- સ્પોર્ટસ
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટને કોહલી માટે આપ્યું મહત્ત્વનું નિવેદન, જાણો શું છે મામલો?
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાએ વિરાટ કોહલીને એક આદર્શ ખેલાડી ગણાવ્યો છે. વિશ્વભરના ક્રિકેટ ખેલાડીઓની પેઢીને પ્રેરિત કરનાર લારાએ કહ્યું હતું કે તે તેના પુત્રને વિરાટ કોહલી વિશે જણાવશે, જેથી તેને પ્રેરણા મળે. વિરાટ વિશ્વના સૌથી લોકપ્રિય…
- નેશનલ
ફકીરની ચંપલના આશીર્વાદ પણ નહીં ફળ્યા MPમાં કોંગ્રેસના આ ઉમેદવારને અને…
ભોપાલઃ આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણાની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા અને ચારમાંથી ત્રણ રાજ્યમાં ભાજપ જીતી ગઈ છે. એમાં પણ એમપીમાં તો ભાજપને પ્રચંડ બહુમત મળ્યો હતો. અહીં ભાજપને 160થી વધુ સીટ મળી હતી. દરમિયાન વિધાનસભાની અનેક સીટ…
- સ્પોર્ટસ
ફરી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ધમાલ, ચીફ સિલેક્ટરના એડવાઈઝરને ઘરભેગા કર્યાં
ઇસ્લામાબાદ: 2023માં પાકિસ્તાન ટીમના ખરાબ પ્રદર્શન બાદ મેનેજમેન્ટમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) મુખ્ય પસંદગીકાર વહાબ રિયાઝના સલાહકાર તરીકે સલમાન બટ્ટની નિમણૂકની જાહેરાત કરી હતી. આ માટે પીસીબીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. રિયાઝે…
- નેશનલ
‘મેં તો પહેલા જ તેમને ચેતવ્યા હતા…’ ગહેલોતના OSDએ કર્યો ચોંકાવનારો ખુલાસો
જયપુર: રાજસ્થાનમાં ભાજપ બંપર જીત તરફ આગળ વધી રહી છે. પાંચ વર્ષ સત્તા ભોગવ્યા બાદ કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. સીએમ ગહેલોતે હાર સ્વીકારીને જનાદેશને માથે ચડાવ્યો છે પરંતુ તેમના OSDએ એક મીડિયા સંસ્થા સાથેની વાતચીતમાં ચોંકાવનારો…
- આમચી મુંબઈ
કોંગ્રેસની હાર મુદ્દે શિવસેનાના સાંસદ રાઉતે આપ્યું સ્ફોટક નિવેદન
મુંબઈઃ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ હારી રહી છે, જ્યારે ફક્ત તેલંગણામાં કોંગ્રેસની સરકાર બની છે. કોંગ્રેસની હાર સાથે મોટા મોટા નેતાઓઓના નિવેદનો આવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં શિવસેનાના સાંસદ અને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે સ્ફોટક નિવેદન…
- loksabha સંગ્રામ 2024
ત્રણ રાજ્યમાં જીતના જશ્ન વચ્ચે પીએમ મોદીએ કોને કર્યો ફોન?
નવી દિલ્હીઃ ચારમાંથી ત્રણ રાજ્યમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે અને આખા દેશમાં હાલમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ આ જશ્નના માહોલમાં પણ પીએમ નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાઈએસ જગનમોહન રેડ્ડી સાથે વાત કરી છે અને…
- નેશનલ
માઈચોંગ ચક્રવાતના કારણે રેલવેએ આ ટ્રેન રદ કરી
દેશના અમુક ભાગોમાં ચક્રવાતનું જોખમ ઝળુંબી રહ્યું છે ત્યારે રેલવેએ અગોતરા વ્યવસ્થાના ભાગરૂપે અમુક નિર્ણયો લીધા છે. આ અંગે રેલવેએ આપેલી માહિતી અનુસાર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં આવનારા ચક્રવાત માઈચોંગ ને ધ્યાનમાં રાખીને સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ…
- નેશનલ
લોકસભાની સેમી ફાઈનલે કૉંગ્રેસની મુશ્કેલી વધારીઃ મહાગઠનબંધનમાં વર્ચસ્વના વાંધા
નવી દિલ્હીઃ વિધાનસભાની ચૂંટણી કૉંગ્રેસ માટે બે રીતે અત્યંત મહત્વની હતી, જેમાં એક તો મધ્ય પ્રદેશ કે રાજસ્થાન બન્નેમાંથી એકમાં કૉંગ્રેસને સત્તા મળી હોત તો કેન્દ્રમાં ભાજપને ઝટકો લાગ્યો હોત, જે લોકસભામાં પણ ભારે પડ્યો હોત અને કૉંગ્રેસીઓને પણ જોમ…
- નેશનલ
હાર બાદ પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહી આ વાત…
નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ ત્રણ રાજ્યોમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પોતાની પાર્ટીની હાર સ્વીકારી છે. રાહુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનનો જનાદેશન અમે વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરીએ છીએ. વિચારધારાની આ લડાઈ…
- નેશનલ
યહાં જલવા હૈ હમારા..! રાજસ્થાનના આ અપક્ષ ઉમેદવારે ભાજપ-કોંગ્રેસ તમામને પછાડ્યા..
રાજસ્થાન: ભારત દેશના દિગ્ગજ રાજકારણીઓએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત તેમના વિદ્યાર્થીજીવનમાંથી જ કરી હતી. વિદ્યાર્થીકાળમાં જે વ્યક્તિ રાજકારણનો અનુભવ લઇ લે એ આગળ જતા એક અઠંગ રાજકારણી સાબિત થાય છે. રાજસ્થાનમાં એક 26 વર્ષના ફૂટડા યુવાન જે એક વિદ્યાર્થી નેતા…