- નેશનલ
શું ઓડ-ઇવન સિસ્ટમ ક્યારેય સફળ રહી છે? સુપ્રીમ કોર્ટે ખખડાવતા દિલ્હીના પ્રધાને આપી આ પ્રતિક્રિયા
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં વર્ષોજૂની પર્યાવરણની સમસ્યાએ માથું ઉચક્યું છે ત્યારે પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે ઓડ-ઇવન નિયમ મામલે આજે સુપ્રીમ કોર્ટની ફટકાર સામે પ્રતિક્રિયા આપી હતી. પર્યાવરણ પ્રધાને જણાવ્યું છે કે ઓડ-ઇવન નિયમોને લાગુ કરતા પહેલા તેઓ સુપ્રીમ કોર્ટના…
- નેશનલ
એમપીમાં કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલની કારને નડ્યો અકસ્માત, બાઈકસવારનું મોત
છિંદવાડાઃ મધ્ય પ્રદેશ (એમપી)માં વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. છિંદવાડાથી નરસિંહપુર જઈ રહેલા કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલ ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. કેન્દ્રીય પ્રધાનની કાર એકાએક રસ્તા પરથી નીચે ઉતરી જવાને કારણે અકસ્માત થયો હતો. બાઈકચાલકને…
- સ્પેશિયલ ફિચર્સ
આખરે કોણ છે એ વ્યક્તિ કે જે અંબાણીની પત્ની, દીકરી અને વહુ સાથે ફોટોમાં જોવા મળે છે?
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને એમના પરિવારની મહિલા મંડળની વાત કરીએ તો નીતા અંબાણી, ઈશા અંબાણી, શ્લોકા અંબાણી અને રાધિકા મર્ચન્ટ દર થોડાક સમયે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી હોય છે. પરંતુ આ વખતે ફોર અ ચેન્જ અંબાણી પરિવારની આ લેડીઝ…
- IPL 2024
સેમીફાઇનલ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટી ભેટ, ICC પ્લેયર ઓફ ધ મંથ માટે આ ખેલાડીના નામની થઇ જાહેરાત..
વર્લ્ડ કપ-2023માં ભારતીય ક્રિકેટ ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. વર્લ્ડ કપ શરૂ થયા બાદ અત્યાર સુધીની તમામ મેચમાં ભારત જીત્યું છે, પરિણામે પોઇન્ટ ટેબલ પર ભારતીય ક્રિકેટ ટીમે ટોપ પર પહોંચીને સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ વચ્ચે…
- નેશનલ
જ્ઞાનવાપી સર્વેમાં મૂર્તિઓ, ચિહ્નો અને…..આ બધા પ્રતિકો મળ્યા
વારાણસી: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમે સતત 93 દિવસથી જ્ઞાનવાપી પરિસરનો વૈજ્ઞાનિક સર્વે કર્યો હતો. હવે તેનો રિપોર્ટ 17 નવેમ્બરના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અગાઉ જિલ્લા ન્યાયાધીશ દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર એએસઆઈએ કરેલા સર્વેમાં કેટલીક મૂર્તિઓ, કલાકૃતિઓ, આકૃતિઓ, ચિહ્નો…
- સ્પેશિયલ ફિચર્સ
મોર્નિંગ વોક દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
દિવાળી પહેલા મુંબઇ, દિલ્હી NCRમાં પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની રહી છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો સલાહ આપે છે કે ગંભીર પ્રદૂષણના સમયે લોકોએ ઘરની બહાર ન નીકળવાને પ્રાથમિકતા આપવી જોઈએ. જોકે, વહેલી સવારના મોર્નિંગ વોક માટે જતા લોકોએ પણ સાવચેતી રાખવી…
- નેશનલ
આવતીકાલે નકસલગ્રસ્ત રાજ્યમાં પહેલા તબક્કાનું થશે મતદાન
રાયપુરઃ છત્તીસગઢમાં નક્સલ પ્રભાવિત બસ્તર વિભાગની ૨૦ બેઠક માટે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આવતીકાલે મતદાન થશે. મતદાનની વ્યવસ્થામાં ૨૫,૨૪૯ કર્મચારીને તહેનાત કરવામાં આવ્યા હોવાનું ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર મોહલા-માનપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકલ, કોંડાગાંવ, નારાયણપુર, દંતેવાડા,…
- મનોરંજન
ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ રસિયાઓ માટે મહત્ત્વના સમાચાર, થશે આ તારીખથી શરુ
નવી દિલ્હીઃ ફિલ્મી રસિયાઓ માટે મહત્ત્વના સમાચાર છે કે આગામી દિવસોમાં ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (આઈએફએફઆઈ)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. 20 નવેમ્બરથી 28મી નવેમ્બર સુધી ચાલનારા 54માં ફિલ્મ મહોત્સવમાં દેશ અને વિદેશની અનેક ફિલ્મોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે,…
- આમચી મુંબઈ
‘છેતરપિંડી’ની નગરી?: 5 વર્ષમાં નોંધાયા આટલા કરોડો રુપિયાના કેસ
મુંબઈઃ મુંબઈને દેશનું આર્થિક પાટનગર કહેવામાં આવે છે, પરંતુ વધી રહેલા છેતરપિંડીના કેસને કારણે મુંબઈ પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે. મુંબઈમાં છેલ્લા સાડા પાંચ વર્ષમાં ૫૯,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ નોંધાયા છે, તેમાંથી માંડ ચાર ટકા કેસમાં જ…
- આમચી મુંબઈ
મુંબઈગરા કરતાં પ્રોજેક્ટ મહત્વના છે કે? Bombay Highcourtએ કેમ આવો સવાલ કર્યો…
મુંબઈઃ મુંબઈમાં સતત વધી રહેલી પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં લઈને મુંબઈ હાઈકોર્ટ દ્વારા ચાલી રહેલાં મોટા મોટા કન્સ્ટ્રક્શનના કામકાજને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારી અને પ્રાઈવેટ પ્રોજેક્ટ, હવા પ્રદૂષિત કરનારા પ્રોજેક્ટ પણ આગામી થોડાક દિવસ સુધી બંધ…