- આપણું ગુજરાત
સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયા મુહીમને આરોગ્ય મંત્રીએ ગંભીરતાથી લઈ આજ નોટિફિકેશન બહાર પાડ્યું.
મુંબઈ સમાચારની સ્વસ્થ ફેલૈયાઓ મસ્ત ખેલૈયાઓ મોહિમને ગંભીરતાથી લઈ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજરોજ ગુજરાત રાજ્યના તમામ સરકારી અધિકારીઓને પરિપત્ર જાહેર કરી અને સુચિત કર્યા હતા કે આયોજકોએ નવરાત્રી દરમિયાન સૂચનો આપ્યા હતા તે ગંભીરતાથી લઈ ગરબા ના સ્થળે…
- આમચી મુંબઈ
‘તને બે દિવસમાં ગોળી મારીશ’, કોણે આપી કોંગ્રેસના ધારાસભ્યને ધમકી
મુંબઇઃ મુંબઈ કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખને પોતાને ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર તરીકે ઓળખાવતા અજાણ્યા વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને ફોન કોલ કરનાર વ્યક્તિને શોધવા માટે એક ટીમ…
- મનોરંજન
મિશન રાણીગંજ ફિલ્મ સારી, પણ કલેક્શન નબળુંઃ અક્ષય માટે ફરી પરીક્ષા
એક સુપરહીટ ફિલ્મ માટે તરસતા અક્ષકુમારની ફિલ્મ મિશન રાણીગંજ રીલિઝ થઈ અને ક્રિટિક્સે તેના વખાણ પણ કર્યા, પણ પહેલા દિવસે ધમાકેદાર કલેક્શન ન થયાના બૉક્સ ઓફિસ અહેવાલો કહે છે. હવે તો શનિ-રવિમાં ફિલ્મ કલેક્શન નહીં કરે તો અક્ષયે ફરી નિરાશ…
- મનોરંજન
આ રેકોર્ડ કરનારી પહેલી ભારતીય ફિલ્મ બની જવાન
શાહરૂખ ખાનની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ ‘જવાન’ દેશ-વિદેશમાં સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે ડૉમેસ્ટિક બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. જવાને રિલીઝ થયાને 29 દિવસ થઈ ગયા છે અને તે હજુ પણ…
- નેશનલ
સાધુને માળા પહેરાવી અને ચરણ સ્પર્શ કર્યા પછી કાનમાં કહ્યું …
મધ્યપ્રદેશની મુરેના પોલીસ દ્વારા કરવામાં આવેલી એક કાર્યવાહી ચર્ચામાં આવી છે. એક ઘટનામાં આરોપી સાધુને પકડવા માટે પોલીસકર્મીઓ ભક્તોનો વેશ ધરીને તેમના દર્શન કરવા ગયા અને આરોપી સાધુની ધરપકડ કરી હતી. પોલીસકર્મીઓએ સાધુ મહારાજને માળા પહેરાવી, તેમના ચરણ સ્પર્શ કર્યા…
- નેશનલ
મણિકર્ણિકા ઘાટ પર આ કારણસર રવિવારથી અંતિમ સંસ્કાર કરવામાં નહી આવે…
મહાશમશાન સેવા સમિતિના અધ્યક્ષ, મંદિરના પ્રશાસક અને અગ્નિદાહ આપનારના પરિવારજનોએ સમસ્યાનો કાયમી ઉકેલ ન મળવા બદલ સ્થાનિક વહીવટીતંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહી આવે તો રવિવારથી ઘાટ પર કોઇ…
- વેપાર
નિકાસ પર પ્રતિબંધ છતાં ચોખાના ભાવે રેકોર્ડ તોડ્યો
આમ તો કઈ વસ્તુના ભાવ ઊંચા નથી ગયા તે મોટો સવાલ છે. ચોખાના ભાવ પણ આસમાને છે. જાણકારો પાસેથી મળતી જાણકારી અનુસાર ચોખાના ભાવ લગભગ 12 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ…
- ઇન્ટરનેશનલ
ઇરાનની નરગીસ મોહમ્મદીને મળ્યો શાંતિનો નોબેલ…
વર્ષ 2023 માટે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. જેલમાં બંધ કાર્યકર્તા નરગીસ મોહમ્મદીને ઈરાનમાં મહિલાઓના અત્યાચાર સામેની લડાઈ માટે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. નરગીસ મોહમ્મદી, ઈરાની મહિલા પત્રકાર અને કાર્યકર્તા જેમણે મહિલા સ્વતંત્રતા માટે પોતાનો…
- મનોરંજન
હેપ્પી બર્થ ડેઃ બોલીવૂડના હટ કે કલાકારે જોયા છે ઘણા ઉતાર ચઢાવ
છેલ્લા દસેક વર્ષથી બોલીવૂડમાં એક સારો બદલાવ આવ્યો છે કે હવે હીરો કે મુખ્ય પાત્રએ સુંદર, ડેશિંગ, ડેન્ડસમ દેખાવું ફરજિયાત નથી, એવરેજ દેખાતા કલાકારો પણ સારી ફિલ્મો કે નામના મળેવે છે. જોકે આ અઘરું છે અને લૉ બજેટની ફિલ્મો મળતી…
- આપણું ગુજરાત
હવે આંગણવાડીના વર્કરો આંદોલનના માર્ગે
આજરોજ રાજકોટ કલેકટર ઓફિસ ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ના આંગણવાડી વર્કરોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી અને અમુક માગણીઓ રજૂ કરી હતી. આંગણવાડી વર્કરોની માગણી અનુસાર કેન્દ્ર સરકારે 2018 પછી માનદવેતનમાં વધારો કરેલ નથી.હાલ હેલ્પરનું વેતન માત્ર 5500 રૂપિયા છે. તેમની…