- મહારાષ્ટ્ર
નવી મુંબઈમાં 12 વર્ષની છોકરીની હત્યા: સગીરને તાબામાં લેવાયો
થાણે: નવી મુંબઈમાં 12 વર્ષની છોકરીની હત્યા કરવાના આરોપસર 17 વર્ષના સગીરને તાબામાં લેવાયો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તુર્ભે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર આબાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે છોકરી શુક્રવારે રાતે ટેકરીની તળેટીમાં ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. છોકરીને…
- નેશનલ
પહલગામ હુમલાની તપાસ માટે એનઆઈએ મેદાનમાં, મહત્ત્વના પુરાવા મળ્યા
શ્રીનગરઃ પહલગામના આતંકવાદી હુમલાની તપાસ કરનારા એનઆઈએની ટીમને મહત્ત્વના સંકેતો મળ્યા છે. કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓની આગેવાન હેઠળ એનઆઈએની ટીમ દ્વારા સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ભયાનક હુમલાનું વર્ણન કરવામાં આવ્યું હતું. પહલગામ હુમલાની તપાસ કરવા માટે એન્ટિ ટેરર…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં ચૂંટણી પૂર્વે વાનકુવરમાં કારચાલકે અનેકને કચડ્યાંઃ નવનાં મોત
વાનકુવર: કેનેડાના વાનકુવરમાં શનિવારે ફિલિપિનો સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન એક ભયાનક ઘટના બની ઘટી હતી. પુરપાટ વેગે દોડતી એક SUV કાર ભીડમાં ઘુસી ગઈ હતી અને સંખ્યાબંધ લોકોને કચડ્યા (Vancouver Car rampage) હતાં. આ ઘટનામાં સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે. તંત્રએ…
- ભુજ
રાજકોટથી આવેલા યુવાન સહિત કચ્છમાં અકાળે પાંચના મોત
ભુજઃ રણપ્રદેશ કચ્છમાં અપમૃત્યુની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનો વણથંભ્યો સિલસિલો યથાવત રહેલો હોય તેમ વીતેલા ૨૪ કલાક દરમ્યાન એક ૧૫ વર્ષના કિશોર સહીત કુલ પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્રણ દિવસ માટે યોજાઈ રહેલા હાજીપીરના ઉર્ષમાં ભાગ લેવા માટે રાજકોટથી આવેલા…
- આમચી મુંબઈ
મુંબઈ, મહારાષ્ટ્રના હિત માટે એકત્રિત થવાનો સમય આવી ગયો છે: શિવસેના-યુબીટી
મુંબઈ: મહારાષ્ટ્ર અને મુંબઈના હિત માટે એકત્ર આવવાનો સમય છે અને પક્ષના કાર્યકરો મરાઠીઓના ગૌરવનું રક્ષણ કરવા માટે તૈયાર છે, એમ શિવસેના-યુબીટી દ્વારા શનિવારે જણાવવામાં આવ્યું હતું. શિવસેના-યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે વર્ષો…
- મહારાષ્ટ્ર
‘પર્યટકોને પાછા લાવવામાં આવી રહ્યા છે એ સરકારની મોટી ભૂલ’
પુણે: પહલગામ હુમલાને ધ્યાનમાં લઇને સરકાર તરફથી ત્યાંના પર્યટકોને પાછા લાવવામાં આવી રહ્યા છે, તેના બદલે સરકારે પર્યટકોને સુરક્ષા પૂરી પાડવી જોઇએ, એમ વંચિત બહુજન આઘાડી (વીબીએ)ના પ્રમુખ પ્રકાશ આંબેડકરે શનિવારે જણાવ્યું હતું. ‘સરકાર આ ભૂલ કરી રહી છે. જમ્મુ-કાશ્મીર…
- મહારાષ્ટ્ર
પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ અપાશે: જે. પી. નડ્ડા
પુણે: પહલગામ હુમલા માટે જવાબદાર લોકોને ભારત તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવશે, એમ ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું. પુણેમાં શ્રીમંત દગડુશેઠ ગણપતિના દર્શન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નડ્ડાએ કહ્યું હતું કે હું અહીંયા ગણપતિ બાપ્પાના આશીર્વાદ મેળવવા…
- IPL 2025
પંજાબે કોલકાતા સામે ફરી બૅટિંગ પસંદ કરી, ભાવનગરના સાકરિયાનું કેકેઆર વતી ડેબ્યૂ
કોલકાતાઃ અહીં ઇડન ગાર્ડન્સમાં આજે પંજાબ કિંગ્સ (PBKS)ના કૅપ્ટન શ્રેયસ ઐયરે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે ટૉસ જીત્યા બાદ પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. 15મી એપ્રિલે ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં જે મૅચ રમાઈ હતી એમાં પણ શ્રેયસે પ્રથમ બૅટિંગ…