- રાશિફળ
શનિ અને બુધ બનાવશે ખાસ યોગ, પહેલી મેથી ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરીને શુભા-શુભ યોગ બનાવે છે. આજે બે દિવસ બાદ એટલે કે પહેલી મેના દુર્લભ યોગ બની રહ્યો છે, જેને કારણે અમુક રાશિના જાતકોના ભવિષ્ય ચમકી ઉઠશે. આવો જોઈએ કયો…
- મનોરંજન
જ્વેલ થીફ રિવ્યુઃ પોતાની ક્લાસિક ફિલ્મના નામે આવું ગતકડું કરવા બદલ વિજય આનંદે કેસ ન ઠોકી દેત
(ફિલ્મને 1 સ્ટાર) હોઠો પે ઐસી બાત જો દબા કે ચલી આઈ…આ ગીતનો સાંભળ્યું જ હશે. વિજય આનંદની અહેડ ઓફ ટાઈમ ફિલ્મોની યાદીમાં જ્વેલ થીફનું નામ ચોક્કસ લેવામાં આવે. તે સમયે આવા એ કાલ્પનિક પ્લોટને લોકો સામે મૂકનારા વિજય આનંદ…
- નેશનલ
ભારત સરકાર એકશન મોડમાં, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનું એક્સ એકાઉન્ટ બેન કર્યું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર સતત એક્શન મોડમાં છે. જેમાં ભારતને પરમાણુ હુમલાની ધમકી આપનારા પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરમાણુ હથિયારના ઉપયોગની ધમકી પહેલગામ હુમલા…
- વેપાર
વિશ્વ બજારથી વિપરીત સોનું રૂ. 1178 ઝળક્યું, ચાંદીમાં રૂ. પંચાવનનો ધીમો સુધારો અમેરિકાની પહેલી ટ્રેડ ડીલ ભારત સાથે થવાની શક્યતાઃ અમેરિકી ટ્રેઝરી સચિવ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ ખાતે ગઈકાલે સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી જોવા મળેલો સુધારો આજે લંડન ખાતે જોવા નહોંતો મળ્યો. ખાસ કરીને વેપારને લગતા તણાવમાં ઘટાડો થવાથી સલામતી માટેની માગ ઓસરી જતા સોના અને ચાંદીના ભાવમાં…
- નેશનલ
જળ સંસાધનોની યોજનાઓ માટે 98 ટકાથી વધુ ફંડનો કરાયો ખર્ચ: સરકારનો દાવો
નવી દિલ્હીઃ જળ શક્તિ મંત્રાલયે નાણાકીય વર્ષ 2024-25માં પાણી સંબંધિત યોજનાઓ માટે ફાળવવામાં આવેલા કેન્દ્રીય ભંડોળનો લગભગ સંપૂર્ણ ઉપયોગ કરી લીધો છે. સત્તાવાર દસ્તાવેજો અનુસાર માર્ચ 2025ના અંત સુધીમાં 98.39 ટકા ભંડોળ ખર્ચવામાં આવ્યું હતું. ‘2024-25 માટે યોજનાઓના ભંડોળની ઉપલબ્ધતા…
- નેશનલ
પહલગામ હુમલા મુદ્દે ભારતના એક્શનથી પાકિસ્તાનની ઊંઘ હરામઃ રશિયા-ચીનને કરી આવી આજીજી
નવી દિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam terrorist Attack) પછાળ ભારતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે, આરોપ મુજબ સીમા પારથી ઘુસેલા આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો. પાકિસ્તાને આ આરોપો નકારી કાઢ્યા છે. એવામાં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ (Khawaja Asif)એ તાજેતરના એક…
- આમચી મુંબઈ
પહલગામના આતંકવાદીઓ કોમી રમખાણો કરાવવા માગતા હતા, લોકોએ એક રહેવું જોઈએ: ભુજબળ
મુંબઈ: એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન છગન ભુજબળે રવિવારે કહ્યું હતું કે લોકોએ અત્યારની સ્થિતિમાં એક રહેવું જોઈએ અને ભયાનક પહલગામ હુમલો કરનારા આતંકવાદીઓની જાળમાં ન ફસાવું જોઈએ કારણ કે તેમનો હેતુ જ કોમી રમખાણો કરાવવાનો હતો. ‘હિન્દુ વિરુદ્ધ…
- તરોતાઝા
પંજાબ પોલીસે પાકિસ્તાન સાથે સંકળાયેલા હથિયારોની દાણચોરીના મોડ્યુલનો પર્દાફાશ
ચંદીગઢઃ પંજાબ પોલીસે પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા હથિયારોની દાણચોરી કરતા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે તેમ જ આ મામલે અમૃતસરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે, એમ પોલીસે આજે જણાવ્યું હતું. ધરપકડ કરાયેલા આરોપી પાસેથી સાત પિસ્તોલ, ચાર જીવતા કારતૂસ અને ૧.૫૦…
- મહારાષ્ટ્ર
પહલગામમાં માર્યા ગયેલા મહારાષ્ટ્રના છ રહેવાસીઓના પરિવારને ‘નાગરી શૌર્ય’ પુરસ્કાર આપો: સુળે
પુણે: એનસીપી (એસપી)ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ રવિવારે મહારાષ્ટ્ર સરકારને વિનંતી કરી કે બાવીસમી એપ્રિલના પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મહારાષ્ટ્રના છ વ્યક્તિઓના પરિવારને સન્માનિત કરવામાં આવે.1960માં રાજ્યના સ્થાપના દિવસ તરીકે પહેલી મેના રોજ ઉજવવામાં આવતા મહારાષ્ટ્ર દિને તેમને ‘નાગરી…