- નેશનલ
ભારતની તૈયારીઓથી પાકિસ્તાનમાં ગભરાટ; બિલાવલ ભુટ્ટોના પરિવારે દેશ છોડ્યો
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે વિવિધ રીતે કડક કાર્યવાહી કરી રહ્યું છે. સિંધુ જળ સંધિ રદ કરી છે અને પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા આદેશ આપવામાં આવ્યો છે. અહેવાલ મુજબ ઇન્ડિયન આર્મી, નેવી…
- સ્પોર્ટસ
પાકિસ્તાનથી ક્રિકેટ પ્રસારણના 23 નિષ્ણાત ભારતીયો સલામત રીતે પાછા આવી ગયા
નવી દિલ્હીઃ પાકિસ્તાન સુપર લીગ (PSL) નામની ટી-20 ક્રિકેટ સ્પર્ધામાં કામ કરી રહેલાં ભારતના 23 નિષ્ણાતો (EXPERTS)ને પાકિસ્તાન સરકારે ભારત પાછા મોકલી દીધા છે અને તેઓ રવિવારે લાહોરથી વાઘા બોર્ડર મારફત થઈને સલામત રીતે દેશમાં પરત આવી ગયા છે. પહલગામ…
- સ્પોર્ટસ
મહિલાઓની ટ્રાય-સિરીઝમાં ભારતનો વિજયી આરંભ
કોલંબોઃ મહિલા ક્રિકેટરો વચ્ચેની વન-ડે ટ્રાયેન્યૂલર (ODI TRIANGULAR SERIES) આજે અહીં શરૂ થઈ હતી જેમાં ભારતે (INDIA) યજમાન શ્રીલંકા (SRI LANKA)ને વરસાદ (RAIN)ના વિઘ્નો બાદ આસાનીથી હરાવી દીધી હતી. પ્રતિકા રાવલ (50 અણનમ, 62 બૉલ, સાત ફોર) આ મૅચની સર્વશ્રેષ્ઠ…
- આમચી મુંબઈ
સિંધુ જળ સંધી અંગેના શંકરાચાર્યના મતનો નારાયણ રાણે દ્વારા વિરોધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ સિંધુ નદીના મુદ્દે ભારતની વ્યૂહરચનાની આધ્યાત્મિક ગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવેલી ટીકાનો વિરોધ કરતાં કહ્યું હતું કે પહલગામ હુમલા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલા સુરક્ષા સંબંધી પગલાં અંગે જાહેરમાં…
- આમચી મુંબઈ
મુંબઈમાં બેસ્ટની બસના અકસ્માતમાં ડિલિવરી બોયનું મૃત્યુ
મુંબઈ: મુંબઈમાં બેસ્ટની બસની અડફેટમાં 21 વર્ષના યુવકનું કરુણ મોત થયું હતું. ડિલિવરી બોયને બેસ્ટની બસે ટક્કર મારતાં તેને ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ભયાનક ઘટના શનિવારે (26 એપ્રિલ)…
- આમચી મુંબઈ
સીઆરપીએફના નિવૃત્ત અધિકારીએ ગોળી મારીને પુત્રીની કરી હત્યા: જમાઇ ઇજાગ્રસ્ત
મુંબઈ: જળગાંવ જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના નિવૃત્ત અધિકારીએ રિવોલ્વરમાંથી ગોળી મારીને તેની પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી હતી, જ્યારે જમાઇને ઘાયલ કર્યો હતો. ચોપડા તહેસીલમાં શનિવારે રાતે લગ્ન સમારંભમાં આ ઘટના બની હતી. જળગાંવ પોલીસના જણાવ્યા મુજબ સીઆરપીએફના…
- મહારાષ્ટ્ર
નવી મુંબઈમાં 12 વર્ષની છોકરીની હત્યા: સગીરને તાબામાં લેવાયો
થાણે: નવી મુંબઈમાં 12 વર્ષની છોકરીની હત્યા કરવાના આરોપસર 17 વર્ષના સગીરને તાબામાં લેવાયો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તુર્ભે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર આબાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે છોકરી શુક્રવારે રાતે ટેકરીની તળેટીમાં ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. છોકરીને…
- નેશનલ
પહલગામ હુમલાની તપાસ માટે એનઆઈએ મેદાનમાં, મહત્ત્વના પુરાવા મળ્યા
શ્રીનગરઃ પહલગામના આતંકવાદી હુમલાની તપાસ કરનારા એનઆઈએની ટીમને મહત્ત્વના સંકેતો મળ્યા છે. કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓની આગેવાન હેઠળ એનઆઈએની ટીમ દ્વારા સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ભયાનક હુમલાનું વર્ણન કરવામાં આવ્યું હતું. પહલગામ હુમલાની તપાસ કરવા માટે એન્ટિ ટેરર…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં ચૂંટણી પૂર્વે વાનકુવરમાં કારચાલકે અનેકને કચડ્યાંઃ નવનાં મોત
વાનકુવર: કેનેડાના વાનકુવરમાં શનિવારે ફિલિપિનો સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન એક ભયાનક ઘટના બની ઘટી હતી. પુરપાટ વેગે દોડતી એક SUV કાર ભીડમાં ઘુસી ગઈ હતી અને સંખ્યાબંધ લોકોને કચડ્યા (Vancouver Car rampage) હતાં. આ ઘટનામાં સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે. તંત્રએ…
- ભુજ
રાજકોટથી આવેલા યુવાન સહિત કચ્છમાં અકાળે પાંચના મોત
ભુજઃ રણપ્રદેશ કચ્છમાં અપમૃત્યુની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનો વણથંભ્યો સિલસિલો યથાવત રહેલો હોય તેમ વીતેલા ૨૪ કલાક દરમ્યાન એક ૧૫ વર્ષના કિશોર સહીત કુલ પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્રણ દિવસ માટે યોજાઈ રહેલા હાજીપીરના ઉર્ષમાં ભાગ લેવા માટે રાજકોટથી આવેલા…