- મહારાષ્ટ્ર
આજે હું તમને કહું છું કે વિવાદ ઉકેલાઈ ગયો છે, પણ એક શરત પર: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મનસે પ્રમુખ રાજ ઠાકરેએ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેને સાથે આવવા હાકલ કરી હતી. દરમિયાન, ઉદ્ધવ ઠાકરે આ ઓફર સ્વીકારવા સંમત થયા છે. જોકે, ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરે સમક્ષ એક શરત મૂકી છે. ઉદ્ધવ ઠાકરે કામગાર સેનાના…
- અમદાવાદ
બંગાળમાં થઈ રહેલી હિંસાના પડઘા ગુજરાતમાં; અમદાવાદ, ભરૂચમાં વિરોધ પ્રદર્શન
અમદાવાદ: પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના વિરોધમાં મુર્શીદાબાદ સહીત અનેક શહેરોમાં થયેલી હિંસાની ઘટનાઓમાં હિંદુઓ પર અત્યાચાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. બંગાળમાં થયેલી હિંસાના વિરોધમાં ગુજરાતના અમદાવાદ,…
- IPL 2025
`વેલકમ બૅક હોમ, અભિષેક નાયર’: કેકેઆરે પોસ્ટમાં આવું કેમ લખ્યું?
કોલકાતાઃ થોડા દિવસ પહેલાં ભૂતપૂર્વ ક્રિકેટર અભિષેક નાયરને ભારતીય ટીમના સહાયક-કોચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે તરત જ વિકલ્પ શોધી લીધો છે, કારણકે તે આઇપીએલના ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની સપોર્ટ સ્ટાફ ટીમમાં ફરી જોડાઈ ગયો…
- નેશનલ
કેદારનાથ, ચારધામ યાત્રાના બુકિંગ પહેલા આટલું જાણી લો નહિતર ખિસ્સું થઈ જશે ખાલી
નવી દિલ્હી: આજે ઇન્ટરનેટના જમાનામાં સાયબર ગઠિયાઓ અવનવા કિમિયા અપનાવીને લોકોને ફસાવતા હોય છે. ખાસ કરીને ટુરિઝમ ક્ષેત્રમાં આવી અનેક છેતરપિંડી થયાની ફરિયાદો સામે આવતી રહે છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે ઓનલાઈન બુકિંગના નામે થતી…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: સુપ્રીમ કોર્ટની ટીકાના બદલે રાજ્યપાલો આત્મનિરીક્ષણ કરે
ભરત ભારદ્વાજ રાજ્યપાલો દ્વારા રાજ્યોની વિધાનસભામાં પસાર કરાતાં બિલોને રોકી રાખવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે લીધેલા આકરા વલણના કારણે રાજકીય વિવાદ પેદા થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે રાજ્યપાલોની સાથે સાથે રાષ્ટ્રપતિ માટે પણ વિધાનસભામાં પસાર કરાયેલાં બિલોને મંજૂરી આપવા…
- આમચી મુંબઈ
પહેલાથી પાંચમા ધોરણ માટે હિન્દી ફરજિયાત: મનસેની વિદ્યાર્થી પાંખનું વિરોધ પ્રદર્શન
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની વિદ્યાર્થી પાંખના કાર્યકરોએ શુક્રવારે નવી મુંબઈમાં મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પહેલાથી પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવાના રાજ્ય સરકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વાશીમાં સેંકડો વિરોધીઓએ બેનરો અને પ્લેકાર્ડ…
- મહારાષ્ટ્ર
રાણા પ્રતાપ અને શિવાજી મહારાજ દેશના સાચા હીરો, ઔરંગઝેબ નહીં: રાજનાથ સિંહ
છત્રપતિ સંભાજીનગર: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું હતું કે સરકાર દેશને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં પહેલેથી જ અનેક પગલાં લીધા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ…
- દ્વારકા
નકલી પોલીસે બની ફરતો ગઠિયો ઝડપાયો! પોલીસના સ્વાંગમાં લોકો પાસેથી પૈસા પડાવતો
દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતમાં નકલીઓનો રાફડો ફાટ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસને પણ આવા નકલી પોલીસ બનીને ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે સલાયા ગામના શબીરહુસેન હારુન ભગાડની મુંબઈથી ધરપકડ કરી હતી. આ આરોપીએ પોલીસ તરીકે ઓળખ…
- મહારાષ્ટ્ર
પ્રધાન અતુલ સાવેને મોટો ઝટકો, મંજૂર થયેલા કામો મુખ્ય પ્રધાને સ્થગિત કર્યા
નાંદેડ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટ પ્રધાન અતુલ સાવેને મોટો ઝટકો આપ્યો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અતુલ સાવે દ્વારા મંજૂર કરાયેલા કામોને સ્થગિત કરી દીધા છે. ભાજપના પ્રધાન મેઘના બોર્ડીકર અને વિધાનસભ્ય તુષાર રાઠોડે ફડણવીસને અતુલ સાવે વિશે ફરિયાદ…