- નેશનલ
સાધુને માળા પહેરાવી અને ચરણ સ્પર્શ કર્યા પછી કાનમાં કહ્યું …
મધ્યપ્રદેશની મુરેના પોલીસ દ્વારા કરવામાં આવેલી એક કાર્યવાહી ચર્ચામાં આવી છે. એક ઘટનામાં આરોપી સાધુને પકડવા માટે પોલીસકર્મીઓ ભક્તોનો વેશ ધરીને તેમના દર્શન કરવા ગયા અને આરોપી સાધુની ધરપકડ કરી હતી. પોલીસકર્મીઓએ સાધુ મહારાજને માળા પહેરાવી, તેમના ચરણ સ્પર્શ કર્યા…
- નેશનલ
મણિકર્ણિકા ઘાટ પર આ કારણસર રવિવારથી અંતિમ સંસ્કાર કરવામાં નહી આવે…
મહાશમશાન સેવા સમિતિના અધ્યક્ષ, મંદિરના પ્રશાસક અને અગ્નિદાહ આપનારના પરિવારજનોએ સમસ્યાનો કાયમી ઉકેલ ન મળવા બદલ સ્થાનિક વહીવટીતંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહી આવે તો રવિવારથી ઘાટ પર કોઇ…
- વેપાર
નિકાસ પર પ્રતિબંધ છતાં ચોખાના ભાવે રેકોર્ડ તોડ્યો
આમ તો કઈ વસ્તુના ભાવ ઊંચા નથી ગયા તે મોટો સવાલ છે. ચોખાના ભાવ પણ આસમાને છે. જાણકારો પાસેથી મળતી જાણકારી અનુસાર ચોખાના ભાવ લગભગ 12 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ…
- ઇન્ટરનેશનલ
ઇરાનની નરગીસ મોહમ્મદીને મળ્યો શાંતિનો નોબેલ…
વર્ષ 2023 માટે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. જેલમાં બંધ કાર્યકર્તા નરગીસ મોહમ્મદીને ઈરાનમાં મહિલાઓના અત્યાચાર સામેની લડાઈ માટે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. નરગીસ મોહમ્મદી, ઈરાની મહિલા પત્રકાર અને કાર્યકર્તા જેમણે મહિલા સ્વતંત્રતા માટે પોતાનો…
- મનોરંજન
હેપ્પી બર્થ ડેઃ બોલીવૂડના હટ કે કલાકારે જોયા છે ઘણા ઉતાર ચઢાવ
છેલ્લા દસેક વર્ષથી બોલીવૂડમાં એક સારો બદલાવ આવ્યો છે કે હવે હીરો કે મુખ્ય પાત્રએ સુંદર, ડેશિંગ, ડેન્ડસમ દેખાવું ફરજિયાત નથી, એવરેજ દેખાતા કલાકારો પણ સારી ફિલ્મો કે નામના મળેવે છે. જોકે આ અઘરું છે અને લૉ બજેટની ફિલ્મો મળતી…
- આપણું ગુજરાત
હવે આંગણવાડીના વર્કરો આંદોલનના માર્ગે
આજરોજ રાજકોટ કલેકટર ઓફિસ ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ના આંગણવાડી વર્કરોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી અને અમુક માગણીઓ રજૂ કરી હતી. આંગણવાડી વર્કરોની માગણી અનુસાર કેન્દ્ર સરકારે 2018 પછી માનદવેતનમાં વધારો કરેલ નથી.હાલ હેલ્પરનું વેતન માત્ર 5500 રૂપિયા છે. તેમની…
- IPL 2024
ટિકીટ ખર્ચીને સ્ટેડિયમમાં મેચ જોનારા દર્શકોને BCCIએ આપ્યા રાહતના સમાચાર
વર્લ્ડ કપ 2023ની આજથી શરૂઆત થઇ ગઇ છે. જો કે હાલ દેશભરમાં મિક્સ સીઝન ચાલી રહી છે. ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ગરમી અને બફારાનો માહોલ છે ત્યારે BCCI દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આખા દેશમાં જ્યાં પણ વર્લ્ડ…
- આપણું ગુજરાત
એક કરોડની રકમ લઈ જતા બેંક મેનેજરની હત્યા
ગુજરાતમાં એક ખાનગી બેંકના 45 વર્ષીય બ્રાન્ચ મેનેજર 1.17 કરોડ રૂપિયા રોકડા લઈને બીજી બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવા માટે જઈ રહ્યા હતા. આ સમયે મંગળવારે રાત્રે મહિસાગર જિલ્લામાં સંતરામપુર ખાતે તેમની હત્યા કરી દેવામાં આવી છે. વિશાલ પાટીલ ICICI બેન્કની બાલાસિનોર…
- સ્પોર્ટસ
એ 5 ખ્યાતનામ ક્રિકેટરો જેમના લગ્ન રહ્યા નિષ્ફળ
ટીમ ઇન્ડિયાના ‘ગબ્બર’ શિખર ધવનના પત્ની આયેશા મુખર્જી સાથેના 9 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે. દિલ્હીની કોર્ટ દ્વારા ‘પત્ની દ્વારા આચરવામાં આવેલી માનસિક ક્રૂરતા’ને આધારે છૂટાછેડા માન્ય રાખવામાં આવ્યા છે. ક્રિકેટરોનું લગ્નજીવન હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે ત્યારે જાણીએ એવા…
- આપણું ગુજરાત
અતુલ અને વલસાડ વચ્ચે પેવર બ્લોકના કારણે આ ટ્રેનોને અસર થઈ
લેવલ ક્રોસિંગ-97ના બદલે ROB માટે 36 મીટર કમ્પોઝિટના લોંચિંગ માટે 5 ઓક્ટોબર, 2023ના રોજ સવારે 11.20 થી 13.20 વાગ્યા સુધી બે કલાકનો પાવર બ્લોક લેવામાં આવશે. આ બ્લોક અતુલ અને વલસાડ વચ્ચે અપ અને ડાઉન મેઇન લાઇન પર લેવામાં આવશે.…