…
- રાશિફળ
આજનું રાશિફળ (05-04-25): આજનો દિવસ આ ચાર રાશિના જાતકો માટે રહેશે એકદમ હેપ્પી હેપ્પી…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઊર્જાથી ભરપૂર રહેશે. આજે તમે કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત કરશો અને એમાં તમે સારું એવું રોકાણ કરશો. આજે તમે તમારા જીવનસાથી માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરી શકશો. આજે તમે રિનોવેશન પર પણ સારી એવી…
- સ્પેશિયલ ફિચર્સ
તમે ખરીદો છો એ કેરી કુદરતી રીતે પકાવેલી છે કે પછી…? પહેલાં આ વાંચી લો…
ફળોના રાજા કેરીની સિઝન આવી ગઈ છે. બજારોમાં પણ કેરીઓની રેલમછેલ જોવા મળી રહી છે. પરંતુ બજારોમાં કેરીની રેલમછેલ વચ્ચે કુદરતી રીતે પાકેલી કેરીઓની સાથે સાથે બળજબરીથી કેમિકલ્સનો ઉપયોગ કરીને પકાવેલીઓ કેરીઓ પણ જોવા મળી રહી છે. આ રીતે પકાવેલીઓ…
- મનોરંજન
મનોજ કુમારના નિધનથી આ અભિનેત્રી વ્યથિત થઈ કે આ રીતે આપી શ્રદ્ધાંજલિ, જાણો શું કહ્યું?
બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારે (ભારત કુમાર) 87 વર્ષની વયે આજે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા અને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતાના નિધનથી બોલીવુડમાં આજે શોકનો માહોલ છે. ઘણા સ્ટાર્સે અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને…