- આપણું ગુજરાત

અંબાજી મંદિરની નવી વેબસાઇટ થઇ લોન્ચ, ઘરબેઠા મંદિરના ઉત્સવો માણી શકાશે
પાલનપુર: બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબે માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષના વરદ હસ્તે આજે પવિત્ર યાત્રાધામ અંબાજીની નવીનતમ વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી. www.ambajitemple.in નું બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. આ વેબસાઇટ વડે વિશ્વભરમાંથી માઇભક્તો મંદિરની અલગ અલગ પૂજાવિધિઓ,…
- આમચી મુંબઈ

B. Com પાંચમાં સેમિસ્ટરની પરીક્ષામાં 62.26 ટકા વિદ્યાર્થીઓ નપાસ
મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીમાં ત્રીજુ વર્ષ બી. કોમ (Third year B. Com)ના પાંચમાં સત્ર પરીક્ષામાં 62.26 ટકા વિદ્યાર્થીઓ નપાસ થયા છે. હાલમાં પાંચમાં સેમિસ્ટર પરીક્ષાનું પરિણામ જાહેર કરતાં 57,692 જેટલા વિદ્યાર્થીઓમાંથી 35,874 વિદ્યાર્થીઓ નપાસ થયા હોવાનું યુનિવર્સિટીની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.…
- સ્પેશિયલ ફિચર્સ

શું તમને પણ મોજાં પહેરીને સૂવાની આદત છે? જાણી લો તેના ગેરફાયદા
શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો પહેરવામાં આવે છે. કેટલાક લોકો તેમના રૂમમાં હીટરનો પણ ઉપયોગ કરે છે. દિવસની સરખામણીમાં રાત્રે તાપમાન ઓછું હોય છે, જેના કારણે ઠંડીમાં વધારો થાય છે. કેટલાક લોકો ઠંડીથી બચવા માટે રાત્રે મોજાં પહેરીને…
- આમચી મુંબઈ

બીકેસીમાં સીઆઈએસએફના જવાનની ગોળી મારી આત્મહત્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સ્થિત જિયો સેન્ટર ખાતે ફરજ પર હાજર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના જવાને પોતાને જ ગોળી મારી કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.બીકેસી પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ મૂકેશ કટેરિયા (40) તરીકે…
- આમચી મુંબઈ

સુધરાઈની ‘ડીપ ક્લિનિંગ ડ્રાઈવ’ રંગ લાવી!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા હાલ મોટા પાયા પર ‘ડીપ ક્લિનિંગ ડ્રાઈવ’ ચલાવવામાં આવી રહી છે, જેમાં ૧૫ દિવસની અંદર જ મુંબઈના ૨૪ વોર્ડમાંથી કુલ ૧,૦૪૨ મેટ્રિક ટન ડેબ્રીજ, ૧૩૯ મેટ્રિક ટન ઘનકચરાનો જમા કરવામાં સફ્ળતા મળી છે. બઈના…
- મહારાષ્ટ્ર

ખોટા કાગળપત્રો બતાવી પોતાની બદલી કરાવનાર શિક્ષિકાઓ સામે ફરિયાદ દાખલ
અહમદનગર: ખોટા કાગળપત્રો બતાવી અનેક વખત સરકારી સુવિધાઓનો ગેરલાભ લેતા અનેક વ્યક્તિઓ પકડાયા છે. હવે અહમદનગરના સરકારી શાળાના એક શિક્ષિકાએ પોતે છૂટાછેડા લીધા હોવાના ખોટા દસ્તાવેજો આ શિક્ષિકાએ બતાવી પોતાની બદલી (ટ્રાન્સફર) કરવી લીધી હતી. આ મામલે વધુ તપાસ કરતાં…
- નેશનલ

સંસદમાં હુમલા બાદ આત્મદાહ કરવાના હતા મનોરંજન અને સાગર, દિલ્હી પોલીસે જણાવ્યો પ્લાન
નવી દિલ્હી: સંસદની સુરક્ષા ભંગ કરનાર 6 લોકોની દિલ્હી પોલીસે કડક પૂછપરછ કરી હતી. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે, ગૃહમાં સ્મોક ગન સાથે કૂદવા ઉપરાંત તેમણે સંસદમાં જ આત્મદાહ કરી લેવાની અને પેમ્ફલેટ વહેચવાની પણ યોજના બનાવી હતી તેવું…
- આમચી મુંબઈ

ગાંજાના મોટા સપ્લાયરની તેલંગણાથી ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ગેરકાયદે ગાંજાનું વેચાણ કરનારાઓને ગાંજો પૂરો પાડનારા મોટા સપ્લાયરની ક્રાઈમ બ્રાન્ચની એન્ટી નાર્કોટિક્સ સેલે (એએનસી) તેલંગણાથી ધરપકડ કરી હતી. એએનસીના બાન્દ્રા યુનિટે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અજય રામઅવતાર ચૌરસિયા તરીકે થઈ હતી. ચૌરસિયા વિરુદ્ધ મહારાષ્ટ્ર અને…
- આમચી મુંબઈ

નવ મુખ્ય માર્ગો પર નવી સ્પીડ લિમિટ
મુંબઈ: મુંબઈ ટ્રાફિક પોલીસે શહેરના નવ મુખ્ય માર્ગો પર નવી સ્પીડ લિમિટ લાગુ કરી છે. આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સ્પીડ લિમિટ મુંબઈના અધિકારક્ષેત્રમાં ચાલતા તમામ પ્રકારના વાહનો પર લાગુ કરવામાં આવશે. આ યાદીમાં શહીદ ભગત સિંહ…
- આમચી મુંબઈ

એસઆરએ મકાનો પાંચ વર્ષમાં વેચવા માટે પરવાનગી આપવા વિચારણા
મુંબઇ: એસઆરએ હેઠળ મકાન મેળવેલા લાભાર્થીઓ માટે એક સારા સમાચાર છે. હવે તેઓ પાંચ વર્ષ પછી મકાનો વેચી શકશે. ટૂંક સમયમાં જ લાભાર્થીઓને આ પરવાનગી મળી જશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની રાજ્ય સરકાર આ અંગે વિચાર કરી રહી…









