- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની ‘માધુરી’ હવે ગુજરાત જશે? કોર્ટમાં પહોંચેલો મામલા અંગે જાણો?
મુંબઈઃ માધુરીનું નામ આવે એટલે ‘ગજગામિની’ ધકધક ગર્લ યાદ આવ્યા વિના ન જ રહે. મરાઠી મુલગી માધુરી બધાની પ્રિય છે. પણ આપણે જેની વાત કરી રહ્યા છે એ આ માધુરીની નથી. તેમ છતાં એ ગજગામિની તો છે, પણ ધકધક ગર્લ…
- રાશિફળ
બુધ કરશે મંગળની રાશિમાં ગોચર, આ રાશિના જાતકોને થશે પારાવાર લાભ જ લાભ…
આજથી મે મહિનો શરૂ થઈ ગયો છે અને અગાઉ કહ્યું એમ આ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે, જેને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગ્રહોના રાજકુમાર…
- સ્પેશિયલ ફિચર્સ
કાશ્મીરને કહો ટાટા બાય બાય, ગુજરાતમાં જ છે કાશ્મીર કરતાં બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ…
મે મહિનો શરૂ થઈ ગયો છે અને એની સાથે જ જો તમે પણ વેકેશન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારે ચોક્કસ જ આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવા જોઈએ. અમે અહીં આજે તમારા માટે ગુજરાતમાં જ આવેલા એક…
- અમદાવાદ
52 વર્ષના વારસાનું સિંચનઃ સતત બીજા વર્ષે ગરવી ગુર્જરીમાં રેકોર્ડ બ્રેક વેચાણ
અમદાવાદઃ ગુજરાત પાસે ભવ્ય અને ભાતીગળ હાથશાળ-હસ્તકલાનો પરંપરાગત વારસો છે. રાજ્યની હસ્તકલા અને હાથશાળની સમગ્ર દેશ અને વિશ્વમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા, તેને ટકાવી રાખવા અને તેના વિકાસના મુખ્ય ઉદ્દેશ સાથે કાર્યરત ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ (જીએસએચએચડીસી)…
- આમચી મુંબઈ
છેતરપિંડી કેસઃ મેહુલ ચોકસી સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જારી
મુંબઈ: કેનેરા બૅંકની આગેવાની હેઠળ પંચાવન કરોડ રૂપિયાનો સમાવેશ કરતા કનસોર્ટિયમ લોન છેતરપિંડી કેસમાં હીરાના વેપારી મેહુલ ચોકસી સામે કોર્ટે બિનજામીન પાત્ર વૉરન્ટ જારી કર્યા છે. કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બૅંક કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીના પ્રત્યર્પણની માગણી ભારતીય એજન્સી…
- આપણું ગુજરાત
ફરી ગોંડલ ગાજશેઃ અલ્પેશ કથીરિયા બે નંબરના ધંધા કરનારાના પુરાવા આપવા જશે ગોંડલ
સુરતઃ શહેરમાં કથીરિયા પરિવારના સ્નેહમિલન સમારોહમાં અલ્પેશ કથીરિયાએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ગોંડલમાં જે સત્તા ઉપર છે તેઓ કયા બે નંબરના ધંધા કરે છે, એના તમામ પુરાવા અમે લોકોને આપીશું. ક્યાં ગેમ્બલિંગ કરે છે? કોના ફાર્મહાઉસમાં બાયોડીઝલનો…
- આમચી મુંબઈ
દિશા સેલિઅનના પિતાની અરજી મુદ્દે હાઈ કોર્ટે રાજ્ય સરકારને આપ્યો આ આદેશ
મુંબઈ: અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મેનેજર દિશા સેલિઅનના પિતા સતિષ સેલિઅન દ્વારા કરાયેલી અરજી પર બૉમ્બે હાઇ કોર્ટે ગઈકાલે મહારાષ્ટ્ર સરકારને પંદરમી જૂન સુધીમાં સોગંદનામું રજૂ કરવાનું કહ્યું હતું. ગયા મહિને દિશાના પિતાએ હાઇ કોર્ટમાં ધા નાખીને શિવસેના-યુબીટીના નેતા આદિત્ય ઠાકરે…
- નેશનલ
ભારતના હુમલાના ડરથી પાકિસ્તાની સેનાએ આતંવાદી હાફિઝ સઈદને આપી મજબુત સુરક્ષા
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 ભારતીયોના મૃત્યુ બાદ ભારત સરકાર આતંકના આકાઓને જડબાતોડ જવાબ આપવા મક્કમ છે. ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરે તેવી શક્યતા છે. એવામાં પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓમાં ગભરાટનો માહોલ છે. એક અહેવાલ મુજબ…
- પોરબંદર
આતંકવાદીઓના ‘આકા’ની ખેર નહીં, ગુજરાતના દરિયાકિનારે નેવીની કવાયત
પોરબંદર/નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત જવાબ આપવા માટે તૈયારી કરી રહ્યું છે. પાંચ નિર્ણયો તો લેવામાં આવ્યાં છે, જેનાથી પાકિસ્તાનની કમર ભાંગવા માટે કાફી છે. વર્તમાનની વાત કરવામાં આવે તો ભારતે આજથી ત્રીજી મે…
- નેશનલ
વિનય નરવાલના જન્મદિવસે પત્ની હિમાંશીએ આપ્યું મોટું નિવેદન, અમે લોકો ન્યાય…
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલાં આંતકવાદી હુમલામાં શહીદ થયેલાં ભારતીય નૌસેનાના લેફ્ટનન્ટ વિનય નરવાલનો આજે એટલે કે પહેલી મેના જન્મદિવસ છે અને આ પ્રસંગે વિનય નરવાલના પરિવારે હરિયાણાના કરનાલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. આ બધા વચ્ચે વિનયની પત્ની હિમાંશીની પ્રતિક્રિયા…