- અમદાવાદ
અમદાવાદમાં ટેક્સીચાલકે અનેક વાહનોની મારી ટક્કરઃ ગુસ્સે ભરાયેલા લોકોએ માર માર્યો, હોસ્પિટલમાં મોત
અમદાવાદઃ અહીં એક ટેક્સીચાલકને કથિત રીતે ટોળાએ ગુસ્સામાં આવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં મંગળવારની રાત્રે એક ડ્રાઈવરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં પ્રાથમિક માહિતી અનુસાર એક ટેક્સીચાલકે અંધાધૂંધ વાહનોને ટક્કર માર્યા પછી ગુસ્સે થયેલા ટોળાએ કારચાલકનો પીછો…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક : જીવનમાં એ જ્ઞાનનું મહત્ત્વ બતાવે છે
-કિશોર વ્યાસ ચોવક છે: ‘સિજ છાબડે ઢકયો ન રે’ એવા જ અર્થવાળી ગુજરાતીમાં પણ કહેવત છે: સૂરજ છાબડે ઢાંક્યો ન રહે! ચોવકમાં પહેલો શબ્દ છે: ‘સિજ’. જેનો અર્થ થાય છે: સૂરજ અને ‘છાબડે’ એટલે છાબડીએ. ‘ઢકયો’નો અર્થ થાય છે: ઢાંકયો…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં… : બાળકોને લોકકથા કહેતા રહો, કારણ કે…
-દેવલ શાસ્ત્રી લોકકથા કહેવાના અનેક ફાયદા થાય છે, કારણ કે આ વાર્તાઓ સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યોનું વાહક છે. લોકકથાઓ એક પેઢીથી બીજી પેઢી સુધી સંસ્કૃતિ, રીતરિવાજો અને ઇતિહાસનું વહન કરે છે. લોકકથાઓ એ માત્ર મનોરંજનનું સાધન નથી, એમાં ઘણીવાર પડકાર…
- ભુજ
કચ્છમાં પ્રચંડ ગરમીઃ ભરબપોરે ભુજ 47 ડિગ્રીએ તપ્યું
ભુજઃ ચૈત્રીય નવરાત્રીની વિદાય બાદ ફરી શરૂ થયેલો અંગ દઝાડતો તાપ સમગ્ર રાજ્યની સાથે કચ્છને અકળાવી રહ્યો છે. જિલ્લા મથક ભુજ આજે ૪૩ ડિગ્રી સાથે રાજ્યના સર્વાધિક ગરમ મથકોની યાદીમાં આવી ગયું છે. પાકિસ્તાન તરફથી આવી રહેલા ઉના વાયરા સાથે…
- ઉત્તર ગુજરાત
ભાજપ અને આરએસએસને હરાવવાની તાકાત માત્ર કૉંગ્રેસ પાસેઃ રાહુલે ગુજરાતમાં કર્યો લલકાર
મોડાસાઃ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોડાસા ખાતે કાર્યકર્તાઓને સંબોધી લલકાર કર્યો હતો. રાહુલ ગાંધીએ કાર્યકરોમાં જોશ ભર્યો હતો અને ભાજપને હરાવવાની શરૂઆત ગુજરાતથી કરવાનું આહ્વાન કર્યું હતું. રાહુલે ગઈકાલે અમદાવાદ ખાતે…
- નેશનલ
વકફ કાયદા મુદ્દે સુપ્રીમ કોર્ટમા સુનાવણી શરૂ, કપિલ સિબ્બલે કહ્યું આ બંધારણના અનુચ્છેદ 26નો ભંગ
નવી દિલ્હી : વકફ કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. સીજેઆઈ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બનેલી ત્રણ જજોની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટમાં અરજદારો અસદુદ્દીન ઓવૈસી,…
- મહારાષ્ટ્ર
આંબેડકરના દર્શન ભાષણ કરતાં વધુ મહત્ત્વનું: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૈત્યભૂમિ ખાતે વક્તાઓની યાદીમાં નામ ન આવવા અંગે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે એવી સ્પષ્ટતા કરી હતી કે ભાષણ આપવા કરતાં બી. આર. આંબેડકરના દર્શન વધુ મહત્ત્વનાં છે. ચૈત્યભૂમિ ખાતે બાબાસાહેબ આંબેડકરના દર્શન કરવા કરતાં વધુ…