- મહારાષ્ટ્ર
લાતુરમાં ટોળકીના છ સભ્ય સામે એમસીઓસીએ લગાવાયો
લાતુર: લાતુરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી ટોળકીના છ સભ્ય સામે પોલીસે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) લગાવ્યો હતો. આરોપીઓ વિરુદ્ધ અગાઉ મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ડેન્જરસ એક્ટિવિટીસ (એમપીડીએ) હેઠળ ગુનો દાખલ કરાયો હતો અને તેમને જિલ્લાની હદમાંથી તડીપાર કરવામાં આવ્યા…
- આમચી મુંબઈ
ઝૂંપડપટ્ટીમાં ગાંજાના વેચાણનો વિરોધ કરનારી મહિલા, તેની દીકરી પર હુમલો
થાણે: થાણે જિલ્લામાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગાંજાના વેચાણનો વિરોધ કરનારી 38 વર્ષની મહિલા અને તેની પુત્રી પર પડોશીઓએ હુમલો કર્યો હતો. ડોંબિવલીમાં સપ્તાહની શરૂઆતમાં આ ઘટના બની હતી અને મહિલા પર હુમલો કરવા બદલ ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો…
- IPL 2025
આજે હૈદરાબાદને ફરી વિજયપથ પર આવવું છેઃ પંજાબ રોકી શકશે?
હૈદરાબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ છેલ્લી ચારેય મૅચ હારી છે, જ્યારે પંજાબ કિંગ્સે (PBKS) ચારમાંથી ત્રણ મૅચમાં વિજય મેળવ્યો છે. અહીં (સાંજે 7.30 વાગ્યાથી) આ બે ટીમ વચ્ચે જે મૅચ રમાશે એ (જો હૈદરાબાદની પ્રથમ બૅટિંગ હશે તો) હાઇ-સ્કોરિંગ બની…
- આમચી મુંબઈ
વરલી દરિયા કિનારા પાસેનું આ રિડેવલપમેન્ટ નવો ટ્રેન્ડ શરૂ કરશે?
મુંબઈ: વરલીમાં દરિયા કિનારા પાસે આવેલા વિસ્તારના પુનર્વિકાસને મહત્ત્વાકાંક્ષી કહો કે પછી વિવાદાસ્પદ, પણ આ પ્રકલ્પને કારણે નવો ટ્રેન્ડ શરૂ થવાની શક્યતા છે. આ વિસ્તારનો વિકાસ કરવા માટે ઝૂંપડપટ્ટીવાળા પ્લોટનો સમાવેશ ઝૂંપડપટ્ટી વગરના પ્લોટ સાથે જોડવાની જરૂર પડશે. આ વિસ્તાર…
- અમદાવાદ
ગુજરાતના જુનાગઢ જિલ્લાની થશે કાયાપલટ, સરકારે 634 કરોડના વિકાસ કાર્યોની જાહેરાત કરી
અમદાવાદ : ગુજરાત સરકાર દરેક જિલ્લાના વિકાસ માટે કટિબદ્ધ છે. જે અંતર્ગત આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટ યાર્ડ ખાતેથી વિસાવદર સહિત જૂનાગઢ જિલ્લાના 634 કરોડના કરોડના વિકાસ કામોની જાહેરાત અને 94 કરોડના કામોની ભેટ આપી હતી. આ…
- સ્પેશિયલ ફિચર્સ
પાસપોર્ટને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર, અત્યારે જ જાણી લો, નહીંતર…
ભારતીય નાગરિકો માટે આધારકાર્ડ, પેનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટરઆઈડી કાર્ડ, પાસપોર્ટ ખૂબ જ મહત્ત્વના દસ્તાવેજો છે. પરંતુ હવે પાસપોર્ટને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. પાસપોર્ટને લઈને આવેલા આ મહત્ત્વના સમાચારને કારણે કરોડો ભારતીયોને રાહત મળશે. આ સમાચાર તમે જાણી…
- મહારાષ્ટ્ર
લાકડા પર ઊભેલો બકરોઃ સંજય રાઉતની ટ્વીટ કોના તરફ ઈશારો કરે છે?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાયુતી સરકાર છે. ત્રણ પક્ષની બનેલી આ સરકાર વચ્ચે બધુ સમુસુતરું નથી તેવી ચર્ચાઓ રોજ થાય છે અને અમુક ઘટનાઓ પણ આ તરફ ઈશારો કરે છે ત્યારે સંજય રાઉતની એક પોસ્ટે ફરી ખળભળાટ મચાવ્યો છે. શિવસેના (યુીબીટી)ના પ્રવક્તા…
- મનોરંજન
Aishwarya Rai-Abhishek Bachchanના જીવનમાં થશે મોટી ઉથલપાથલ? જાણો કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો…
અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)નો સંબંધ લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે. અનેક રિપોર્ટ્સમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે બંને જણ ડિવોર્સ લેવા જઈ રહ્યા છે. જોકે, કપલે આ બાબતે મગનું નામ મરી નથી…
- સ્પેશિયલ ફિચર્સ
હેં, ડોક્ટર પણ આપે છે આ દેશમાં ફરવા જવાની સલાહ, આખરે એવું તે શું છે ખાસ ત્યાં?
સામાન્યપણે આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે ડોક્ટર પાસે જઈએ અને મેડિસીન વગેરે લઈએ. ઘણી વખત ડોક્ટર દ્વારા મેડિસીનની સાથે સાથે દર્દીઓને હવાફેર કરવા માટે બહાર ફરવા જવાની સલાહ પણ આપતા હોય છે. પરંતુ કોઈ ડોક્ટર તમને થાઈલેન્ડ ફરવા જવાની સલાહ…
- નેશનલ
માછીમારીનુ ગામ બન્યુ ચીનની સલિકોન વેલી; આનંદ મહિન્દ્રાએ ભારતને આપ્યું આ શહેરનું ઉદાહરણ
નવી દિલ્હી: ભારત હવે દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે, તે હવે વિશ્વની પાંચમા ક્રમનુ સૌથી મોટું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય ધરાવે છે. આ માટે સરકારથી લઈને દેશનો દરેક નાગરિક પોતાની ભાગીદારી નોંધાવી રહ્યો છે, આ માટે દેશના સફળ વ્યક્તિત્વ તેના…