- અમદાવાદ
…તો તહવ્વુર રાણાને પૂછપરછ માટે અમદાવાદ લાવી શકાય છે, જાણો કારણ?
અમદાવાદ: 26/11 હુમલાના મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાને ગઈ કાલે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. ભારત લાવવામાં આવ્યા બાદ ગુરુવારેના રોજ પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે આતંકી તહવ્વુર રાણાને 18 દિવસના રિમાન્ડ પર…
- આમચી મુંબઈ
બિહારની ચૂંટણી પહેલા તહવ્વુરને ફાંસી?: સંજય રાઉતે મોદી સરકારને પૂછ્યા સવાલો
મુંબઈઃ મુંબઈ પરના હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો છે અને તેની સઘન પૂછપરછ થઈ રહી છે ત્યારે રાજકારણીઓના નિવેદનો પણ શરૂ થઈ ગયા છે. શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સંજય રાઉતે પણ આ મામલે નિવેદન આપી ખળભળાટ મચાવ્યો છે. રાઉતે…
- પાટણ
પાટણમાં ક્લેક્ટર કચેરીને ‘બોમ્બ’થી ઉડાવવાની મળી ધમકી, સુરક્ષા તંત્ર હરકતમાં પણ
પાટણઃ ગુજરાતમાં હવે બોમ્બથી ઉડાવી દેવાના મેઈલ મળ્યા બાદ સુરક્ષા તંત્ર હરકતમાં આવી ગયું છે. હજુ ગઈ કાલે વડોદરાની એક જાહેર કંપનીને બોમ્બથી ઉડાવી દેવનો મેઈલ આવ્યો હતો, જ્યારે હવે ફરી પાટણના કલેક્ટરને મેઈલ મળ્યા પછી પ્રશાસનનો જીવ પડિકે બંધાયો…
- સ્પેશિયલ ફિચર્સ
ટોલમાંથી મુક્તિ મેળવવાની આ છે સિમ્પલ ટ્રિક, પછી કહેતાં નહીં કીધું નહોતું…
ભારતમાં રસ્તાઓ પર દરરોજ કરોડોની સંખ્યામાં વાહનો રસ્તા પરથી પસાર થાય છે અને એમાંથી કેટલાય વાહનો સ્ટેટ હાઈવે તો કેટલાક વાહનો નેશનલ હાઈવે પરથી પસાર થાય છે. આ સમયે વાહનો અનેક ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે અને આ ટોલ…
- IPL 2025
અભિષેકના ફ્લૉપ-શો બદલ કાવ્યા મારન ક્રોધિતઃ જુઓ, ગુસ્સામાં કેવી પ્રતિક્રિયા બતાવી…
હૈદરાબાદઃ લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ની દરેક મૅચમાં ટીમના એકેએક ખેલાડીના પર્ફોર્મન્સ પર (ખાસ કરીને કૅપ્ટન રિષભ પંતના દેખાવ પર) માલિક સંજીવ ગોયેન્કા બારીકાઈથી નજર રાખી રહેલા જોવા મળ્યા છે તેમ જ ક્યારેક ગુસ્સો બતાવતા પણ જોવા મળ્યા છે, પણ બીજી…
- સ્પેશિયલ ફિચર્સ
ચાનો શોખ તમને બીમાર કરશે? એક દિવસમાં આટલી ચા પીવી જોઈએ…
ચા એ ભારત જ નહીં પણ દુનિયાભરમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતું એક રિફ્રેશિંગ ડ્રિંક છે. આપણે ત્યાં તો લોકો બસ ચા પીવા માટે બહાના જ શોધતા હોય છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે જેઓ જ્યાં સુધી દિવસમાં…
- મનોરંજન
આયુષ્માન ખુરાનાની પત્નીને ફરી થઈ આ બીમારી, સોશિયલ મીડિયા પર આપી માહિતી
મુંબઈઃ ફિલ્મ નિર્દેશક અને લેખિકા અને અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપને લઈને ફરી ચિંતાના સમાચાર આવ્યા છે. તાહિરા ફરીથી કેન્સરની બીમારી સામે લડી રહી છે. સાત વર્ષ બાદ ફરી એકવાર બ્રેસ્ટ કેન્સરે ઉથલો માર્યો છે. ખૂદ તાહિરાએ પોતાની એક…
- આમચી મુંબઈ
બદલાપુર કેસ: પાંચ પોલીસ સામે FIR, હાઈ કોર્ટે સરકારની કાઢી ઝાટકણી
મુંબઈ: બદલાપુર જાતીય સતામણી કેસના આરોપીના કસ્ટડીમાં થયેલા મોત કેસમાં બોમ્બે હાઇ કોર્ટે આજે પાંચ પોલીસ સામે એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો હતો તથા આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરી હતી. કોર્ટે આ કેસને ગંભીરતાથી ન લેવા…
- નેશનલ
પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધાર્યા પછી સરકારે એલપીજી સિલિન્ડરમાં કર્યો વધારો
મુંબઈ/નવી દિલ્હીઃ વૈશ્વિક માર્કેટમાં મોટી ઉથલપાથલ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા વચ્ચે કેન્દ્ર સરકારે આજે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યા પછી હવે ઘરગથ્થુ ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રુપિયાનો વધારો કર્યો છે. સરકારે એક વર્ષ પછી ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો…