- નેશનલ
કાશ્મીરમાં કટ્ટરવાદ અને આતંકવાદ ફેલાવનાર બે આરોપીઓ સામે…
શ્રીનગર: રાષ્ટ્રીય તપાસ એજન્સીએ હિંસા અને આતંક દ્વારા જમ્મુ અને કાશ્મીરની શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના ષડયંત્રના કેસમાં એક પાકિસ્તાની નાગરિક સહિત બે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટ કરાયેલા આરોપીઓની ઓળખ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના ઉબેદ…
- સ્પેશિયલ ફિચર્સ
હવે આવી દૂધ અને ચોકલેટવાળી મેગી, જોઇને કાયમ માટે મેગી ખાવાનું છોડી દેશો
સોશિયલ મીડિયા પર જાતજાતના ફૂડ એક્સપીરીમેન્ટ્સ થતા હોય છે. સૌથી વધુ પ્રયોગો કદાચ મેગી અને પાણીપુરી સાથે થાય છે. કેટલાક વીડિયો તો ખરેખર એવા હોય છે જેને જોઇને એમ થાય કે અરે, આ શું જોઇ લીધું? અમુક વાનગીઓ પ્રત્યે લોકોને…
- ઇન્ટરનેશનલ
દીકરીના લગ્નમાં પાતળા દેખાવા લીધી દવા, પેટની ગંભીર બીમારીથી મહિલા મોતને ભેટી
સતત પાતળા દેખાવાની ઘેલછા કઇ રીતે મોત સુધી દોરી જાય છે તે બતાવતો એક કિસ્સો ઓસ્ટ્રેલિયામાંથી સામે આવ્યો છે જેમાં પાતળા દેખાવા માટે લીધેલી એક દવાને કારણે એક મહિલાને તેની જીંદગીથી હાથ ધોઇ બેઠી હતી. આ મહિલા તેની દીકરીના લગ્નમાં…
- નેશનલ
કાશ્મીર ગાઝા નથી, પણ સ્થિતિ બદલાવા માટે શ્રેય આપીશ પીએમ મોદીને: કોણે કહ્યું?
નવી દિલ્હી: હાલમાં ગાઝા અને હમાસમાં યુદ્ધ ચાલી રહ્યું છે પરંતુ આવી જ સ્થિતિ ભારતના કાશ્મીરમાં થઇ શકતી હતી પરંતુ અત્યારે કાશ્મીરમાં શાંતિ છે. અને આ વિશે જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદે કાશ્મીર વિશે ટિપ્પણી કરી તેમજ પીએમ…
- આમચી મુંબઈ
ભારતના નહીં પણ આ દેશના નાગરિક છે સુબ્રત રોયના પરિવારજનો
મુંબઇઃ સહારા ચીફ સુબ્રત રોય દેશના સૌથી મોટા બિઝનેસમેનમાંથી એક હતા. તેઓ સહારા ઈન્ડિયા પરિવારની સ્થાપના કરીને ખૂબ પ્રખ્યાત બન્યા હતા પરંતુ રોકાણકારોના પૈસા પરત ન કરવાને કારણે તેઓ કાનૂની વિવાદોમાં ફસાઈ ગયા હતા અને તેમને જેલમાં જવું પડ્યું હતું.…
- નેશનલ
એમપી-છત્તીસગઢમાં કૌભાંડના મુદ્દાઓની ચૂંટણી પર કેટલી અસર પડશે?
રાયપુરઃ છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાની 70 બેઠકો તથા મધ્યપ્રદેશમાં તમામ 230 બેઠક માટે 17 નવેમ્બરે મતદાન યોજાનાર છે. બંને રાજ્યોમાં ચૂંટણી પ્રચારના પડઘમ આજે સાંજ સુધીમાં શાંત થઇ જશે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા…
- સ્પેશિયલ ફિચર્સ
આ ઝેરી સાપ કોબ્રાને ગળી ગયો….
મંડલા: મંડલા જિલ્લાના હિરડેનગર ગામમાં દુર્લભ પ્રજાતિનો સાપ જોવા મળ્યો હતો. સાપ જોઇને સ્થાનિકો ગભરાઇ ગયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દુર્લભ પ્રજાતિના આ સાપ કોબ્રાને પણ ગળી ગયો હતો. આ ઘટના જોયા બાદ ગામ લોકોએ સાપ પકડનારને બોલાવ્યા…
- સ્પેશિયલ ફિચર્સ
આટલા લાખમાં વેચાયું ટાઇટેનિક જહાજની હોટલનું મેનુકાર્ડ, મુસાફરો માટે પીરસાઇ હતી આવી વાનગીઓ!
એટલાન્ટિક મહાસાગરમાં વર્ષ 1912માં ડૂબેલા ટાઇટેનિક જહાજની ઘટના સૌકોઇને યાદ હશે. આ જહાજનો કાટમાળ આટલા બધા વર્ષો બાદ હજુ પણ દરિયાના પેટાળમાં પડી રહ્યો છે. આ કાટમાળને પેટાળમાંથી બહાર કાઢવાના અનેક પ્રયત્નો બાદ પણ સતત નિષ્ફળતા જ હાથ લાગી છે.…
- નેશનલ
પીએમ મોદીની ‘મૂર્ખોના સરદાર’ વાળી ટિપ્પણી પર અશોક ગહેલોતે શું કહ્યું?
જયપુર: કોંગ્રેસ નેતા અશોક ગહેલોતે પીએમ મોદીના ‘મૂર્ખોના સરદાર’ વાળા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે પીએમની આ ટિપ્પણી ‘અત્યંત દુર્ભાગ્યપૂર્ણ’ છે. વડા પ્રધાનના પદની એક ગરિમા હોય છે. પરંતુ જો આવા પદ રહેલા લોકો આ પ્રકારની…
- નેશનલ
યુપીમાં બીગ બી સહિતના સિતારાઓનો જમાવડો કરાવ્યો હતો સુબ્રતો રૉયે
રાજકારણમાં મંદિર અને મંડળ પંચની વાતો ચાલતી હતી તે સમયે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક વ્યક્તિએ રંગબેરંગી પાર્ટીઓનું આયોજન કરવાનું શરૂ કર્યું, જેમાં મુંબઈથી ફિલ્મ સ્ટાર્સના આવવા લાગ્યા. ઉત્તર પ્રદેશના તત્કાની મુખ્ય પ્રધાન વીર બહાદુર સિંહના વિશ્વાસુ ગણાતા અને ગોરખપુરના…