- મનોરંજન

ખિસ્સામાં કોન્ડોમ લઈને ફરે છે બોલીવૂડનો આ હીરો…દીપિકા પદુકોણ સાથે છે ખાસ સંબંધ…
હેડિંગ વાંચીને તમે ચોંકી ઉઠ્યા હશો અને મનમાં સવાલ પણ થઈ રહ્યો હશે કે ભાઈ કોણ છે આ હીરો અને આખરે એની પાછળનું કારણ શું છે? એટલું જ નહીં આ હીરોનો બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ દીપિકા પદુકોણ સાથે ખાસ સંબંધ છે.…
- જામનગર

વાયુ સેનાના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા જામનગરના ચંગા ગામ નજીક ઈમરજન્સી લેન્ડીંગ કરાયું
અમદાવાદ: જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વાયુ સેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરફોર્સના હેલિકોપ્ટરમાં અચાનક કોઈ ખામી સર્જાતા તેને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ પહેલા પણ જામનગર જિલ્લામાં પ્લેન ક્રેશ થવાની ઘટના સર્જાઈ હતી. ચંગા ગામ નજીક ઈમરજન્સી લેન્ડિંગ…
- મનોરંજન

બર્થડેના દિવસે જ મરીને પાછા જીવતા થયા ACP, જાણો શું છે આખો મામલો…
હેડિંગ વાંચીને જો તમે પણ વિચારી રહ્યા હોવ કે ભાઈ આહીંયા કયા એસીપી અને કોની વાત થઈ રહી છે તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. અહીં અમે લોકપ્રિય ટીવી સિરીયલ સીઆઈડી એના લોકપ્રિય એસીપી પ્રદ્યુમ્ન ઉર્ફે શિવાજી સાટમની વાત થઈ…
- નેશનલ

કર્ણાટકમાં પૂર્વ ડીજીપીના મોતના કિસ્સામાં થયા ચોંકાવનારા ખુલાસા, પત્નીએ કર્યું મર્ડર
બેંગલુરુ: ગઈ કાલે રવિવારે બેંગલુરુમાં કર્ણાટકના પૂર્વ પોલીસ વડા ઓમ પ્રકાશની હત્યાનો ચોંકાવનારો બનાવ (Om Prakash Murde Case) બન્યો હતો. પૂર્વ IPS અધિકારી ઓમ પ્રકાશનો મૃતદેહ ગઈ કાલે રવિવારે તેમના બેંગલુરુ નિવાસસ્થાને છરાના ઘા મારેલી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક…
- આમચી મુંબઈ

વિલે પાર્લામાં દેરાસર તોડી પાડયા બાદ રવિવારે પૂજા કરવામાં આવેલી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)ની કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને પાલિકા દ્વારા તોડી પાડયા બાદ બાદ રવિવારે પહેલી વખત અહીં વિધિ-વિધાન સાથે ભગવાનની પૂજા કરવામાં આવી હતી. ટ્રસ્ટીગણે પાલિકા સમક્ષ તૂટી પડેલા દેરાસરના હિસ્સા પર શેડ…
- રાશિફળ

આજનું રાશિફળ (21/04/2025) સોમવારનો દિવસ આજે આટલા રાશિના જાતકો માટે લઈ આવશે ખુશીઓ, વાંચી લો તમારી રાશિ તો નથી ને!
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મૂંઝવણભર્યો રહેશે. તમારે કોઈ કારણ વગર ઘણી દોડધામ થશે, જેનાથી તમારું મન અસ્વસ્થ થશે. કોઈ કામ પૂર્ણ ન થવાને કારણે તમે નિરાશ થશો, પરંતુ તમારે તમારી વાણી અને વર્તનમાં સંયમ રાખવો પડશે, નહીં તો…
- નેશનલ

મુર્શિદાબાદ હિંસાઃ અમિત માલવિયાએ પ. બંગાળના સીએમના રાજીનામાની માંગ કરી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના રાજીનામાની માંગણી કરતાં ભાજપના વરિષ્ઠ નેતા અમિત માલવિયાએ રવિવારે ટીએમસીના સુપ્રીમો પર ભાજપ અને આરએસએસ પર રાજ્યમાં ‘દૂર્ભાવનાપૂર્ણ ખોટા અભિયાન’ શરૂ કરવાનો આરોપ લગાવવા બદલ આકરા પ્રહારો કર્યા હતા. માલવિયાએ એક્સ પર એક…
- મહારાષ્ટ્ર

ચૂંટણી અને ઈવીએમ વિરુદ્ધ ખોટા દાવા કરનારા બરતરફ પોલીસ અધિકારી સામે ગુનો નોંધાયો
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ અને ઈવીએમ વિશે ખોટાં નિવેદનો કરવા પ્રકરણે બીડ પોલીસે બરતરફ પોલીસ સબ-ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) રણજિત કાસલે વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કર્યો હતો, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. બીડના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના…
- IPL 2025

RCB VS PBKS: વિરાટ કોહલીએ ઈતિહાસ રચીને પંજાબને ઘરઆંગણે હરાવ્યું
ચંદીગઢઃ આજે આઈપીએલની પંજાબ અને બેંગલુરુ વચ્ચેની 37મી મેચમાં ટોસ જીતીને બેંગલુરુએ બોલિંગ લેવાનો નિર્ણય કામિયાબ રહ્યો. આ વખતની આઈપીએલમાં અચાનક શાનદાર પ્રદર્શન કરનારી પંજાબની ટીમે પહેલી ઈનિંગમાં 20 ઓવરમાં છ વિકેટે પંજાબે 157 રન બનાવ્યા હતા. 158 રનનો સ્કોર…









