- નેશનલ
પીએમ મોદીએ વીડિયો શેર કરીને કેમ કહ્યું કે આભાર દુબઈ….
દુબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દુબઈમાં વર્લ્ડ ક્લાઈમેટ સમિટમાંથી 2 ડિસેમ્બર 2023ના રોજ ભારત પરત ફર્યા હતા. જેના વિશે કેટલીક માહિતી વડા પ્રધાને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી અને તેમાં તેમણે દુબઇનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.…
- નેશનલ
ઉત્તર ભારતના હવામાનને લઈને IMDએ કરી આવી આગાહી….
નવી દિલ્હી: દરવર્ષે શિયાળાની ઋતુ શરૂ થતાં જ દેશના ઉત્તર ભાગના રાજ્યોમાં કડકડતી ઠંડી પડે છે. પણ આ વર્ષે ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા સાવ જુદી આગાહી કરવામાં આવી છે. આઇએમડીની આગાહી મુજબ આ વર્ષે ડિસેમ્બર 2023 થી ફેબ્રુઆરી 2024માં…
- નેશનલ
લદ્દાખમાં 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા…
લદ્દાખમાં: લદ્દાખમાં 2 ડિસેમ્બર 2023ના રોજ સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. જો કે ઓછી તીવ્રતાના કારણે કોઈ જાનહાની થઈ નથી. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપ સવારે 8.25 વાગ્યે આવ્યો હતો.…
- નેશનલ
દિલ્હી લીકર કૌભાંડમાં આપ સાંસદ વિરુદ્ધ ઈડીએ ચાર્જશીટમાં લગાવ્યા આ આરોપ
દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સંજય સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. EDની ચાર્જશીટમાં સંજય સિંહને આરોપી બનાવવામાં આવ્યા છે.…
- આપણું ગુજરાત
મેડિકલ કોલેજની હોસ્ટેલમાં જમ્યા બાદ 9 વિદ્યાર્થીનીઓની તબિયત લથડી
બનાસકાંઠા: પાલનપુરમાં આવેલી સિવિલ મેડીકલ કોલેજમાં ભણતી 9 વિદ્યાર્થીનીઓને હોસ્ટેલનું ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનિંગ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલના હોસ્ટેલ મેનેજમેન્ટ સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. તમામ વિદ્યાર્થીનીઓના માતાપિતાને ઘટના અંગે જાણ કરી…
- નેશનલ
દિવાળી પછી દિવાળીઃ ટનલમાં ફસાયેલા મજૂરો ઘરે પહોંચ્યા, પરિવારોમાં હરખ
17 દિવસ ટનલમાં ફસાયા બાદ બહાર નીકળેલા 41 મજૂર તબીબી પરિક્ષણ બાદ પોતાના વતન પહોંચ્યા હતા ત્યારે પરિવારના સભ્યોના હરખના આંસુ રોકાતા ન હતા અને દરેક પરિવારો અને આખા ગામમાં દિવાળી જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. ઉત્તરાખંડના ઉત્તરકાશીના સિલ્ક્યારા સુરંગમાં…
- ઇન્ટરનેશનલ
ન્યુઝીલેન્ડમાં ભારતીય મૂળના રેડિયો જોકીની હત્યાના કાવતરામાં ત્રણ ખાલિસ્તાનીઓને સજા…
ઓકલેન્ડ: છેલ્લા ઘણા સમયથી ખાલિસ્તાનીઓએ દુનિયાના ઘણા દેશોમાં આતંકવાદ ફેલાવી રહ્યા છે ત્યારે ભારત જેવા બીજા અનેક દેશોએ આવા ખાલિસ્તાનીઓને આતંકવાદીઓ ગણાવીને તેમની પર પાબંધીઓ પણ લગાવી છે. તેમ છતાં કેનેડા જેવા દેશો આવા ઉગ્રવાદીઓને છાવરી રહ્યા છે. આવી જ…
- ધર્મતેજ
આજનું રાશિફળ (2-12-23): સિંહ અને મકર રાશિના લોકો માટે રહેશે દિવસ ખર્ચાળ, જોઈ લો તમારા માટે કેવો હશે દિવસ…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ પ્રેમ અને સહકારની લાગણી લાવશે. ઘરમાં અને પરિવારમાં આજે વાતાવરણ આનંદમય રહેતા મન પ્રફુલ્લિત રહેશે. આજે તમે મહત્વપૂર્ણ કાર્યો પર સંપૂર્ણ ધ્યાન આપશો અને તમને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે તમારી બુદ્ધિ અને…
- નેશનલ
‘નાસા’ના એડમિનિસ્ટ્રેટરે ભારતને આ કારણસર આપ્યા અભિનંદન
મુંબઈઃ ભારતની મુલાકાતે આવેલા નેશનલ એરોનોકટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સન આજે મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈમાં યુએસ કોન્સ્યુલેટ ખાતે આવેલા નાસાના એડમિનિસ્ટ્રેટરે ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)ના ચંદ્રયાન મિશનને મળેલી અભૂતપૂર્વ સફળતા બદલ ઈસરો-ભારતને અભિનંદન આપ્યા હતા.ચંદ્ર પર ઈસરોના…