- ધર્મતેજ
આજનું રાશિફળ (13-12-23): વૃષભ, મિથુન અને કર્ક રાશિના લોકોને આજે મળશે Golden Chance…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ ખૂબ જ સારો રહેવાનો છે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોને આજે કોઈ મોટું પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે. નોકરી કરી રહેલાં લોકો પર આજે કામનો બોજો વધી શકે છે. આજે…
- નેશનલ
ક્રિમિનલ કાયદોઓને બદલવા માટેના બિલ પાછા ખેંચ્યા અને
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદની સ્થાયી સમિતિવતી અને ભલામણ કરેલા સુધારાવધારાને ધ્યાનમાં રાખીને આજે લોકસભામાં ક્રિમિનલ સંબંધિત ત્રણ બિલને પરત લીધા હતા, જ્યારે તેની જગ્યાએ નવા બિલ રજૂ કર્યાં હતા.ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) બિલ, 2023, ભારતીય નાગરિક…
- નેશનલ
સીએમની રેસમાંથી દૂર થયા બાદ વસુંધરા રાજેએ કહી દીધી આ વાત…
જયપુરઃ રાજસ્થાનમાં ભાજપની નવી સરકારમાં મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને વિધાન સભાના સ્પીકરની પસંદગી કરવી લેવામાં આવી છે અને હવે પહેલી વખત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેની પ્રતિક્રિયા સામે આવી છે. વસુંધરા રાજેએ ભજનલાલ શર્માને મુખ્ય પ્રધાન તરીકે પસંદ…
- આપણું ગુજરાત
પશુઓ ક્રૂરતાનો ભોગ બને તે ચલાવી લેવાય નહિ: ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોર, ટ્રાફિક સમસ્યાઓ અને ખરાબ રસ્તાને લઇને આજે સુનાવણી યોજાઇ હતી. જેમાં માલધારી સમાજે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. અમદાવાદમાં ઘણા દિવસોથી ઢોરવાડામાં પશુઓ જાળવણીના અભાવે મોતને ભેટતા હોવાનો તેમજ મૃત પશુઓનો પણ યોગ્ય નિકાલ ન…
- સ્પોર્ટસ
ઇજાના કારણે મહિલા વેઈટલિફ્ટર એશિયન ચેમ્પિયનશિપમાં રમશે નહીં
નવી દિલ્હીઃ ભારતીય મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂની વાપસીમાં વધુ વિલંબ થશે. ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા વેઈટલિફ્ટર મીરાબાઇ ચાનૂ ઇજાના કારણે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી એશિયન ચેમ્પિયનશિપમાં રમી શકશે નહીં.ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ચાનુ હજુ પણ ઓક્ટોબરમાં એશિયન ગેમ્સ દરમિયાન થયેલી ઈજામાંથી…
- આમચી મુંબઈ
હોલિડે પૅકેજને બહાને છેતરપિંડી કરનારો અમદાવાદમાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આકર્ષક હોલિડે પૅકેજની લાલચે રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરનારાને પોલીસે ગુજરાતના અમદાવાદ શહેરમાંથી પકડી પાડ્યો હતો. ડી. બી. માર્ગ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ જૈનિથ ઉર્ફે અંકિત ઉર્ફે ગોપાલ પ્રવીણભાઈ પોપટ (35) તરીકે થઈ હતી. પોલીસ કસ્ટડીમાં…
- નેશનલ
છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન અંગે અમિત શાહે પહેલાં જ આપ્યા હતા સંકેત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુદેવ સાય અને રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન તરીકે ભજનલાલ શર્માની પસંદગી કરવામાં આવી તેને સરપ્રાઈઝ તરીકે જોવામાં આવે છે અને આશ્ર્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ બંનેને મુખ્ય પ્રધાન બનાવવાની યોજના અમિત શાહના…
- Uncategorized
રાજસ્થાનમાં આરએસએસનો પ્રભાવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છત્તીસગઢ, મધ્ય પ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ મુખ્ય પ્રધાનની પસંદગીમાં ભાજપશ્રેષ્ઠીએ આંચકો આપવાની પરંપરા જાળવી રાખી હતી. રાજસ્થાનમાં પણ બંને રાજ્યોની જેમ એક મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાનની જાહેરાત કરવામાં આવી હતી. રાજસ્થાનમાં મંગળવારે કરવામાં આવેલી…
- આમચી મુંબઈ
સુશાંત સિંહની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુની તપાસ કરવા એસઆઇટીની રચના
મુંબઈ: સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુની તપાસ કરવા માટે મુંબઈ પોલીસે મંગળવારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરી હતી. માલવણી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ચિમાજી આઢાવ કેસની તપાસ કરશે અને ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) અજય…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય મારો હતો: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ચાર વર્ષમાં અનેક રાજકીય ગતિવિધિ જોવા મળી છે. પહેલાં સેના-ભાજપની યુતિ તૂટી ગઈ, ત્યારપછી મહાવિકાસ આઘાડીની સ્થાપના થઈ, ફડણવીસ-અજિત પવારનો શપથવિધિ, સરકારનું પતન, ઉદ્ધવ ઠાકરેની શપથવિધિ આ બધાની પછી ગયા વર્ષે શિવસેનામાં બળવો થયો…