- સ્પેશિયલ ફિચર્સ
હેં, ડોક્ટર પણ આપે છે આ દેશમાં ફરવા જવાની સલાહ, આખરે એવું તે શું છે ખાસ ત્યાં?
સામાન્યપણે આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે ડોક્ટર પાસે જઈએ અને મેડિસીન વગેરે લઈએ. ઘણી વખત ડોક્ટર દ્વારા મેડિસીનની સાથે સાથે દર્દીઓને હવાફેર કરવા માટે બહાર ફરવા જવાની સલાહ પણ આપતા હોય છે. પરંતુ કોઈ ડોક્ટર તમને થાઈલેન્ડ ફરવા જવાની સલાહ…
- નેશનલ
માછીમારીનુ ગામ બન્યુ ચીનની સલિકોન વેલી; આનંદ મહિન્દ્રાએ ભારતને આપ્યું આ શહેરનું ઉદાહરણ
નવી દિલ્હી: ભારત હવે દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે, તે હવે વિશ્વની પાંચમા ક્રમનુ સૌથી મોટું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય ધરાવે છે. આ માટે સરકારથી લઈને દેશનો દરેક નાગરિક પોતાની ભાગીદારી નોંધાવી રહ્યો છે, આ માટે દેશના સફળ વ્યક્તિત્વ તેના…
- રાશિફળ
આજનું રાશિફળ (12-04-2025): આજનો દિવસ કોના માટે લાભદાયક રહેશે, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
તમારો આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. ખરાબ સ્વાસ્થ્યને કારણે તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયમાં તમને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વિરોધીઓ આવતીકાલે સક્રિય રહેશે. પરિવારમાં પરસ્પર મતભેદો વધી શકે છે. પત્ની સાથે ઝઘડો થઈ શકે છે.…
- સ્પેશિયલ ફિચર્સ
ઈન્ડિયન લાગતી આ શૂ બ્રાન્ડ છે વિદેશી, નામ જાણીને લાગશે 440 વોલ્ટનો ઝટકો…
જ્યારે પણ તમે શૂઝ કે ચંપલ ખરીદવાનું વિચારો છે ત્યારે મગજમાં અનેક અલગ અલગ બ્રાન્ડ મગજમાં આવે છે. પરંતુ મોટાભાગના લોકોના મગજમાં આવે છે બાટા (Bata)નું નામ. દેશના મોટાભાગના લોકોને બાટાના ચંપલ ખૂબ જ પસંદ આવે છે કારણ કે તેમની…
- આમચી મુંબઈ
શહેરી પરિવહન માટે ઈ-ટ્રાન્ઝિટ એક સારો વિકલ્પ: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સૂચન કર્યું છે કે શહેરી પરિવહન વ્યવસ્થા માટે ઈ-ટ્રાન્ઝિટ એક સારો વિકલ્પ છે અને અધિકારીઓએ નાણાકીય પાસાઓની તપાસ કરવી જોઈએ અને આ સંદર્ભમાં અહેવાલ રજૂ કરવો જોઈએ. પિંપરી-ચિંચવડ મેટ્રોપોલિટન વિસ્તારમાં પાયલોટ ધોરણે ઈ-ટ્રાન્ઝિટ…
- આમચી મુંબઈ
ઓરેન્જ ગેટ – મરીન ડ્રાઇવ ડબલ ટનલનું કામ ઝડપી બનાવો: દેવેન્દ્ર ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાઓના નક્કર ઉકેલ તરીકે માળખાગત વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ઓરેન્જ ગેટ અને મરીન ડ્રાઇવ વચ્ચે એક સિવિલ રોડ ટનલ પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો…
- આમચી મુંબઈ
થોરિયમ ન્યુક્લિયર રિએક્ટરના વિકાસ માટે એમઓયુ પર હસ્તાક્ષર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે થોરિયમ પરમાણુ રિએક્ટરના વિકાસ માટે મહાજેન્કો અને રશિયાની સરકારી કંપની રોસાટોમ વચ્ચે થોરિયમ ફ્યુઅલ પર ચાલતા સ્મોલ મોડ્યુલર રિએક્ટરને વિકસાવવા માટે સમજૂતીના કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા…
- નેશનલ
રાજધાની બની ‘ધૂંધળી’: દિલ્હી-એનસીઆરમાં ધૂળની આંધીથી વાતાવરણ પલટાયું
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના વાતાવરણમાં ફેરફાર નોંધાયો છે. આજે સાંજે એકાએક દિલ્હી-એનસીઆરમાં જોરદાર ધૂળની આંધી જોવા મળી રહી છે. આ સાથે જ વરસાદની પણ શક્યતા સેવાઇ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર (IMD) સમગ્ર દિલ્હી-NCR ક્ષેત્રમાં ધૂળની આંધી અને વાવાઝોડાની…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાએ મંગેશકર પરિવાર માટે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
પુણેઃ મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મંત્રી વિજય વડેટ્ટીવારે મંગેશકર પરિવાર માટે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં કથિત રીતે દાખલ નહીં કરતા ગર્ભવતી મહિલાના મૃત્યુ અંગે થયેલા વિવાદ બાદ કોંગ્રેસના નેતાએ મંગેશકર પરિવારની આકરી ટીકા કરી હતી.…