- મહારાષ્ટ્ર
પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે સમગ્ર ભારતમાં મજબૂત લાગણીઓ: અજિત પવાર
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે જણાવ્યું હતું કે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે સમગ્ર દેશમાં મજબૂત લાગણી છે. પવારે કહ્યું હતું કે, ભારતીય સેના જમ્મુ અને કાશ્મીરમાં મંગળવારે થયેલા હુમલા માટે જવાબદાર વ્યક્તિઓ સામે નિર્ણાયક કાર્યવાહી…
- મનોરંજન
Phule Film Review: મનોરંજન માટે નહીં ઈતિહાસનું આ ચેપ્ટર જોવા માટે જોવા જેવી ફિલ્મ
ફિલ્મ જોવાનો એક મહત્વનો આશય મનોરંજન હોય છે અને હોવો પણ જોઈએ. ઘણી ફિલ્મો મનોરંજન સાથે અમુક સંદેશ આપી જાય છે તો આજકાલ ઐતિહાસિક ફિલ્મોને પણ મનોરંજક બનાવીને પિરસાય છે. જોકે આ બહાને પણ દર્શકો સુધી આપણે કંઈક જાણકારી પહોંચાડીએ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં પહલગામ ઘટના પર મહાયુતિમાં ‘શ્રેયવાદની લડાઈ’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પહલગામ આતંકવાદી હુમલાથી મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે શ્રેયવાદની લડાઈ ચાલુ થઈ ગઈ છે, દરેક પક્ષના નેતા પોતાના પક્ષના સભ્યો સાથે મળીને ફસાયેલા પ્રવાસીઓના બચાવ અને રાહત કાર્ય માટે સંકલન કરી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન…
- મનોરંજન
જ્યારે અમિતાભ બચ્ચને જયા બચ્ચન સાથે કામ ના કરવાનો નિર્ણય લીધો, કહ્યું કે…
બોલીવૂડના બેતાજ બાદશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ પોતાના ફિલ્મી કરિયરમાં એકથી ચઢિયાતી એક સુપરહિટ ફિલ્મો આપી છે. બિગ બીએ આ દરમિયાન અનેક ફિલ્મોમાં જયા બચ્ચન (Jaya Bachchan) સાથે કામ કર્યું અને એક સમય બાદ આ ફેમસ જોડી એક સાથે સ્ક્રીન…
- નેશનલ
ભારતની જવાબી કાર્યવાહીનો પાકિસ્તાનમાં ફફડાટ, એલઓસી પર સૈનિકો વધાર્યા, જવાનોને બંકરમાં રહેવા આદેશ
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર ભારતમાં આક્રોશ છે. તેમજ માંગ થઈ રહી છે કે સરકારે આતંકવાદ માટે જવાબદાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ હુમલો કરનારા આતંકવાદીઓ…
- આમચી મુંબઈ
મુંબઈના વેવ્ઝ કોન્ફરન્સમાં નવીનતા સાથે ટેકનોલોજીનો મહાસાગર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્ર સરકાર દ્વારા મુંબઈના બીકેસીમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટર ખાતે વૈશ્ર્વિક ઑડિયો-વિઝ્યુઅલ અને મનોરંજન ક્ષેત્ર માટેની ‘વેવ્સ 2025 કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પરિષદ મહારાષ્ટ્ર સરકારના સહકાર દ્વારા યોજાઈ રહી છે. પહેલીથી ચોથી મે, 2025…
- નેશનલ
ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ કરી પીએમ મોદી સાથે ફોન પર વાત, આ દેશના વડાઓએ પણ હુમલાની નિંદા કરી
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 ભારતીયોના મોત થયા છે. આ હુમલા બાદથી સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ છે. જ્યારે વિશ્વભરના દેશો પણ આતંકી હુમલાથી સ્તબ્ધ છે. આ દરમિયાન ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આજે વડા પ્રધાન…
- IPL 2025
રાજસ્થાને ફીલ્ડિંગ લીધી, બેંગલૂરુની પ્રથમ બૅટિંગઃ ટીનેજર વૈભવ ઇમ્પૅક્ટ પ્લેયરના લિસ્ટમાં
બેંગલૂરુઃ રાજસ્થાન રૉયલ્સ (RR)ના કાર્યવાહક સુકાની રિયાન પરાગે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. રજત પાટીદારના સુકાનમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ને પ્રથમ બૅટિંગ કરવાનું આમંત્રણ મળ્યું હતું અને બન્ને ટીમે જાહેર કરેલી પ્લેઇંગ-ઇલેવન મુજબ રાજસ્થાનની ટીમમાં માહીશ થીકશાનાના સ્થાને ફઝલહક…
- IPL 2025
`શામ કો પાર્ટી ઔર ગર્લફ્રેન્ડ…’: યુવરાજ સિંહે કેવી રીતે અભિષેક શર્માને લાઇન પર લાવી દીધો!
ચંડીગઢઃ આઇપીએલ (IPL)માં રમી ચૂકેલા ભારતીય ખેલાડીઓમાં થોડા જ દિવસ પહેલાં 141 રનની સર્વોચ્ચ ઇનિંગ્સનો વિક્રમ પોતાના નામે લખાવનાર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના ઓપનિંગ બૅટ્સમૅન અભિષેક શર્મા અને ગુજરાત ટાઇટન્સ (GT)ના કૅપ્ટન શુભમન ગિલને યુવરાજ સિંહ પંજાબ ક્રિકેટ અસોસિયેશનમાં તાલીમ (COACHING)…
- સુરત
સુમુલ ડેરીનો પશુપાલકો માટે મોટો નિર્ણય: પ્રતિ કિલો ફેટ રૂ. ૧૨૦ બોનસ ચૂકવાશે
સુરત: ઉનાળાની ઋતુમાં સુમુલ ડેરીએ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને ખુશીના સમાચાર આપ્યા છે. સુમુલ ડેરી દ્વારા દૂધના પ્રતિ કિલોગ્રામ ફેટ પર રૂ. ૧૨૦ બોનસ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર સુમુલ ડેરીના ડિરેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું…