- નેશનલ
પહેલગામ આંતકવાદી હુમલોઃ પર્યટકો અને શ્રદ્ધાળુઓ કેમ આંતકવાદીઓના નિશાના પર?
મંગળવારનો દિવસ ભારત માટે અમંગળ સાબિત થયો હતો. કાશ્મીરના પહેલગામ ખાતે આંતકવાદીઓએ પોતાની મેલી મુરાદ પૂરી કરતાં નિર્દોષ પર્યટકોને નિશાનો બનાવ્યો હતો. ત્યારે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે કે આખરે આંતકવાદીઓ પર્યટકોને કેમ નિશાનો બનાવે છે અને આ પાછળની…
- નેશનલ
યુપીમાં સરકારે વહીવટીતંત્રમાં કર્યો મોટો ફેરફારઃ 33 IAS અધિકારીની બદલી કરી
લખનઉઃ ઉત્તર પ્રદેશ સરકારે વહીવટીતંત્રમાં મોટો ફેરફાર કરતા 11 જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને ત્રણ આઈપીએસ અધિકારી સહિત 33 આઈએએસ અધિકારીઓની બદલી કરી નાખી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. જે લોકોની બદલી કરવામાં આવી છે તેમાં માહિતી નિર્દેશક શિશિરનો સમાવેશ થાય છે,…
- સ્પોર્ટસ
ભારતીયોના ઇંગ્લૅન્ડ-પ્રવાસમાં મિડલ-ઑર્ડરના બે સ્થાન માટે છ દાવેદાર, જાણી લો કોણ-કોણ…
નવી દિલ્હીઃ આઇપીએલ પચીસમી મેએ પૂરી થશે ત્યાર બાદ જૂનમાં ભારતીય ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય મૅચોની સફર શરૂ થશે જેમાં આઇપીએલમાં જ ચમકી રહેલા કેટલાક યુવા અને અમુક પીઢ ખેલાડીઓને રમવાનો મોકો મળી શકે. વાત એવી છે કે 20મી જૂને ઇંગ્લૅન્ડ (ENGLAND)માં…
- મહારાષ્ટ્ર
પત્નીની હત્યા અને સાવકી પુત્રી સાથે દુષ્કર્મના કેસમાં આરોપી 21 વર્ષે પકડાયો
પાલઘર: વિરારમાં પત્નીની હત્યા અને સાવકી પુત્રી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં પોલીસે છેક 21 વર્ષે આરોપીને મુંબઈના ધારાવી પરિસરમાંથી પકડી પાડ્યો હતો. આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) મદન બલ્લાળે જણાવ્યું હતું કે ધરપકડથી બચવા આરોપી પોતાની ઓળખ બદલીને ધારાવીમાં રહેતો હતો.…
- મહારાષ્ટ્ર
શોકિંગઃ મહારાષ્ટ્રના મરાઠવાડમાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ખેડૂતોની આત્મહત્યામાં વધારો
છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં જાન્યુઆરીથી માર્ચ 2025 વચ્ચે 269 ખેડૂતોની આત્મહત્યા નોંધાઈ છે. ગયા વર્ષે આ સમયગાળામાં 204 ખેડૂતોના આત્મહત્યાથી મૃત્યુ નોંધાયા હતા એમ અહીંની ડિવિઝનલ કમિશનર ઓફિસના એક અહેવાલમાં જણાવાયું છે. મધ્ય મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં આઠ જિલ્લાનો…
- મનોરંજન
આખરે અનુરાગ કશ્યપે માફી માગી કહ્યું, ગુસ્સામાં હું મારી મર્યાદા ભૂલ્યો…
મુંબઈઃ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક અનુરાગ કશ્યપે બ્રાહ્મણો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમની ટિપ્પણી પર ઘણો વિવાદ ચાલી રહ્યો છે અને અનુરાગ કશ્યપની ટીકા થઈ રહી છે. અનુરાગ કશ્યપને પણ હવે પોતાની ભૂલનો અહેસાસ થયો છે, જેના પછી તેમણે માફી માંગી…
- આમચી મુંબઈ
કેબિનેટ મિટિંગ માટે મહાયુતિનો 150 કરોડનો ખર્ચ: કોંગ્રેસનો આરોપ
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરેબંધુ સાથે સાથે કાકા-ભત્રીજા (શરદ પવાર-અજિત પવાર) એક થવાની અટકળોએ જોર પકડ્યું છે ત્યારે આજે રાજ્યમાં કેબિનેટની મીટિંગ મુદ્દે મહાયુતિના ખર્ચા મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ મોટો આરોપ કર્યો હતો, પરંતુ સરકારને તેના અંગે સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.…
- નેશનલ
વડા પ્રધાન મોદી સાઉદી અરેબિયા પહોંચ્યા, જેદ્દાહમાં ભવ્ય સ્વાગત
જેદ્દાહઃ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાઉદી અરેબિયાની મુલાકાતે પહોંચ્યા છે. સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નિમંત્રણે બે દિવસની ઐતિહાસિક મુલાકાત માટે જેદ્દા પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન મોદીની આ…
- ભુજ
કચ્છના 23 વર્ષ જૂના કેસમાં ચુકાદો, પણ આરોપી કે ફરિયાદીનો કોઈ પત્તો નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજઃ અંગત અદાવતમાં રહેણાક સળગાવી દઈને ઘરવખરી-વાહનોને નુકસાન પહોંચાડવાના ભૂકંપ વખતના ૨૩ વર્ષ જૂના એક ગુનામાં અંજાર સેશન્સ કૉર્ટે આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા સાથે એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં વિધિની વક્રતા એ છે…
- અમદાવાદ
ક્રેઝી કિયા રેઃ ગુજરાતીઓને મોંઘીદાટ કાર ખરીદવાનું ‘ઘેલું’ લાગ્યું, કરોડોનો ધુમાડો
અમદાવાદઃ ગુજરાતી લોકો પાસે રૂપિયાની કોઈ કમી હોતી નથી. ઘણાં એવા ગુજરાતી લોકો એવા છે જેમાની પાસે અપાર સંપત્તિ છે. વેપાર-ધંધામાં માહેર એવી ગુજરાતી પ્રજા હવે પોતાના મોજ-શોખ માટેા ક્રેઝી થતી જાય છે, જેમાં તાજેતરમાં એક મીડિયાના અહેવાલમાં દાવો કરવામાં…