- નેશનલ
આમ આદમી પક્ષ પણ રમે છે હિંદુ કાર્ડઃ ગુરુનાનક જયંતીએ જાહેર કરી મોટી યોજના
નવી દિલ્હીઃ દેશમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની સરકાર સત્તામાં આવતા હિન્દુત્વના નારા લગાવવામાં આવી રહ્યા છે અને હવે સૌકોઈ હિન્દુ કાર્ડ રમવા લાગ્યા છે, કારણ કે હિન્દુ મતદારોને આકર્ષવા જરૂરી બની ગયા છે. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી…
- સ્પોર્ટસ
તો આ છે હાર્દિકના ગુજરાત ટાઇટન્સ છોડવા પાછળની ઇનસાઇડ સ્ટોરી…
આખરે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સનો સાથ છોડીને મુંબઇ ઇન્ડિયન્સ સાથે નવી શરૂઆત કરી દીધી છે. એટલે હવે IPLમાં હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સ માટે રમતો જોવા મળશે. જો કે હાર્દિક પંડ્યાને શા માટે આ પગલું ભરવું પડ્યુ તેનો કેટલાક મીડિયા અહેવાલોમાં…
- નેશનલ
રાજસ્થાનમાં વસુંધરાએ ચૂંટણી પરિણામ પહેલા જ તૈયારીઓ શરૂ કરી દીધી
જયપુરઃ રાજસ્થાનમાં વિધાન સભાની ચૂંટણીનું મતદાન પૂરું થઇ ગયું છએ અને હવે સહુની નજર પરિણામ પર છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ સીએમ વસુંધરા રાજે એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે આવા અનેક પગલા લીધા છે જેને લઈને રાજ્યના રાજકારણમાં ચર્ચાઓ…
- નેશનલ
આખરે પીએમ મોદીએ કેમ વચ્ચે જ પોતાનું ભાષણ રોકી દીધું અને…
હૈદરાબાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે તેલંગણા ખાતે ચૂંટણી પ્રચારની રેલીમાં ભાષણ આપી રહ્યા હતા અને અચાનક જ કંઈક એવું બન્યું હતું કે પીએમ મોદીએ પોતાનું ભાષણ રોકીને લોકોને ટાવર પરથી નીચે ઉતરવાની અપીલ કરી હતી. એટલું જ નહીં પીએમ…
- આપણું ગુજરાત
પ્રોજેક્ટ દેવીઃ ડાકણ પ્રથા દૂર કરવા ડાંગ પોલીસનો અનોખો પ્રયાસ
જે દેશમાં નારીને પૂજવાની પરંપરા હોય અને જે દેશમાં નારી બંધારણના સર્વોચ્ચ પદે બેઠેલી હોય ત્યાં ડાકણપ્રથા આજના સમયમાં પણ અસ્તિતવમાં હોય તે ખેદજનક જ કહી શકાય. ગુજરાતમાં આવેલો ડાંગ જિલ્લો આમ તો પ્રાકૃતિક સૌદર્યથી ભરપૂર છે, પરંતુ અહીં શિક્ષણનું…
- ટોપ ન્યૂઝ
છેલ્લા 5 વર્ષમાં ટ્રેનના લોકો પાઇલટે કર્યા આ કારનામા,995 કેસ નોંધાયા
નવી દિલ્હીઃ જો તમે કોઈ ટ્રેનમાં મુસાફરી કરતા હોય અને ખબર પડે કે ડ્રાઈવરે દારૂનું સેવન કર્યું છે તો શું કરો જો ખબર પડે તો ચોક્કસ ઉતરી જાવ પણ એ તો પછી ખબર પડે છે. ખેર, આવી ટ્રેન પણ અકસ્માતનો…
- આપણું ગુજરાત
કમોસમી વરસાદે ગુજરાતમાં લીધો 14 જણનો ભોગ
ગુજરાતમાં ગઈકાલ રાતથી પલટાયેલા હવામાનને લીધે 14 જણએ જીવ ગુમાવ્યાના અહેવાલો છે. જોકે હજુ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ અહેવાલો અનુસાર 14 જણના વીજળી પડવાથી કે વૃક્ષ પડતા દટાઈ જવાથી મોત નિપજ્યા છે જ્યારે અન્ય 15ને ઈજા પહોંચી હતી. રાજ્યમાં…
- સ્પોર્ટસ
મુંબઇ ઇન્ડિયન્સે 8 ખેલાડીને કર્યાં ટીમની બહાર, રોહિત શર્મા કરશે કેપ્ટનશિપ
મુંબઈઃ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આઈપીએલ 2024 પહેલા રિલીઝ કરાયેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. દર વખતની જેમ 2024માં પણ રોહિત શર્મા ટીમની કેપ્ટનશિપ કરશે. ટીમે કુલ 7 ખેલાડીઓને ટીમની બહાર કરી દીધા છે, જેમાં સ્ટાર ઝડપી બોલર…
- સ્પોર્ટસ
દિલ્હી કેપિટલ્સે લીધો ચોંકાવનારો નિર્ણય, ઋષભ પંતની થશે વાપસી
નવી દિલ્હીઃ બીસીસીઆઈએ આઇપીએલની તમામ 12 ટીમને રિટેન અને રિલિઝ કરાયેલા ખેલાડીઓની યાદી આપવાની છેલ્લી તારીખ 26 નવેમ્બર આપી હતી. આ તમામ ટીમોએ પોતાના રિલિઝ કરાયેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમે તેના…