- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં કાર્તિકી એકાદશીના દિવસે આ મંદિર 24 કલાક ખુલ્લું રહેશે
મુંબઈઃ ૨૩ નવેમ્બરે કાર્તિકી એકાદશી માટે વધુમાં વધુ ભક્તોને વિઠોબાના દર્શનનો લાભ મળે તે માટે પંઢરપુર મંદિર ૨૪ કલાક દર્શન માટે ખુલ્લું રહેશે, તેથી કતારમાં ઊભા રહીને દર્શન કરવાની ભક્તોને નોબત આવશે નહીં, એવો પ્રશાસને દાવો કર્યો હતો. અષાઢી અને…
- આમચી મુંબઈ
એલર્ટઃ રોજ ત્રણથી ચાર મુંબઈગરા આ છેતરપિંડીના બને છે શિકાર
મુંબઈઃ છેલ્લા અનેક વર્ષોથી ભારતમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મારફત ખરીદી કરવાનું પ્રમાણ વધ્યું છે, જ્યારે પૈસા ચૂકવણી માટે તેનું ચલણ પણ વધ્યું છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ચલણમાં વધારાની સાથે ડિજિટલ મનીની લૂંટ મુદ્દે અનેક ગુનામાં વધારો થયો છે.…
- IPL 2024
ભારતને જીતાડ્યા પછી ‘સ્ટારબોલરે’ શું આપ્યું હતું નિવેદન, ખબર છે?
મુંબઇઃ ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે પડકારજનક સ્કોર કર્યા પછી પણ મેચ વિનર તરીકે મહોમ્મદ શમી ઊભરી આવ્યો હતો, જેમાં સાત વિકેટ લઈને વર્લ્ડ કપની વન-ડે મેચમાં સૌથી ઝડપી વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો, ત્યારબાદ…
- IPL 2024
ઇન્ટરનેશનલ પોપસ્ટાર દુઆ લીપા વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં પર્ફોમ કરે તેવી અટકળો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ફાઇનલની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં ઇન્ટરનેશનલ પોપસ્ટાર દુઆ લીપા પર્ફોર્મ કરશે, જો કે આ અંગે ICC/BCCI તરફથી કોઇ સત્તાવાર…
- આમચી મુંબઈ
ફેરિયાઓ સામે ફરિયાદ વધી, સાત મહિનામાં આટલા લોકો સામે કાર્યવાહી
મુંબઈ: રેલવે સ્ટેશનના પરિસરમાં ગેરકાયદે ફેરિયાઓની વધતી અવરજવર તથા પ્રવાસીઓને થનારી કનડગતને ધ્યાનમાં રાખીને આરપીએફ દ્વારા ફેરિયાઓ વિરુદ્ધ વિશેષ ઝૂંબેશ હાથ ધરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મધ્ય રેલવે આરપીએફ એન્ટિ-હૉકર સ્કોવડ દ્વારા એપ્રિલથી ઑક્ટોબરના સાત મહિનાના સમયગાળા દરમિયાન…
- ઇન્ટરનેશનલ
”હજુ પણ તે એક તાનાશાહ..” જો બાઇડન-શી જિનપિંગની મુલાકાત બાદ પણ ‘કોલ્ડવોર’ યથાવત?
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે લગભગ ચાર કલાક સુધી બેઠક ચાલી. મુલાકાત દરમિયાન બંને એકદમ સકારાત્મક રીતે અલગ અલગ મુદ્દાઓ પર વાતચીત કરતા જોવા મળ્યા હતા, જો કે મુલાકાત પૂર્ણ થયા બાદના થોડા…
- નેશનલ
વિધાનસભાની ચૂંટણી: અમે સૌ સાથે છીએ અને સાથે રહીશું, રાહુલ ગાંધીએ શા માટે કરી સ્પષ્ટતા?
જયપુરઃ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ધીમે ધીમે રાજ્યમાં કોંગ્રેસનું ચિત્ર બદલાતું જાય છે. આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીની ચૂંટણી રેલીઓ પહેલા પાર્ટીના ટોચના નેતાઓમાં એકતા જોવા મળી હતી. જ્યારે જયપુર એરપોર્ટ પર મુખ્ય પ્રધાન…
- નેશનલ
સેનાએ ઉરીમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા…
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સુરક્ષા દળોએ આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યો હતો. તેમજ હાલમાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે…
- સ્પોર્ટસ
સ્વિગી પર ખાવાનું મગાવનાર X યુઝરની પોસ્ટ પર કુલદીપ યાદવનું રિએક્શન વાયરલ..
પોતાના સ્વિગી ઓર્ડરનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા સાઇટ X પર શેર કરનાર એક યુઝરે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી કુલદીપને ટેગ કર્યો હતો, જેના પર કુલદીપે આપેલો જવાબ ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર જેટલા ઝઘડા અને બબાલો થાય…
- ઇન્ટરનેશનલ
ઐશ્વર્યા વિશે એલફેલ બોલનારા આ ક્રિકેટરને આખરે માગવી પડી માફી
જ્યારથી પાકિસ્તાનની ટીમની વર્લ્ડ કપ-2023માંથી એક્ઝિટ થઇ છે ત્યારથી પાકિસ્તાની ટીમના ખેલાડીઓના પ્રદર્શનની ભારે ટીકા થઇ રહી છે. પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે વર્લ્ડ કપમાં ટીમના ફ્લોપ શો અંગે વાત કરતી વખતે અભિનેત્રી ઐશ્વર્યા રાયનું ઉદાહરણ આપ્યું હતું, જેને લઇને…