- નેશનલ
મઉમાં દીવાલ ધરાશાયી થતા 19 લોકો ઘાયલ અને છ લોકોના મૃત્યુ…
લખનઉ: યુપીના મઉમાં આઠ ડિસેમ્બરના રોજ એક મોટી દુર્ઘટના બની હતી. ઘોસી રોડવેઝ પાસે દીવાલ ધરાશાયી થતાં ચાર મહિલાઓ અને બે બાળકના મોત થયાં હતાં તેમ જ 19થી વધારે લોકો ઘાયલ થયા હતા. માહિતી મળતાં જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત તમામ અધિકારીઓ…
- આમચી મુંબઈ
રેલવેમાં લોકલ ટ્રેનોની ‘લેટ લતીફી’ વધીઃ પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં લોકલ ટ્રેનો મોડી પડવા છતાં રેલવે પ્રશાસન જાહેરાત કરીને છટકી જાય છે, પરંતુ વધતી પરેશાનીથી પ્રવાસીઓ પરેશાન છે. સવાર કરતા રાતની ટ્રેનો કલાકથી વધુ મોડી દોડતી હોવા છતાં તેના ઉકેલ માટે રેલવે પ્રશાસન નક્કર પગલાં નહીં…
- સ્પોર્ટસ
આઇપીએલ 2024: પંજાબ કિંગ્સે નવા વડાની કરી નિયુક્તિ
મોહાલીઃ સંજય બાંગર ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 પહેલા પંજાબ કિંગ્સ સાથે જોડાયા છે. પંજાબ કિંગ્સે સંજય બાંગરને ક્રિકેટ ડેવલપમેન્ટના વડા તરીકે નિયુક્ત કર્યા છે. બાંગરે અગાઉ ઘણી ટીમો માટે કોચિંગ સ્ટાફમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પંજાબે સંજય બાંગર અંગે સોશિયલ…
- નેશનલ
સાંસદ પદ છીનવાઇ ગયા બાદ હવે મહુઆ મોઇત્રા પાસે કયા વિકલ્પ રહેશે…
નવી દિલ્હી: કેશ ફોર ક્વેરી કેસમાં તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાની સાંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. સંસદની એથિક્સ કમિટીના રિપોર્ટના આધારે શુક્રવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ અવાજ મતથી આ ઠરાવ પસાર કર્યો અને મોઇત્રાને સંસદના સભ્યપદેથી હાંકી કાઢ્યા હતા.…
- ટોપ ન્યૂઝ
ચાચરચોકમાં ફેરવાયું ન્યુયોર્કનું ટાઇમ્સ સ્કવેર! ગરબાના તાલે ઝૂમ્યા અમેરિકા સ્થિત ગુજરાતીઓ
ન્યુયોર્ક: ગરબો હવે ફક્ત ગુજરાત અને ગુજરાતીઓ પૂરતો સીમિત નથી રહ્યો, યુનેસ્કોએ ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ની યાદીમાં ગરબાને સ્થાન આપીને ગુજરાતના ગરબાને વૈશ્વિક ઓળખ આપી છે. વિશ્વભરમાં ગુજરાતીઓ આ ઐતિહાસિક જાહેરાતની ઉજવણી કરી રહ્યા છે, એવામાં ન્યુયોર્કના ટાઇમ્સ સ્કવેર પર પણ…
- નેશનલ
આ બેંકમાં છે તમારું ખાતું? 18મી ડિસેમ્બર પહેલાં કરી લો આ કામ નહીંતર…
નવી દિલ્હીઃ દેશની લીડિંગ પબ્લિક સેક્ટરની બેંક પંજાબ નેશનલ બેંક દ્વારા પોતાના ખાતાધારકો માટે મહત્ત્વની માહિતી સામે આવી છે અને જો તમારું ખાતું પણ પીએનબી બેંકમાં છે તો તમારે આ માહિતી ખાસ જાણી લેવી જોઈએ, નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો…
- મહારાષ્ટ્ર
પાંચમા અને આઠમા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા પ્રક્રિયા માટે લેવામાં આવ્યો આ નિર્ણય
પુણે: મહારાષ્ટ્ર રાજ્યમાં ધોરણ ૫ અને ૮ માટે વાર્ષિક પરીક્ષા, પુનઃપરીક્ષા અને મૂલ્યાંકન માટેની પ્રક્રિયાઓ નક્કી કરવામાં આવી છે. આ મુજબ પાંચમા ધોરણમાં દરેક વિષય માટે ૫૦ માર્ક્સ અને આઠમા ધોરણમાં દરેક વિષય માટે ૬૦ માર્ક્સની પરીક્ષા શાળા કક્ષાએ લેવામાં…
- મહારાષ્ટ્ર
પિંપરી-ચિંચવડમાં ગેરકાયદે ફટાકડાં બનાવનારી ફેક્ટરીમાં આગ, છ જણના મૃત્યુ
પુણેઃ મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડ ખાતે ફટાકડાના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાની માહિતી સામે આવી રહી છે. આ આગ એટલી ભીષણ હતી કે જેમાં છ જણના મૃત્યુ થયા હોવાની, અને કેટલાક વધુ લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે પિંપરી-ચિંચવડના…
- નેશનલ
શારીરિક ઈચ્છાઓ પર નિયંત્રણ; હાઈ કોર્ટના ચુકાદા મુદ્દે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી…
નવી દિલ્હી: શારીરિક સતામણીના એક કેસમાં કોલકાત્તા હાઈ કોર્ટ દ્વારા આપવામાં આવેલી એક ટિપ્પણી પણ નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે સુઓમોટો દાખલ કર્યો હતો અને કહ્યું હતું કે ચુકાદો આપતી વખતે ન્યાયાધીશોએ પોતાનો અંગત અભિપ્રાય વ્યક્ત કરવાનું કે ઉપદેશ આપવાનું…
- મનોરંજન
ઐશ્વર્યા સાથે કોણ રોજ ઝઘડા કરે છે, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો…
અભિષેક અને ઐશ્વર્યા રાય-બચ્ચનની ગણતરી એક પાવર કપલમાં કરવામાં આવે છે અને છેલ્લાં કેટલાય સમયથી બંને જણ વચ્ચે સબ કુછ ઠીક નથી એવી ચર્ચા ચાલી રહી છે અને ફિલ્મ આર્ચીઝના પ્રીમિયર પર ઐશ્વર્યા બચ્ચન પરિવાર સાથે દેખાતા આખરે એ બધી…