- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાના પ્રયાસો છોડી દેશે! માર્કો રુબિયોએ આપ્યું અલ્ટીમેટમ
પેરિસ: ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ રશિયા અને યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) અંગે યુએસનું વલણ બદલાઈ ગયું છે. થોડા મહિના અગાઉ ડોનાલ્ડ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે જાહેરમાં બોલચલ પણ થઇ હતી. ત્યાર બાદ યુએસએ યુક્રેનને લશ્કરી સહાય રોકી…
- આમચી મુંબઈ
ભારતીય શેરબજારમાં વધારાથી અંબાણી- અદાણીની સંપત્તિમાં થયો વધારો, દુનિયાના ધનિકોમા દબદબો વધ્યો
મુંબઈ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોરની જાહેરાત બાદ વિશ્વના શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે તેની બાદ ટેરિફમા 90 દિવસની રાહતથી શેરબજારોમાં સુધારો જોવા મળ્યો છે. આ દરમિયાન ભારતીય શેરબજાર સતત ચાર સત્રોમાં વધારાને કારણે એશિયાના સૌથી…
- આમચી મુંબઈ
શિંદેએ એઆઈ દ્વારા બાળ ઠાકરેનો અવાજ બનાવવા બદલ સેના-યુબીટીની ટીકા કરી અને હલકું કૃત્ય ગણાવ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે કહ્યું હતું કે શિવસેના (યુબીટી)એ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સેનાના વડા સ્વર્ગસ્થ બાળ ઠાકરેનો અવાજ ફરીથી બનાવીને તેમને અપમાનિત કર્યા હતા. શિંદેએ પત્રકારોને જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ તેમના પિતાના…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેમાં લાંબા અંતરનો પ્રવાસ કરવાના છો? તો ટ્રેનોના સમયમાં થયેલા ફેરફારની જાણકારી મેળવી લો
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી પ્રવાસીઓએ મહત્ત્વની જાણકારી લેવાનું ફાયદાકારક સાબિત થઈ શકે છે. પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનથી લઈને અમદાવાદ સેક્શનની અમુક ટ્રેનના સમયમાં થોડો ફેરફાર થયો છે, જે 20મી એપ્રિલથી લાગુ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના નવા આર્થિક સલાહકારે કહ્યું કે નાણા વિભાગમાં દખલ નહીં કરું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના નવ-નિયુક્ત મુખ્ય આર્થિક સલાહકાર પ્રવીણ પરદેશીએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેઓ સલાહકારની ભૂમિકામાં કામ કરશે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળના નાણા વિભાગમાં દખલ નહીં કરે. નિવૃત્ત આઈએએસ અધિકારીને ગયા અઠવાડિયે નવા…
- ભાવનગર
બોલો, ભાવનગરના તળાજામાં મોરના ઈંડા રાખવાના કિસ્સામાં આરોપીઓને 10 વર્ષે થઈ સજા
તળાજા: ભાવનગર જિલ્લાના તળાજાના ફુલસર ગામના ત્રણ ઈસમોએ રાષ્ટ્રીય પક્ષી મોરના ઈંડાને ગેરકાયદેસર રીતે રાખેલા હોય તેવી બાતમીના આધારે વન વિભાગે રાષ્ટ્રીય પક્ષી મોરને લગતા ખાસ કાયદાને અનુસરીને કાર્યવાહી કરી હતી. જે કેસમાં તળાજા કોર્ટે 10 વર્ષે ત્રણ ઈસમોને દોષિત…
- નેશનલ
કાશ્મીરનો પાકિસ્તાન સાથે માત્ર એક જ સંબંધઃ પાકિસ્તાનને ભારત સરકારે આપ્યો હવે આ જવાબ…
નવી દિલ્હી: ભારતે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત અને કાશ્મીરના મુદ્દે આપવામા આવેલા નિવેદન મુદ્દે વળતો પ્રહાર કર્યો હતો. મીડિયાને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે પાકિસ્તાનનો કાશ્મીર સાથે એક માત્ર સંબંધ ગેરકાયદે રીતે કબજા…