- વેપાર
વિશ્વ બજારથી વિપરીત સોનું રૂ. 1178 ઝળક્યું, ચાંદીમાં રૂ. પંચાવનનો ધીમો સુધારો અમેરિકાની પહેલી ટ્રેડ ડીલ ભારત સાથે થવાની શક્યતાઃ અમેરિકી ટ્રેઝરી સચિવ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ ખાતે ગઈકાલે સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી જોવા મળેલો સુધારો આજે લંડન ખાતે જોવા નહોંતો મળ્યો. ખાસ કરીને વેપારને લગતા તણાવમાં ઘટાડો થવાથી સલામતી માટેની માગ ઓસરી જતા સોના અને ચાંદીના ભાવમાં…
- નેશનલ
જળ સંસાધનોની યોજનાઓ માટે 98 ટકાથી વધુ ફંડનો કરાયો ખર્ચ: સરકારનો દાવો
નવી દિલ્હીઃ જળ શક્તિ મંત્રાલયે નાણાકીય વર્ષ 2024-25માં પાણી સંબંધિત યોજનાઓ માટે ફાળવવામાં આવેલા કેન્દ્રીય ભંડોળનો લગભગ સંપૂર્ણ ઉપયોગ કરી લીધો છે. સત્તાવાર દસ્તાવેજો અનુસાર માર્ચ 2025ના અંત સુધીમાં 98.39 ટકા ભંડોળ ખર્ચવામાં આવ્યું હતું. ‘2024-25 માટે યોજનાઓના ભંડોળની ઉપલબ્ધતા…
- નેશનલ
પહલગામ હુમલા મુદ્દે ભારતના એક્શનથી પાકિસ્તાનની ઊંઘ હરામઃ રશિયા-ચીનને કરી આવી આજીજી
નવી દિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam terrorist Attack) પછાળ ભારતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે, આરોપ મુજબ સીમા પારથી ઘુસેલા આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો. પાકિસ્તાને આ આરોપો નકારી કાઢ્યા છે. એવામાં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ (Khawaja Asif)એ તાજેતરના એક…
- આમચી મુંબઈ
પહલગામના આતંકવાદીઓ કોમી રમખાણો કરાવવા માગતા હતા, લોકોએ એક રહેવું જોઈએ: ભુજબળ
મુંબઈ: એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન છગન ભુજબળે રવિવારે કહ્યું હતું કે લોકોએ અત્યારની સ્થિતિમાં એક રહેવું જોઈએ અને ભયાનક પહલગામ હુમલો કરનારા આતંકવાદીઓની જાળમાં ન ફસાવું જોઈએ કારણ કે તેમનો હેતુ જ કોમી રમખાણો કરાવવાનો હતો. ‘હિન્દુ વિરુદ્ધ…
- તરોતાઝા
પંજાબ પોલીસે પાકિસ્તાન સાથે સંકળાયેલા હથિયારોની દાણચોરીના મોડ્યુલનો પર્દાફાશ
ચંદીગઢઃ પંજાબ પોલીસે પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા હથિયારોની દાણચોરી કરતા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે તેમ જ આ મામલે અમૃતસરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે, એમ પોલીસે આજે જણાવ્યું હતું. ધરપકડ કરાયેલા આરોપી પાસેથી સાત પિસ્તોલ, ચાર જીવતા કારતૂસ અને ૧.૫૦…
- મહારાષ્ટ્ર
પહલગામમાં માર્યા ગયેલા મહારાષ્ટ્રના છ રહેવાસીઓના પરિવારને ‘નાગરી શૌર્ય’ પુરસ્કાર આપો: સુળે
પુણે: એનસીપી (એસપી)ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ રવિવારે મહારાષ્ટ્ર સરકારને વિનંતી કરી કે બાવીસમી એપ્રિલના પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મહારાષ્ટ્રના છ વ્યક્તિઓના પરિવારને સન્માનિત કરવામાં આવે.1960માં રાજ્યના સ્થાપના દિવસ તરીકે પહેલી મેના રોજ ઉજવવામાં આવતા મહારાષ્ટ્ર દિને તેમને ‘નાગરી…
- મહારાષ્ટ્ર
છત્રપતિ સંભાજીનગરમાં ઔદ્યોગિક એકમો માટે 8,000 એકર જમીન સંપાદિત કરવામાં આવશે: ફડણવીસ
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર સરકાર મરાઠવાડાના સૌથી મોટા શહેર છત્રપતિ સંભાજીનગરમાં નવા ઔદ્યોગિક એકમો માટે આશરે 8,000 એકર જમીન સંપાદિત કરશે, એવી જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કરી હતી.ચેમ્બર ઓફ મરાઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર (સીએમઆઈએ) દ્વારા આયોજિત એક એવોર્ડ સમારંભમાં…
- અમદાવાદ
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા વિદેશી ઘૂસણખોરોને પકડવા માટે ધોલેરા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું
અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરોને પકડવા માટે અને તેમની અટકાયત કરવામાં માટે ધોલેરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રાત્રિના સમયે કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોની સલામતી અને સુરક્ષાના…
- મહારાષ્ટ્ર
‘કહેવું સહેલું, કરવું મુશ્કેલ’: ઉદ્ધવ-રાજ ઠાકરેના પુન:મિલનની ચર્ચાઓ વેગ પકડી રહી છે, શિવસેના (યુબીટી) અને મનસેના નેતાઓ સાવધ નિવેદન આપે છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉદ્ધવ ઠાકરે અને તેમના અલગ થયેલા પિતરાઈ ભાઈ રાજ ઠાકરે વચ્ચેના સંબંધો ફરી સુધરી જવાની વધતી અટકળો વચ્ચે શિવસેના (યુબીટી) અને મનસેના નેતાઓએ નોંધ્યું છે કે સંભાવના આશાસ્પદ છે, પરંતુ વ્યક્તિગત સંબંધો અને સંગઠનાત્મક જોડાણને લગતા પડકારોનો…
- નેશનલ
ફરી કપિલ સિબ્બલે સરકારને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની કરી માગણી
નવી દિલ્હીઃ રાજ્સસભાના સ્વતંત્ર સાંસદ કપિલ સિબ્બલે આજે રાજકીય પક્ષોને પહલગામ આતંકવાદી હુમલાને પગલે મે મહિનામાં શક્ય તેટલું જલ્દી સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટે સરકારને વિનંતી કરવાનો આગ્રહ કર્યો હતો. સિબ્બલે જણાવ્યું કે ૨૫ એપ્રિલના રોજ મેં સૂચન કર્યું હતું…