- મહારાષ્ટ્ર
માર્ગ અકસ્માતમાં યુવકનું મૃત્યુ: પરિવારને ૩૧.૩૪ લાખનું વળતર
થાણે: થાણેની મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ (એમએસીટી)એ ૨૦૧૯માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૧૮ વર્ષના યુવકના પરિવારને ૩૧.૩૪ લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો હતો. ટ્રિબ્યુનલે ટ્રકના માલિક શક્તિવેલ એ. કુંદર અને વીમા કંપની ચોલામંડલમ એમએસ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિ.ને અરજી…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં જોવા મળ્યા ચાર શંકાસ્પદ યુવાન , સેનાએ કઠુઆ રાજૌરી અને પૂંછ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો જમ્મુ અને કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખી રહ્યા છે. કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું…
- સ્પેશિયલ ફિચર્સ
એક મહિના સુધી 8થી 10 કલાક દોઢ ટનનું એસી ચલાવશો તો કેટલું આવશે ઈલેક્ટ્રિસિટી બિલ? જાણો આખું ગણિત…
હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને પંખા કે એસી વિના એક મિનીટ પણ રહેવાનું અઘરું થઈ પડ્યું છે. કાળઝાળ ગરમીમાં એસી અને પંખા શરીરને ભલે ઠંડક આપે છે, ખિસ્સા પર આ ઠંડક ખૂબ જ ભારે પડી શકે છે. આજે…
- સ્પોર્ટસ
હાર્દિક-કૃણાલના મમ્મીએ અસંખ્ય ગૌ માતાને રસ-રોટલીનું જમણ પીરસ્યું
વડોદરાઃ ભારતને ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી અપાવનાર, ટીમ ઇન્ડિયાને અનેક મૅચોમાં વિજય અપાવનાર અને હાલમાં દમદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી મુંબઈ ઇન્ડિયન્સને તળિયેથી બહાર લાવીને ટોચના સ્થાનોમાં પહોંચાડનાર હાર્દિક પંડ્યા (Hardik Pandya) તેમ જ આઇપીએલમાં બેંગલૂરુની ટીમ વતી રમતા સ્ટાર-ઑલરાઉન્ડર…
- મહારાષ્ટ્ર
પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે સમગ્ર ભારતમાં મજબૂત લાગણીઓ: અજિત પવાર
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે જણાવ્યું હતું કે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે સમગ્ર દેશમાં મજબૂત લાગણી છે. પવારે કહ્યું હતું કે, ભારતીય સેના જમ્મુ અને કાશ્મીરમાં મંગળવારે થયેલા હુમલા માટે જવાબદાર વ્યક્તિઓ સામે નિર્ણાયક કાર્યવાહી…
- મનોરંજન
Phule Film Review: મનોરંજન માટે નહીં ઈતિહાસનું આ ચેપ્ટર જોવા માટે જોવા જેવી ફિલ્મ
ફિલ્મ જોવાનો એક મહત્વનો આશય મનોરંજન હોય છે અને હોવો પણ જોઈએ. ઘણી ફિલ્મો મનોરંજન સાથે અમુક સંદેશ આપી જાય છે તો આજકાલ ઐતિહાસિક ફિલ્મોને પણ મનોરંજક બનાવીને પિરસાય છે. જોકે આ બહાને પણ દર્શકો સુધી આપણે કંઈક જાણકારી પહોંચાડીએ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં પહલગામ ઘટના પર મહાયુતિમાં ‘શ્રેયવાદની લડાઈ’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પહલગામ આતંકવાદી હુમલાથી મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે શ્રેયવાદની લડાઈ ચાલુ થઈ ગઈ છે, દરેક પક્ષના નેતા પોતાના પક્ષના સભ્યો સાથે મળીને ફસાયેલા પ્રવાસીઓના બચાવ અને રાહત કાર્ય માટે સંકલન કરી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન…
- મનોરંજન
જ્યારે અમિતાભ બચ્ચને જયા બચ્ચન સાથે કામ ના કરવાનો નિર્ણય લીધો, કહ્યું કે…
બોલીવૂડના બેતાજ બાદશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ પોતાના ફિલ્મી કરિયરમાં એકથી ચઢિયાતી એક સુપરહિટ ફિલ્મો આપી છે. બિગ બીએ આ દરમિયાન અનેક ફિલ્મોમાં જયા બચ્ચન (Jaya Bachchan) સાથે કામ કર્યું અને એક સમય બાદ આ ફેમસ જોડી એક સાથે સ્ક્રીન…
- નેશનલ
ભારતની જવાબી કાર્યવાહીનો પાકિસ્તાનમાં ફફડાટ, એલઓસી પર સૈનિકો વધાર્યા, જવાનોને બંકરમાં રહેવા આદેશ
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર ભારતમાં આક્રોશ છે. તેમજ માંગ થઈ રહી છે કે સરકારે આતંકવાદ માટે જવાબદાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ હુમલો કરનારા આતંકવાદીઓ…
- આમચી મુંબઈ
મુંબઈના વેવ્ઝ કોન્ફરન્સમાં નવીનતા સાથે ટેકનોલોજીનો મહાસાગર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્ર સરકાર દ્વારા મુંબઈના બીકેસીમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટર ખાતે વૈશ્ર્વિક ઑડિયો-વિઝ્યુઅલ અને મનોરંજન ક્ષેત્ર માટેની ‘વેવ્સ 2025 કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પરિષદ મહારાષ્ટ્ર સરકારના સહકાર દ્વારા યોજાઈ રહી છે. પહેલીથી ચોથી મે, 2025…