- નેશનલ
ઈડીએ અરવિંદ કેજરીવાલને ફરી મોકલી નોટિસ, જાણો કેમ?
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલને ફરી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પૂછપરછ માટે નોટિસ મોકલી છે. દિલ્હી લીકર કેસમાં મની લોન્ડરિંગ સંબંધમાં 21મી ડિસેમ્બરે હાજર રહેવાનું સમન્સ પાઠવ્યું છે. આ અગાઉ બીજી નવેમ્બરે અરવિંદ કેજરીવાલની…
- મનોરંજન
જ્યારે ભારે ભીડ વચ્ચે એક પ્રશંસકે શાહરૂખનો પકડી લીધો હાથ! જાણો પછી શું થયું..
શાહરૂખ ખાનની લેટેસ્ટ ફિલ્મ ‘ડંકી’ 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. થિયેટરોમાં પોતાનો હાથ અજમાવતા પહેલા, કલાકારો પૂરજોશમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ કિંગ ખાન ડંકીને પ્રમોટ કરવા દુબઈ પહોંચ્યો હતો. આ દરમિયાન શાહરૂખ ખાનના એક ચાહકે…
- આમચી મુંબઈ
ઉલ્હાસનગરમાં દારૂના નશામાં કાર હંકારી
થાણે: ઉલ્હાસનગરમાં ચાલકે દારૂના નશામાં કાર હંકારીને અન્ય વાહનોને ટક્કર મારતાં મહિલા સહિત ત્રણ જણનાં મોત થયાં હતાં, જ્યારે ત્રણને ઇજા પહોંચી હતી. ઉલ્હાસનગરના સેન્ટ્રલ પોલીસ સ્ટેશનની હદમાં સોમવારે વહેલી સવારે આ અકસ્માત થયો હતો. કારનો ચાલક દારૂના નશામાં હતો…
- સ્પોર્ટસ
આવતીકાલે દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે મેચમાં ભારતને સિરીઝ જીતવાની તક
ગકબેરહા (દક્ષિણ આફ્રિકા): અહીં દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણીની બીજી વનડે મેચ આવતીકાલે રમશે. ભારતીય ટીમનો પ્રયાસ મેચ જીતીને સીરિઝ જીતવાનો રહેશે. બીજી મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી રજત પાટીદાર અથવા બેટ્સમેન રિંકુ સિંહને ડેબ્યૂની તક મળી શકે છે. અર્શદીપ…
- આમચી મુંબઈ
લોકલ ટ્રેનના કોચમાંથી મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો, પોલીસ હરકતમાં
મુંબઈ: પશ્ચિમ રેલવેના વિરાર ખાતેના કારશેડમાં લોકલ ટ્રેનના કોચમાંથી મૃતદેહ લટકતી હાલતમાં મળતા રેલવે પોલીસ પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. વિરાર સ્થિત કારશેડમાં પાર્ક કરવામાં આવેલી ખાલી લોકલ ટ્રેનના કોચમાં લટકેલી હાલતમાં રેલવે કર્મચારીને મૃતદેહ મળ્યો હતો. શનિવારે સાંજે વિરારથી…
- આમચી મુંબઈ
ડ્રગ સિન્ડિકેટ ચલાવતા નાઇજીરિયનની ગ્રેટર નોએડાથી ધરપકડ
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ની ટીમે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોએડાથી નાઇજીરિયનની ધરપકડ કરી હતી. આરોપી ડ્રગ સ્મગલિંગ સિન્ડિકેટનો મુખ્ય સભ્ય હોઇ તે ડ્રગ કાર્ટેલ ચલાવતો હતો, એમ અધિકારીએ કહ્યું હતું.ડીઆરઆઇના મુંબઇ યુનિટે 14 ઑક્ટોબરે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ…
- નેશનલ
પાકિસ્તાનમાં દાઉદ ઈબ્રાહિમના મોતની અફવાઓનું ખંડન કર્યું છોટા શકીલે
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહીમને કરાચીમાં કથિત રીતે ઝેર આપવામાં આવ્યું છે, એવા સમાચાર ગઇ કાલ રાતથી ફરી રહ્યા છે. તાજેતરના મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 1993ના બોમ્બેના શ્રેણીબદ્ધ વિસ્ફોટોના માસ્ટરમાઇન્ડને ઝેર આપ્યા બાદ તેની હાલત ગંભીર હોવાથી…
- નેશનલ
વારાણસીમાં પીએમ મોદીને કેમ યાદ આવ્યું સોમનાથ મંદિર?
ઉત્તરપ્રદેશ: વારાણસીમાં વિશ્વનું સૌથી મોટું ધ્યાનકેન્દ્ર સ્વર્વેદ મહામંદિરનું ઉદ્ઘાટન કરતા સમયે પીએમ મોદીએ સોમનાથ પર થયેલા આક્રમણ તથા તેના પુન:નિર્માણના વિરોધનો ઉલ્લેખ કર્યો હતો. મુસ્લિમ શાસકો દ્વારા 17 વાર સોમનાથ મંદિરનો વિધ્વંસ કરવામાં આવ્યો હતો, ત્યારે સરદાર પટેલે તેનું ભવ્ય…
- મનોરંજન
ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ વધુ એક પીઢ અભિનેતાને ગુમાવ્યા, ઈન્ડસ્ટ્રી આઘાતમાં
મેરઠ/મુંબઈઃ જાણીતા અભિનેતા બ્રિજેશ ત્રિપાઠીનું હાર્ટ એટેકને કારણે અવસાન થવાથી ભોજપુરી ઈન્ડસ્ટ્રીને આંચકો લાગ્યો હતો. ત્રિપાઠીએ ભોજપુરી ફિલ્મોની સાથે હિન્દી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનથી લઈને શાહરુખ ખાન સાથે પણ કામ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્રિજેશ ત્રિપાઠીને ડેન્ગ્યૂ થયો હતો. બીમાર…
- મનોરંજન
એનિમલની બરાબરી તો નહીં, પણ સેમ બહાદુરે પણ સો કરોડ ક્લબમાં કરી એન્ટ્રી
એનિમલ સાથે જ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી વિકી કૌશલની સેમ બહાદુર ધારી સફળતા મેળવી શકી નથી અને તેને સ્ક્રીન પણ ઓછા મળ્યા છે છતાં વિકી કૌશલના જોરદાર અભિનય અને ફિલ્મના મજબૂત કન્ટેન્ટને લીધે તે સો કરોડના ક્લબમાં પહોંચી ગઈ છે. વિકી…