- નેશનલ

સિલ્ક્યારા ટનલ એક્સિડન્ટ: આ કારણે રેટમાઈનર્સે પાછા આપ્યા CM ધામીને 50,000 રૂપિયાનો ચેક…
ઉત્તરાખંડઃ ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવામાં રેટ માઈનર્સે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગણતરીના કલાકોમાં આ રેટ માઈનર્સે ટનલમાં માઈનિંગ કરીને દિવસો સુધી ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઉત્તરાખંડ સરકાર દ્વારા દરેક રેટ માઈનર્સ રૂપિયા…
- નેશનલ

બજરંગ પુનિયાએ પરત કર્યો પદ્મશ્રી પુરસ્કાર
નવી દિલ્હીઃ ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ભારતીય રેસલિંગ ફેડરેશનના નવા ચીફ સંજય સિંહના વિરોધમાં પોતાનો પદ્મશ્રી પુરસ્કાર પરત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. શુક્રવારે મોટી જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી દર્શાવે છે…
- નેશનલ

‘ઈસલિયે સબ મોદી કો ચૂનતે હૈ’.. જાણો કોણે આપ્યો આ નવો નારો
નવી દિલ્હી: હિન્દી હાર્ટલેન્ડની ચૂંટણીઓમાં ઝળહળતી જીતથી ઉત્સાહિત ભાજપ લોકસભા ચૂંટણી માટે કમર કસી રહ્યું છે. અમુક મીડિયા અહેવાલો મુજબ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થાય એ પછી એટલે કે જાન્યુઆરીના અંતમાં ભાજપ લોકસભાના ઉમેદવારો માટેની તેની પ્રથમ યાદી જાહેર કરી…
- નેશનલ

નીતીશ કુમારને ફોન કર્યા બાદ રાહુલ ગાંધી હવે શરદ પવારને મળ્યા, જાણો મહત્વ
નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની ચોથી બેઠક મંગળવારે નવી દિલ્હીની અશોકા હોટેલમાં યોજાઈ હતી, ત્યારે બંને નેતાઓની આજની મુલાકાત ઘણી મહત્વની છે. ઈન્ડિયા અલાયન્સની…
- આમચી મુંબઈ

પાનસરેના હત્યારા હજુ ફરારઃ એટીએસે કોર્ટને આપી માહિતી
મુંબઈ: મહારાષ્ટ્રના એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ) દ્વારા કોમરેડ ગોવિંદ પાનસરેની હત્યા મામલે હજી સુધી બે આરોપીઓની શોધ ચાલી રહી હોવાની માહિતી બોમ્બે હાઈ કોર્ટમાં આપવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ એટીએસના વકીલે આ કેસની પ્રોગ્રેસ રિપોર્ટ સીલબંધ કવરમાં અદાલત સમક્ષ…
- આમચી મુંબઈ

એરપોર્ટ પર ગૂમ થયેલું પર્સ પાછું મળતા વિદેશી મહિલા થઈ ખુશખુશાલ, પોલીસનો માન્યો આભાર
મુંબઈ: દુનિયાના સૌથી વસ્ત એરપોર્ટમાંથી એક મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મહિલાનું પર્સ ખોવાઈ ગયું હતું. એડિસ અબાબા નામના શહેરમાંથી મુંબઈ આવેલી મહિલાના પર્સમાં 2200 ડોલર્સ અને 135 દિરહામ જેટલી રોકડ રકમ હતી. આ પર્સનો મુંબઈ પોલીસે…
- આમચી મુંબઈ

બિસ્કિટ અને કેકનાં પેકેટ્સમાં સંતાડી દુર્લભ સર્પોની દાણચોરી: ઍરપોર્ટ પર આરોપી પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) બિસ્કિટ અને કેકનાં પેકેટ્સમાં સંતાડીને દુર્લભ સર્પોની દાણચોરી કરનારી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. બૅન્ગકોકથી આવેલા આરોપીને મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પકડી પાડી ડીઆરઆઈએ 11 સર્પ છોડાવ્યા હતા. બૅન્ગકોકથી આવતો એક તસ્કર દાણચોરી…
- ઇન્ટરનેશનલ

ચેક રિપબ્લિકની રાજધાનીમાં ગોળીબાર: 15ના મોત અનેક ઘાયલ
પ્રાગઃ ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગની એક શાળામાં અંધાધૂંધ ગોળીબારમાં 15થી વધુ લોકો માર્યા ગયા હતા અને લગભગ 20 લોકો ઘાયલ થયા હતા. ચેક પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર કરનાર વ્યક્તિને ખતમ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ તેમણે પીડિતો કે શૂટરની…
- ટોપ ન્યૂઝ

રામમંદિર બાદ અયોધ્યામાં મસ્જિદનું થશે નિર્માણ, કામગીરી આવતા વર્ષથી શરૂ થવાની શક્યતા
અયોધ્યા: રામ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે અયોધ્યાના ધન્નીપુરમાં મુસ્લિમોને આપવામાં આવેલી જમીન પર મસ્જિદનું નિર્માણ આગામી મે મહિનાથી શરૂ થવાની શક્યતા છે. મસ્જિદના નિર્માણની જવાબદારી મુંબઈની ટીમને આપવામાં આવી છે. મહારાષ્ટ્ર લઘુમતી આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ હાજી અરાફાત શેખને…
- સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાને પડ્યા પર પાટું, હવે ફેમિલી ઈમર્જન્સીને કારણે ભારત પાછો ફર્યો…
ટીમ ઈન્ડિયા હાલમાં સાઉથ આફ્રિકાની ટૂર પર છે અને બંને ટીમ વચ્ચે ટી-20 અને વન-ડે મેચ રમાઈ ચૂકી છે અને હજી ટેસ્ટ મેચ રમાવવાની બાકી છે. પરંતુ આ ટેસ્ટ સિરીઝ પહેલાં જ ટીમ ઈન્ડિયા પર ખતરો મંડરાઈ રહ્યો છે કારણ…









