- સ્પોર્ટસ
ફૂટબોલર પલંગ નીચે છુપાઈ ગયો, ધાડપાડુઓ તેની પત્ની-બાળકને ઉપાડી ગયા!
ક્વિટો (ઇક્વાડોર): ઇક્વાડોરના 26 વર્ષીય ફૂટબૉલ ખેલાડી જૅક્સન રૉડ્રિગેઝનું અપહરણ કરવાના આશયથી અથવા તેના પર હુમલો કરવાના ઇરાદાથી કેટલાક ધાડપાડુઓએ મંગળવારે મધરાત બાદ ત્રણ વાગ્યે જૅક્સનના ઘરમાં ધાડ પાડી હતી જે દરમ્યાન જૅક્સન તો તેમના હાથમાં નહોતો, પરંતુ ચોરની ટોળકીએ…
- મહારાષ્ટ્ર
શરદ પવારે પહલગામ હુમલામાં માર્યા ગયેલા બે પુણેના રહેવાસીઓના પરિવારજનોને મળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)પુણે: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે ગુરુવારે પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પુણેના રહેવાસીઓ સંતોષ જગદાળે અને કૌસ્તુભ ગણબોટેના ઘરે જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પવારે બંને મૃતકોના પરિવારના સભ્યોને પણ મળ્યા અને શોક વ્યક્ત કર્યો હતો. જગદાળે…
- રાશિફળ
આ છે સૂર્યદેવની પ્રિય રાશિઓ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. સૂર્યનો આત્મા, અધિકાર, સન્માનનો કારક માનવામાં આવ્યો છે અને અનેક મહત્ત્વના ગ્રહો તેની આસપાસમાં ફરે છે. પરંતુ શું તમને ખબર છે કે સૂર્યની કેટલીક પ્રિય રાશિઓ છે? જી હા, સૂર્યદેવની પણ કેટલી…
- રાશિફળ
આજનું રાશિફળ (23-04-25): આજે આ પાંચ રાશિના જાતકોને થઈ શકે છે કોઈ મોટો ફાયદો, જોઈ લો તમારી રાશિ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારના કોઈ સભ્યના લગ્નમાં આવી રહેલી સમયસ્યા દૂર કરશે. કામના સ્થળે કોઈ પુરસ્કાર મળી શકે છે. પરિવારમાં પાર્ટીનું આયોજન થઈ શકે છે. પિતાજી સાથે કોઈ કામને લઈને ચર્ચા વિચારણા કરશો. આજા સાસરિયામાં કોઈ વ્યક્તિ…
- આમચી મુંબઈ
યુ-ટર્નઃ મહારાષ્ટ્રમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ‘ફરજિયાત’ કરવાના નિર્ણય પર સ્ટે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિપક્ષોના વિરોધ વચ્ચે રાજ્યમાં મરાઠી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં પહેલા ધોરણથી પાંચમા ધોરણ સુધી હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત કરવાના નિર્ણય પર મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્ટે મૂકવામાં આવે છે, એમ રાજ્યના સ્કૂલ શિક્ષણ ખાતાના પ્રધાન દાદા ભૂસેએ…
- નેશનલ
પહેલગામ આંતકવાદી હુમલોઃ પર્યટકો અને શ્રદ્ધાળુઓ કેમ આંતકવાદીઓના નિશાના પર?
મંગળવારનો દિવસ ભારત માટે અમંગળ સાબિત થયો હતો. કાશ્મીરના પહેલગામ ખાતે આંતકવાદીઓએ પોતાની મેલી મુરાદ પૂરી કરતાં નિર્દોષ પર્યટકોને નિશાનો બનાવ્યો હતો. ત્યારે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે કે આખરે આંતકવાદીઓ પર્યટકોને કેમ નિશાનો બનાવે છે અને આ પાછળની…
- નેશનલ
યુપીમાં સરકારે વહીવટીતંત્રમાં કર્યો મોટો ફેરફારઃ 33 IAS અધિકારીની બદલી કરી
લખનઉઃ ઉત્તર પ્રદેશ સરકારે વહીવટીતંત્રમાં મોટો ફેરફાર કરતા 11 જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને ત્રણ આઈપીએસ અધિકારી સહિત 33 આઈએએસ અધિકારીઓની બદલી કરી નાખી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. જે લોકોની બદલી કરવામાં આવી છે તેમાં માહિતી નિર્દેશક શિશિરનો સમાવેશ થાય છે,…
- સ્પોર્ટસ
ભારતીયોના ઇંગ્લૅન્ડ-પ્રવાસમાં મિડલ-ઑર્ડરના બે સ્થાન માટે છ દાવેદાર, જાણી લો કોણ-કોણ…
નવી દિલ્હીઃ આઇપીએલ પચીસમી મેએ પૂરી થશે ત્યાર બાદ જૂનમાં ભારતીય ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય મૅચોની સફર શરૂ થશે જેમાં આઇપીએલમાં જ ચમકી રહેલા કેટલાક યુવા અને અમુક પીઢ ખેલાડીઓને રમવાનો મોકો મળી શકે. વાત એવી છે કે 20મી જૂને ઇંગ્લૅન્ડ (ENGLAND)માં…