- સ્પેશિયલ ફિચર્સ
રસોઈ બનાવતી વખતે ક્યારે મીઠું નાખવું જોઈએ? મોટાભાગના લોકો કરે છે ભૂલ…
મીઠું… રસોઈનું સૌથી મોટું અને મહત્ત્વનું ઘટક. રસોડામાં જોવા મળતું મીઠું જેમ રસોઈનો સ્વાદ વધારી શકે છે એમ જ તેનો સ્વાદ બગાડી પણ શકે છે. ભોજન બનાવતી વખતે મીઠું કેટલું અને ક્યારે નાખવાનું છે એ જાણવું ખૂબ જ મહત્વનું છે.…
- નેશનલ
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમા વકફ કાયદાના વિરોધમા ભડકી હિંસા, પિતા-પુત્રની ગોળી મારીને હત્યા
નવી દિલ્હી : દેશના અનેક સ્થળોએ વકફ કાયદા મુદ્દે વિરોધ થઇ રહ્યો છે. જોકે, આ દરમિયાન પશ્ચિમ બંગાળમા મુર્શિદાબાદમાં વક્ફ કાયદા વિરુદ્ધ હિંસા સતત ચાલી રહી છે. જેમા જાંગીપુર, સુતી, ધુલિયાન, શમશેરગંજ અને જાફરાબાદમાં વિરોધ ચાલુ છે. આ દરમિયાન મુર્શિદાબાદમાં…
- IPL 2025
શરૂઆતના ધમાકા પછી ગુજરાતને લખનઊના બોલર્સે બ્રેક મારી
લખનઊઃ ગુજરાત ટાઇટન્સ (GT)એ આજે અહીં પ્રથમ બૅટિંગ મળ્યા બાદ ધમાકેદાર શરૂઆત કરી હતી અને પહેલી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી, પરંતુ ત્યાર બાદ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના બોલર્સે એવી બે્રક મારી કે ગુજરાતની ટીમનો સ્કોર 20મી ઓવરને…
- અમદાવાદ
ગુજરાતમા કોંગ્રેસે 43 એઆઇસીસી નિરીક્ષક અને 183 પીસીસી નિરીક્ષકની નિમણૂક કરી
અમદાવાદ : ગુજરાતમા કોંગ્રેસને બેઠી કરવા માટે પ્રયાસો હાથ ધરવામા આવી છે. જેમા હાલમા અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. જેમાં સંગઠનમા મોટા ફેરફારની શકયતા વ્યક્ત કરવામાં આવી હતી. તેવા સમયે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ઓલ…
- આમચી મુંબઈ
પાલક પ્રધાનપદના વિવાદ વચ્ચે એનસીપીની સાંસદ દ્વારા અમિત શાહના સન્માનમાં ભોજન સમારંભ
રાયગડ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે રાયગઢ જિલ્લાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સાંસદ સુનીલ તટકરેના ઘરે આયોજિત ભોજન સમારંભમાં હાજરી આપી હતી. રાયગડ અને નાસિક જિલ્લાના પાલક પ્રધાનોની નિમણૂંક અંગે મહાયુતિના સાથી પક્ષોમાં રહેલા મતભેદોને ધ્યાનમાં રાખવામાં…
- આમચી મુંબઈ
કોંગ્રેસે ઇન્ડિયા બ્લોકની સ્થિતિ વિશે વાત કરવી જોઈએ: શિવસેના (યુબીટી)
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)એ શનિવારે કહ્યું હતું કે કોંગ્રેસે ઇન્ડિયા બ્લોકની સ્થિતિ વિશે વાત કરવી જોઈએ અને અમદાવાદમાં પાર્ટીની તાજેતરની બેઠકમાં વિપક્ષી જોડાણ વિશેના પ્રશ્ર્નોના જવાબ શોધવા જોઈતા હતા. પાર્ટીના મુખપત્ર ‘સામના’માં એક તંત્રીલેખમાં સેના (યુબીટી)એ નિર્દેશ કર્યો હતો…
- આમચી મુંબઈ
આઇટી પ્રોફેશનલ સાથે 1.96 કરોડની છેતરપિંડી: ઝેર આપી તેની હત્યાનો પ્રયાસ કરવા બદલ સાયનના રહેવાસી સામે ગુનો
થાણે: આઇટી પ્રોફેશનલ સાથે 1.96 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરાયા બાદ ઝેર આપી તેની હત્યાનો પ્રયાસ કરવા બદલ સાયનના રહેવાસી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે સાયનમાં રહેતા અજિંક્ય અશોક મોહિતે વિરુદ્ધ…