- ઇન્ટરનેશનલ
ઇરાનની નરગીસ મોહમ્મદીને મળ્યો શાંતિનો નોબેલ…
વર્ષ 2023 માટે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. જેલમાં બંધ કાર્યકર્તા નરગીસ મોહમ્મદીને ઈરાનમાં મહિલાઓના અત્યાચાર સામેની લડાઈ માટે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. નરગીસ મોહમ્મદી, ઈરાની મહિલા પત્રકાર અને કાર્યકર્તા જેમણે મહિલા સ્વતંત્રતા માટે પોતાનો…
- મનોરંજન
હેપ્પી બર્થ ડેઃ બોલીવૂડના હટ કે કલાકારે જોયા છે ઘણા ઉતાર ચઢાવ
છેલ્લા દસેક વર્ષથી બોલીવૂડમાં એક સારો બદલાવ આવ્યો છે કે હવે હીરો કે મુખ્ય પાત્રએ સુંદર, ડેશિંગ, ડેન્ડસમ દેખાવું ફરજિયાત નથી, એવરેજ દેખાતા કલાકારો પણ સારી ફિલ્મો કે નામના મળેવે છે. જોકે આ અઘરું છે અને લૉ બજેટની ફિલ્મો મળતી…
- આપણું ગુજરાત
હવે આંગણવાડીના વર્કરો આંદોલનના માર્ગે
આજરોજ રાજકોટ કલેકટર ઓફિસ ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ના આંગણવાડી વર્કરોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી અને અમુક માગણીઓ રજૂ કરી હતી. આંગણવાડી વર્કરોની માગણી અનુસાર કેન્દ્ર સરકારે 2018 પછી માનદવેતનમાં વધારો કરેલ નથી.હાલ હેલ્પરનું વેતન માત્ર 5500 રૂપિયા છે. તેમની…
- IPL 2024
ટિકીટ ખર્ચીને સ્ટેડિયમમાં મેચ જોનારા દર્શકોને BCCIએ આપ્યા રાહતના સમાચાર
વર્લ્ડ કપ 2023ની આજથી શરૂઆત થઇ ગઇ છે. જો કે હાલ દેશભરમાં મિક્સ સીઝન ચાલી રહી છે. ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ગરમી અને બફારાનો માહોલ છે ત્યારે BCCI દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આખા દેશમાં જ્યાં પણ વર્લ્ડ…
- આપણું ગુજરાત
એક કરોડની રકમ લઈ જતા બેંક મેનેજરની હત્યા
ગુજરાતમાં એક ખાનગી બેંકના 45 વર્ષીય બ્રાન્ચ મેનેજર 1.17 કરોડ રૂપિયા રોકડા લઈને બીજી બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવા માટે જઈ રહ્યા હતા. આ સમયે મંગળવારે રાત્રે મહિસાગર જિલ્લામાં સંતરામપુર ખાતે તેમની હત્યા કરી દેવામાં આવી છે. વિશાલ પાટીલ ICICI બેન્કની બાલાસિનોર…
- સ્પોર્ટસ
એ 5 ખ્યાતનામ ક્રિકેટરો જેમના લગ્ન રહ્યા નિષ્ફળ
ટીમ ઇન્ડિયાના ‘ગબ્બર’ શિખર ધવનના પત્ની આયેશા મુખર્જી સાથેના 9 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે. દિલ્હીની કોર્ટ દ્વારા ‘પત્ની દ્વારા આચરવામાં આવેલી માનસિક ક્રૂરતા’ને આધારે છૂટાછેડા માન્ય રાખવામાં આવ્યા છે. ક્રિકેટરોનું લગ્નજીવન હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે ત્યારે જાણીએ એવા…
- આપણું ગુજરાત
અતુલ અને વલસાડ વચ્ચે પેવર બ્લોકના કારણે આ ટ્રેનોને અસર થઈ
લેવલ ક્રોસિંગ-97ના બદલે ROB માટે 36 મીટર કમ્પોઝિટના લોંચિંગ માટે 5 ઓક્ટોબર, 2023ના રોજ સવારે 11.20 થી 13.20 વાગ્યા સુધી બે કલાકનો પાવર બ્લોક લેવામાં આવશે. આ બ્લોક અતુલ અને વલસાડ વચ્ચે અપ અને ડાઉન મેઇન લાઇન પર લેવામાં આવશે.…
- આપણું ગુજરાત
સિંહની પીઠ પર ઘાવ કોણે આપ્યો: વીડિયો વાયરલ
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા દિનપ્રતિદિન રીતે વધી રહી છે તેની સાથે સુરક્ષાને લઈ સવાલો ફરી ઉઠ્યા છે. રાજુલા પંથકમાં ઘાયલ સિંહનો વીડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો છે. રાજુલાના ભેરાઇ રામપરા વિસ્તારમાં 2 સિંહો રોડ ક્રોસ કરતી વખતે વાહન ચાલક…
- મનોરંજન
કટરીના સાથેની સલમાનની ફિલ્મનું ટ્રેલર આ દિવસે થશે લૉંચ
ટાઈગર 3 સલમાન ખાનની મોસ્ટ એવેટેડ ફિલ્મ છે. આજકાલ ફિલ્મની રીલિઝ જેટલી જ રાહ ફેન્સ ટ્રેલરની પણ જોતા હોય છે. ટ્રેલર લોકોને કેટલું ગમે છે તે તેપરથી ફિલ્મનું ભવિષ્ય પણ ભખાતું હોય છે. ટાઈગર 3 દિવાળીએ થિયેટર્સમાં રિલીઝ થશે. સલમાન…
- સ્પેશિયલ ફિચર્સ
પિતૃપક્ષમાં કાગડા, શ્ર્વાન અને ગાયને જ કેમ ભોજન કરાવવામાં આવે છે?
ભાદરવા મહિનાની પૂનમથી આપણે ત્યાં પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધની શરૂઆત થાય છે. પિતૃપક્ષમાં તર્પણ, શ્રાદ્ધ અને પિંડ દાનનું એક આગવું મહત્વ છે. આ સાથે પિતૃપક્ષના 15 દિવસોમાં કાગડા, ગાય અને કૂતરાને પણ આપણે ભોજન આપીએ છીએ. ત્યારે કોઇપણને એ પ્રશ્ર્ન…