- આમચી મુંબઈ
મધ્ય રેલવેના LTT સ્ટેશન પર ફાટી નીકળી આગ
મુંબઈઃ મધ્ય રેલવેના મહત્ત્વના રેલવે સ્ટેશન પૈકી એક એવા લોકમાન્ય ટિળક ટર્મિનસ સ્ટેશન પર અચાનક આગ ફાટી નીકળી હતી. બપોરના સમયે બનેલી આ ઘટનાને કારણે રેલવે કર્મચારીઓ અને પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. મુંબઈ અને…
- નેશનલ
ગોગામેડી હત્યાનાઃ આવા સંતાનને તો પોલીસે ગોળી મારી દેવી જોઈએ, કોણે કહ્યું આમ
જયપુરઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના શૂટર નીતિન ફૌજીને તેના ફ્લેટમાં આશ્રય આપનાર લેડી ડોન પૂજા સૈનીની પોલીસે ધરપકડ કરી છે. પૂજાનાં માતા-પિતા તેમની દીકરીની આ ગુનામાં સંડોવણીના સમાચારો બાદ ખૂબ જ દુખી રહે છે, તેમ…
- સ્પોર્ટસ
16 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને સૂર્યકુમારે કેપ્ટન કૂલને મૂક્યો પાછળ…
નવી દિલ્હીઃ ગઈકાલે પોર્ટ એલિઝાબેથમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20I સિરીઝની બીજી મેચ રમાઈ હતી અને આ મેચમાં ભલે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હોય પણ તેમ છતાં આ મેચમાં ટીમનું સુકાન સંભાળી રહેલાં સૂર્યકુમાર યાદવે કંઈક એવું…
- નેશનલ
મનમાં એવો વિચાર આવ્યો કે જીવતા બચીશું કે નહીં…..
નવી દિલ્હીઃ દેશની સંસદની સુરક્ષામાં બુધવારે મોટી ચૂંક થઈ હતી. લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો કૂદવાની ઘટનાએ સાંસદોને ડરાવી દીધા હતા. આજે 13 ડિસેમ્બરે, 2001ના સંસદના હુમલાની બાવીસમી વરસી પર, બે યુવાનો વિઝિટર ગેલેરીમાંથી નીચે કૂદી પડ્યા અને આગળ વધવા…
- નેશનલ
છત્તીસગઢના મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ પહેલા નક્સલવાદીઓનો નારાયણપુર વિસ્તારમાં મોટો હુમલો…
નારાયણપુર: આજે છત્તીસગઢના રાયપુરમાં શપથ ગ્રહણ વિધિ થવાની છે ત્યારે નારાયણપુર જિલ્લાના છોટાડોંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાઈ ખીણ પાસે સોમવારે એટલે કે દસ ડિસેમ્બરના રોજ સવારે લગભગ 11:00ના સુમારે નક્સલીઓએ હુમલો કર્યો હતો. જેમાં પહેલા IED બ્લાસ્ટ કર્યો અને ત્યારબાદ…
- નેશનલ
સંસદની કાર્યવાહી ફરીથી શરૂ, સ્પીકરે કહી આ વાત
નવી દિલ્હીઃ લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો કૂદી પડ્યા બાદ ગૃહમાં અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો અને ભારે હોબાળો થયો હતો. હવે ગૃહમાં લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ છે. ગૃહના સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને સુરક્ષા પ્રત્યે ગંભીર હોવાની ખાતરી આપતાં કહ્યું…
- ધર્મતેજ
આજનું રાશિફળ (13-12-23): વૃષભ, મિથુન અને કર્ક રાશિના લોકોને આજે મળશે Golden Chance…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ ખૂબ જ સારો રહેવાનો છે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોને આજે કોઈ મોટું પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે. નોકરી કરી રહેલાં લોકો પર આજે કામનો બોજો વધી શકે છે. આજે…
- નેશનલ
ક્રિમિનલ કાયદોઓને બદલવા માટેના બિલ પાછા ખેંચ્યા અને
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદની સ્થાયી સમિતિવતી અને ભલામણ કરેલા સુધારાવધારાને ધ્યાનમાં રાખીને આજે લોકસભામાં ક્રિમિનલ સંબંધિત ત્રણ બિલને પરત લીધા હતા, જ્યારે તેની જગ્યાએ નવા બિલ રજૂ કર્યાં હતા.ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) બિલ, 2023, ભારતીય નાગરિક…
- નેશનલ
સીએમની રેસમાંથી દૂર થયા બાદ વસુંધરા રાજેએ કહી દીધી આ વાત…
જયપુરઃ રાજસ્થાનમાં ભાજપની નવી સરકારમાં મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને વિધાન સભાના સ્પીકરની પસંદગી કરવી લેવામાં આવી છે અને હવે પહેલી વખત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેની પ્રતિક્રિયા સામે આવી છે. વસુંધરા રાજેએ ભજનલાલ શર્માને મુખ્ય પ્રધાન તરીકે પસંદ…