- નેશનલ
તો શું હવે અલીગઢના નામને બદલે આ નામ રાખવામાં આવશે…
અલીગઢ: અલીગઢ શહેર ભારતના પ્રખ્યાત શહેરોમાંનું એક છે. ઉત્તર પ્રદેશમાં અનેક શહેરોના નામ બદલાયા બાદ હવે અલીગઢનું નામ બદલવાની ચર્ચાઓ તેજ થઈ રહી છે. સોમવારે અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને સર્વસંમતિથી અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. અલીગઢ શહેરનો…
35ના થયા રાઘવ ચડ્ઢા, પરિણીતીએ ખાસ નોટ શેર કરી ‘રાગાઇ’ને કર્યું વિશ
આમ આદમી પાર્ટી નેતા રાઘવ ચડ્ઢા આજે તેમનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના બેટરહાફ પરિણીતી ચોપરાએ તેમને સોશિયલ મીડિયા પર ખાસ અંદાજમાં વિશ કર્યું હતું. આ પોસ્ટ ખૂબ જ વાઇરલ થઇ રહી છે. એક,બે,ત્રણ નહિ કુલ સાત તસવીરો પરિણીતીએ…
- આમચી મુંબઈ
હવે શિંદે જૂથમાં ડખો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનામાં રહેલા આંતરિક વિખવાદને કારણે ભાગલા પડ્યા અને શિંદે જૂથ અલગ થયું હતું, પરંતુ હવે શિંદે જૂથમાં નેતાઓમાં આંતરિક ડખા થઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. શિંદે જૂથના બે ટોચના નેતાઓ વચ્ચે શનિવારે વિખવાદ હોવાનું બહાર…
- મનોરંજન
બોલિવૂડમાં દિવાળીની ઝલક દેખાડતી આઇકોનિક ફિલ્મો
દિવાળી એટલે દેશમાં નાના-મોટા, ગરીબ-તવંગર, બધા લોકો દ્વારા વ્યાપકપણે ઉજવવામાં આવતો તહેવાર. પ્રકાશના આ તહેવારને દર્શાવવામાં બોલિવૂડ પણ પાછળ નથી. બોલિવૂડ દરેક તહેવાર સાથે જોડાણ ધરાવે છે. ગીતો અને દ્રશ્યોમાં ભવ્ય પરંપરાગત સમૂહો, ભવ્ય સેટ, અદભૂત ફટાકડા અને માટીના દીવાઓ…
- આપણું ગુજરાત
સુરત રેલવે સ્ટેશન પર દુર્ઘટના બાદ ગૃહપ્રધાને યોજી બેઠક, રેલવે રાજ્યપ્રધાને હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો સાથે કરી મુલાકાત
સુરત: સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ટ્રેન પકડવા માટે ભાગદોડ મચી જતા અનેક મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ, ગૂંગળામણનો અનુભવ થતા ઢળી પડ્યા હતા. એક પેસેન્જરનું મોત પણ થયું હતું. ઘટનાના અહેવાલો તરત…
- આમચી મુંબઈ
ચંદ્રકાંત પાટીલ પર શાહી ફેંક કરનારને તડીપારની નોટિસ
સોલાપુર: સોલાપુરના પાલક પ્રધાન ચંદ્રકાંત પાટીલનું અપમાન કરનાર ભીમ આર્મીના શહેર પ્રમુખને પોલીસે સોલાપુર અને ધારાશિવ જિલ્લામાં પ્રવેશ કરવા પર બંધી અંગે નોટિસ જારી કરી છે. ૨૦૨૩ના ૧૫ ઓક્ટોબરે સાત રસ્તા પર સરકારી આરામ ગૃહમાં ભારે પોલીસની હાજરી હોવા છતાં…
- આપણું ગુજરાત
સુરતમાં રેલવે સ્ટેશન પર ધક્કામુક્કી મુદ્દે કૉંગ્રેસે રેલવે તંત્રની કરી આકરી ટીકા
સુરત રેલ્વે સ્ટેશન પર તાપી ગંગા ટ્રેન પ્લેટફોર્મ નંબર ચાર પર થયેલી સવારે ભાગદોડના કારણે એક યાત્રીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું જેના માટે રેલ્વે તંત્રની બેદરકારી જવાબદાર હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
સાત મિનીટમાં ગુરુગ્રામથી દિલ્હી આ કંપની શરૂ કરશે એર ટેક્સી…
નવી દિલ્હી: ભારત અત્યારે દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યો છે. તે જ રીતે દેશની પરિવહન વ્યવસ્થા પણ ઝડપથી બદલાઈ રહી છે, સારી પરિવહન સુવિધાઓને ધ્યાનમાં રાખીને ઝડપી ટ્રેન, સસ્તી ફ્લાઈટ્સ, રેપિડ-મેટ્રોની સાથે હવે દેશની પ્રથમ એર ટેક્સી સેવા શરૂ કરવાની…
- નેશનલ
આ વર્ષે વડા પ્રધાન દિવાળી અહી ઉજવશે…
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે. પીએમ મોદી દિવાળીના અવસર પર જમ્મુ-કાશ્મીરના અખનૂર સ્થિત જોરિયનમાં ભારતીય સેનાની 191 બ્રિગેડ સાથે દિવાળી ઉજવશે. આ ઉપરાત તેઓ દિવાળી પર BSF જવાનોને પણ મળશે. જો કે તેનું…