- આપણું ગુજરાત
વિરાટ કોહલી કે રવિન્દ્ર જાડેજા નહીં આ ખેલાડીથી ડરે છે ઓસ્ટ્રેલિયન ટીમ, ખુદ કર્યો ખુલાસો…
અમદાવાદઃ આવતીકાલે અમદાવાદ ખાતે ICC વર્લ્ડકપ 2023ની સૌથી રોમાંચક મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે અને માત્ર ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયા નહીં પણ સમગ્ર દુનિયાની નજર આ મેચ પર છે. જો આવતીકાલે ભારત આ મેચ જીતશે તો વર્લ્ડકપ જિતવાની સાથે સાથે…
- નેશનલ
પીએમ મોદીએ રાજસ્થાનમાં કાંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના લોકરમાંથી અસલી સોનું…
જયપુર: રાજસ્થાનના ભરતપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે કોંગ્રેસના લોકરમાંથી અસલી સોનું નીકળી રહ્યું છે તે કોઇ બટાકામાંથી બનેલું સોનું નથી, તેમજ તેમણે આરોપ લગાવ્યા હતા કે કોંગ્રેસે તેની તુષ્ટિકરણની નીતિથી અસામાજિક…
- મનોરંજન
‘ટાઈગર 3’ વચ્ચે ‘ખીચડી-2’નો બોક્સ ઑફિસ પર ધમાકો
કોમેડી ફિલ્મ ‘ખિચડી 2’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. દરમિયાન, ‘ખિચડી 2’ના પ્રથમ દિવસના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા સામે આવ્યા છે. સલમાન ખાનની ‘ટાઈગર 3’ની બ્લોકબસ્ટર કમાણી વચ્ચે પણ ‘ખિચડી 2’એ સારું કલેક્શન કર્યું છે. ફિલ્મે પહેલા દિવસે 1.10 કરોડની…
- આપણું ગુજરાત
શરુઆતની દસ ઓવર્સ જ નક્કી કરશે વિજેતા, જાણો કોણે કરી આવી આગાહી….
અમદાવાદઃ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચને લઈને જાત-જાતની આગાહીઓ, અટકળો વ્યક્ત કરાઈ રહી છે. આ બધા વચ્ચે દિગ્ગજ ખેલાડી અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ મહત્ત્વની આગાહી કરી છે. રવિ શાસ્ત્રીનું એવું માનવું…
- મનોરંજન
આવતીકાલની ટીમ ઈન્ડિયામાં થશે ફેરફાર? નેટપ્રેક્ટિસ કરતો જોવા મળ્યો આ નવો ચહેરો…
હેડિંગ વાંચીને જો તમે વિચારી રહ્યા હોવ કે ટીમ ઈન્ડિયા ઓલરેડી સારા ફોર્મમાં છે અને સતત જીતી રહી છે તો કેપ્ટન કુલ રોહિત શર્માને શું સૂઝ્યું કે ફાઈનલના આગલા દિવસે ટીમમાં ફેરફાર કરવાનું સૂઝ્યું? આ નવો ફેરફાર કેવો હશે, ટીમ…
- નેશનલ
કાંગ્રેસના આ નેતાએ કહ્યું કે: નેતન્યાહુને કોઇ પણ પ્રકારના ટ્રાયલ વિના ગોળી મારીને મારી નાખવો જોઇએ…
કાસરગોડ: કોંગ્રેસના સાંસદ રાજમોહન ઉન્નિથને કાસરગોડમાં એક રેલી દરમિયાન વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને કોઇ પણ પ્રકારના ટ્રાયલ વિના ગોળી મારીને મારી નાખવા જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે હવે ન્યુરેમબર્ગ…
- આપણું ગુજરાત
જો ટીમ ઈન્ડિયા જિતશે તો ટીમ ઈન્ડિયાના ખેલાડીને મળશે આ ખાસ ગિફ્ટ…
રાજકોટઃ આવતીકાલે એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટનો મહાકુંભ યોજાવવાનો છે અને આ બધા વચ્ચે રાજકોટના તાલુકા સરપંચ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાત અનુસાર જો ટીમ ઈન્ડિયા આવતીકાલે વર્લ્ડકપ…
- આમચી મુંબઈ
ડીલાઈલરોડ પુલનું ઉદ્ઘાટન કરવા બદલ ગુનો નોંધાતા આદિત્ય ઠાકરેએ કર્યા સરકાર પર શાબ્દિક પ્રહાર…
મુંબઈ: ડીલાઈલરોડ ફ્લાયઓવરનું ગેરકાયદેસર રીતે ઉદ્ઘાટન કરવા બદલ સચિન આહિર અને સુનીલ શિંદે સાથે ઠાકરે જૂથના વર્લીના ધારાસભ્ય આદિત્ય ઠાકરે સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનો નોંધાતા આદિત્ય ઠાકરે એ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. મુંબઈ મહાનગર પાલિકા…
- નેશનલ
ભરસભામાંથી ખોવાઈ ગઈ વસુંધરા રાજેની ડાયમંડ રિંગ અને…
રાજસ્થાનઃ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે જોરશોરથી કેમ્પેઈન હાથ ધરવામાં આવ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં પાર્ટીના સ્ટાર પ્રચારકોની રેલીઓ અને સભાઓ યોજાઈ રહી છે. શુક્રવારે રાજસ્થાનના સિરોહીમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં વસુંધરા રાજેની ડાયમંડ રિંગ ખોવાઈ ગઈ…