અંબાણી સાથે છે બચ્ચન પરિવારનું ખાસ કનેક્શન…
જી હા, હેડિંગ વાંચવામાં તમારાથી કે લખવામાં અમારાથી કોઈ લોચો મરાયો નથી. અહીં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના અંબાણી અને બી ટાઉનના બચ્ચન પરિવારના બચ્ચન પરિવારના સદસ્ય વિશે જ વાત થઈ રહી છે, આવો જોઈએ શું છે આ કનેક્શન… અહીંયા વાત થઈ…
- નેશનલ
રામ મંદિરમાં પ્રભુ રામની બે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા શા માટે?
નવી દિલ્હી: અયોધ્યામાં પ્રભુ રામના પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોર શોરમાં ચાલી રહી છે ત્યારે રામ મંદિરના પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે શ્રી રામની મૂર્તિનો અભિષેક આગામી 22 જાન્યુઆરી…
- મનોરંજન
હેપ્પી બર્થડે દેવ આનંદઃ હર ફ્રિક કો ધુંએ મૈં ઉડાતા ચલા ગયા
નવી દિલ્હીઃ ‘હર ફ્રિક કો ધુંએ મે ઉડાતા ચલા ગયા…મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા, અભી ના જાઓ છોડ કે, ગાતા રહે મેરા દિલ, કેટ કેટલા ગીતો ગણગણશો આજે! તમારી જાણ ખાતર જણાવી દઈએ આજે સદાબહાર અભિનેતા દેવ આનંદનો…
- ઇન્ટરનેશનલ
કેનેડાના આ મોટા અધિકારીએ ભારત આવીને કહ્યું કે આ મુદ્દો સરકારનો છે અને તેમને જ ઉકેલવા દો…
કેનેડિયન ડેપ્યુટી આર્મી ચીફ મેજર જનરલ પીટર સ્કોટે કહ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદનથી ઈન્ડો-પેસિફિક કોન્ફરન્સમાં કેનેડિયન આર્મીની હાજરી પર કોઈ અસર નહીં પડે. બંને સરકારોને આ મુદ્દો ઉકેલવા દો. કેનેડાના ડેપ્યુટી…
- મહારાષ્ટ્ર
શિરડીના એ 100 વર્ષ જૂના વૃક્ષોને બચાવવા સુપ્રીમ કોર્ટે વાપર્યો વિશેષાધિકાર
શિરડીઃ શિરડીમાં આવેલા 100 વર્ષથી વધુ જૂના વૃક્ષને બચાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જસ્ટીસ બીઆર ગવઈ અને એસપીએલ ભટ્ટીની બેન્ચ દ્વારા આ મામલાની સુનાવણી કરવામાં આવી હતી અને 2019ના બોમ્બે હાઈ કોર્ટના આદેશને રદ…
- નેશનલ
તો હવે રામ મંદિરમાં ભૂકંપના 24 કલાક પહેલા જ જાણ થઇ જશે…
અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું કામ જોર શોરથી ચાલી રહ્યું છે ત્યારે મંદિર બનાવવા માટે તેમાં અનેક પ્રકારની વિશેષ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ રામ જન્મભૂમિ સંકુલમાં ભક્તોની તમામ પ્રકારની સુવિધાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું…
- મનોરંજન
હવે આ એક્ટ્રેસે આપ્યો બાળકીને જન્મ, રાખ્યું આવું નામ…
બોલીવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે હાલમાં જ એક દીકરીને જન્મ આપ્યો છે અને એક્ટ્રેસે ખુદ આ વાત સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે શેર કરી છે. એટલું જ નહીં પણ એક્ટ્રેસે પતિ ફહાદ અહેમદ અને દીકરી સાથેના કેટલાક ફોટો પણ શેર…
- નેશનલ
પીલીભીતથી વારાણસી સુધી ગોમતીના કાંઠેથી અતિક્રમણ અને પ્રદૂષણો દૂર કરવામાં આવશે…
પીલીભીતઃ ભારતની કેટલીક પ્રદૂષિત નદીઓમાં યમુના બાદ ગોમતી નદીને ઉલ્લેખ કરવામાં આવે છે. તેનું મુખ્ય કારણ છે નદીના કાંઠે વસેલા શહેર લખનઉ, વારાણસી, સીતાપુર અને પીલીભીત છે. આ તમામ શહેરોમાં ગોમતી નદીનું પાણી પહોંચે છે પરંતુ આ શહેરોમાં સૌથી વધારે…
- મહારાષ્ટ્ર
પુણેવાસીઓનો અનોખો ઉપક્રમઃ આ વર્ષની માટીમાંથી જ બનવવામાં આવશે આવતા વર્ષના બાપ્પા
પુણેઃ દર વર્ષે શાડુની કે પછી માટીની મૂર્તિ બનાવવા માટે તો એ માટે અલગ અલગ ઠેકાણેથી માટી લાવવામાં આવે છે. પણ જો આવું ન કરવું હોય તો પુણેવાસીઓએ પુનરાવર્તન ઝુંબેશમાં જોડાવવું પડશે. પરિણામે દર વર્ષે મૂર્તિ બનાવવા માટે માટી લાવવાની…
- નેશનલ
આજનું રાશિફળ (25-09-23): વૃષભ, મિથુન સહિત આ ચાર રાશિના લોકોને થશે આજે ધનલાભ
મેષઃમેષ રાશિના લોકો માટે આજનો દિવસ સરખામણીમાં સામાન્ય રહેવાનો છે. આજે તમે પરિવારના સભ્યોની સમસ્યાઓ સાંભળવામાં સમય પસાર કરશો. જો તમે આજે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તરફ બેદરકાર રહેશો, તો આજે તે તમારા માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. આજે તમારે…