- નેશનલ
એથિક્સ કમિટીના 6 સભ્યો મહુઆ મોઇત્રાને બરતરફ કરવાના મતમાં, સ્પીકર ઓમ બિરલા લેશે અંતિમ નિર્ણય
લોકસભાની એથિક્સ કમિટીમાં આજે પ્રસ્તાવ પાસ કરવા માટે ફાઇનલ મીટિંગ મળી હતી. જે ફક્ત 5 મિનિટની અંદર પૂરી થઇ ગઇ હતી. ભાજપ સાંસદ વિનોદકુમાર સોનકરની અધ્યક્ષતાવાળી આ બેઠકમાં કોઇ પ્રકારની ચર્ચા વગર 500 પાનાના રિપોર્ટ માટે પેનલમાં વોટિંગ કરાયું જેમાં…
- નેશનલ
તેલંગણામાં પ્રચાર વખતે આ નેતા પડી ગયા. પ્રશાસન આવી ગયું હરકતમાં
હૈદરાબાદઃ તેલંગાણામાં શાસક પક્ષ બીઆરએસના કાર્યકારી પ્રમુખ કે.ટી. રામા રાવ ગુરુવારે નિઝામાબાદ જિલ્લાના આર્મૂર શહેરમાં રોડ-શો દરમિયાન ડ્રાઇવરે અચાનક બ્રેક મારતા ખુલ્લા વાહનમાંથી નીચે પડી ગયા હતા, તેનાથી પ્રશાસન પણ હરકતમાં આવી ગયું હતું. તેલંગણાના પ્રધાન રામા રાવ અને બીઆરએસ…
- આમચી મુંબઈ
કાર્તીકી એકાદશીની પૂજા મનોજ જરાંગેના હાથે કરાવો: મરાઠા સમાજની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાર્તીકી એકાદશીના દિવસે પંઢરપુરના વિઠ્ઠલમંદિરમાં શાસકીય પૂજા નાયબ મુખ્ય પ્રધાનને બદલે મનોજ જરાંગેના હસ્તે સપત્ની કરાવવી એવી માગણી મરાઠા ક્રાંતી મોરચા દ્વારા કરવામાં આવી છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પંઢરપુરની શાસકીય પૂજામાં હાજરી આપશે એવું કહેવાઈ…
- ઇન્ટરનેશનલ
કતારમાં 8 ભારતીયોને ફાંસી અંગે એક્શનમાં આવી ભારત સરકાર, લીધું આ પગલું
કતારમાં આઠ ભારતીયોને અપાયેલી મોતની સજા મામલે આખરે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ કેસમાં ભારત સરકાર દ્વારા આગળ અપીલ કરવામાં આવી છે. જો કે આ નિર્ણય ગોપનીય છે આથી તેને જાહેર કરી શકાશે નહિ.…
- સ્પોર્ટસ
વિજય હઝારે ટ્રોફીઃ કાર્તિકનું નસીબ ચમક્યું, તમિલનાડુ ક્રિકેટ ટીમે બનાવ્યો કેપ્ટન
ચેન્નઇઃ ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકનું નસીબ ચમક્યું હતું. ભારતીય વિકેટકીપર બેટ્સમેનને 2023માં યોજાનારી વિજય હઝારે ટ્રોફી માટે તમિલનાડુ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. 50 ઓવરની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ 23 નવેમ્બર, ગુરુવારથી શરૂ થશે અને ફાઇનલ…
- આપણું ગુજરાત
ગુજરાત હાઇકોર્ટે કેજરીવાલની અરજી ફગાવી, જાણો શું છે મામલો?
અમદાવાદ: પીએમ મોદીના ડિગ્રી વિવાદને પગલે કોર્ટ કાર્યવાહીથી બચવા કેજરીવાલે કરેલા દરેક પ્રયત્નો એળે જઇ રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ બિરેન વૈષ્ણવે કેજરીવાલની રિવ્યુ પિટીશન ફગાવીને જૂનો ઓર્ડર યથાવત રાખવા હુકમ કર્યો છે. એપ્રિલ 2016માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને દિલ્હીના મુખ્યપ્રધાન…
- નેશનલ
‘આ મારી મૂર્ખામીને કારણે બન્યો હતો મુખ્યપ્રધાન…’ નીતિશકુમાર હવે કોના પર ભડક્યા?
બિહારમાં ગુરૂવારે વિધાનસભામાં જાતિગત સરવે અને અનામતના પ્રશ્નો પર ચર્ચા થઇ. ચર્ચા દરમિયાન બિહારના સીએમ નીતિશકુમાર અને પૂર્વ સીએમ જીતનરામ માંઝી વચ્ચે ચકમક ઝરી અને ઉગ્ર બોલાચાલી થઇ. સીએમ નીતિશકુમાર એટલા ક્રોધિત થઇ ગયા કે તેમણે એવું કહી દીધું કે…
- આમચી મુંબઈ
એસી લોકલ પર પથ્થર મારાનારા અંતે પકડાયા
થાણે: મધ્ય રેલવેમાં તાજેતરમાં એસી લોકલ પર પથ્થર મારવાના હિંસક બનાવમાં બે જણની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ટ્રેનમાં મુસાફરી કરનારાની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ ઊભા થયા છે. મધ્ય રેલવેમાં ટિટવાલાથી સીએસએમટી જતી એસી લોકલ ટ્રેન પર પથ્થરમારો કરવાની ઘટના…
- આપણું ગુજરાત
સુરતમાં બ્રિજની અંદર બસ ફસાવાના વાઇરલ વીડિયોનું આ છે સત્ય! મીડિયા સહિત તમામ થાપ ખાઇ ગયા…
એક કથિત ‘જાગૃત’ નાગરિકે બસનો વીડિયો સો. મીડિયામાં વાઇરલ કર્યો, અને ગુજરાતી મીડિયા સહિત ભલભલા નેતાઓ થાપ ખાઇ ગયા! બેજવાબદારીપૂર્વકના પત્રકારત્વનું વરવું ઉદાહરણ.. સોશિયલ મીડિયા પર તાજેતરમાં સુરતનો એક વીડિયો ખૂબ જ વાઇરલ થયો હતો જેમાં એક બ્રિજ પર એસટી…
- ઇન્ટરનેશનલ
હમાસનો ખાત્મો બોલાવ્યા બાદ ગાઝાના રહેવાસીઓનું ઇઝરાયલ શું કરશે?
ગાઝા પટ્ટીમાંથી હમાસનું અસ્તિત્વ કાયમ માટે નાબૂદ કરવા ઇઝરાયલ ગાઝામાં સતત હુમલા કરી રહ્યું છે. હમાસના અનેક આતંકીઓ અને યુદ્ધના ઠેકાણાને તેણે ખતમ કરી દીધું છે. જો કે ગાઝામાં આતંકીઓ ત્યાંની સ્થાનિક પ્રજાની વચ્ચે વસેલા છે. આતંકવાદીઓ ઇઝરાયલના હુમલાથી બચવા…