- લાડકી
મમતાના ટોપલેસ ફોટો શૂટ બાદ એની ફિલ્મી કરિયરે સ્પીડ પકડી…
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: 2)નામ: મમતા કુલકર્ણી-યામાઈ મમતા નંદ ગિરીસમય: 24 જાન્યુઆરી, 2025સ્થળ: પ્રયાગરાજઉંમર: 52 વર્ષ હું ગ્રેજ્યુએટ થઈ એ વર્ષે જોબ શોધવાની શરૂ કરી, જોકે મારી મમ્મીની ઈચ્છા હતી કે, હું આગળ ભણું. એનું માનવું હતું કે, આજના…
- મનોરંજન
નેપોટિઝમને લઈને નુસરત ભરુચાએ આ શું કહ્યું?
બોલીવૂડ અને નેપોટિઝમનો સાથ તો દામન અને ચોલી જેવો છે. હાલમાં જ બી-ટાઉનની બ્યુટીફૂલ બેબ નુસરત ભરુચાએ ફરી એક વખત નેપોટિઝમ પર પોતાનો વિચારો વ્યક્ત કરતાં નેપોટિઝમનું ભૂત ધૂણવા લાગ્યું છે. નુસરતે સોનાક્ષી સિન્હાની દબંગ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ તીનપત્તીથી…
- IPL 2025
14 વર્ષના સૂર્યવંશી પર પૈસાનો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયોઃ બિહારની સરકારે…
પટનાઃ બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામના 14 વર્ષીય બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીની સોમવારની ઐતિહાસિક સેન્ચુરી બદલ રાજ્યના મુખ્ય પ્રધાન (CM) નીતીશ કુમારે (NITISH KUMAR)ખૂબ પ્રશંસા કરી છે અને તેના માટે 10 લાખ રૂપિયા (₹ 10 LAKH)નું ઇનામ જાહેર કર્યું છે. સૂર્યવંશીએ…
- અમદાવાદ
અમદાવાદમાં ‘દાદા’નું ચાલ્યું બુલડોઝરઃ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાયું
અમદાવાદ: અમદાવાદમાં ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું જેમાં ત્રણ હજાર જેટલા ગેરકાયદે બનેલા કાચા-પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યાં. નોંધનીય છે કે, ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી આવેલા બાંગ્લાદેશીઓ સામે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન…
- IPL 2025
દિલ્હીએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી, કોલકાતાનો ગુરબાઝ થોડા ધમાકા પછી આઉટ થયો
નવી દિલ્હીઃ દિલ્હી કૅપિટલ્સ (DC)ના કૅપ્ટન અક્ષર પટેલે આજે અહીં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. દિલ્હીની ટીમમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, જ્યારે કોલકાતાએ પેસ બોલર વૈભવ અરોરાના સ્થાને અનુકૂલ રૉયને ઇલેવનમાં સમાવ્યો હતો.…
- મહારાષ્ટ્ર
સુધારેલી પાક વીમા યોજના લાગુ કરવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં સુધારેલી પાક વીમા યોજના લાગુ કરવામાં આવશે. 1 રૂપિયાની વીમા યોજના માટે લાખો બોગસ અરજીઓ મળી હતી. લોકોએ ભંડોળ બગાડવાનું કાવતરું ઘડ્યું. તેથી, જરૂરિયાતમંદ લોકો આ યોજનાથી વંચિત ન રહે તે માટે સુધારેલી યોજના રજૂ કરવામાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકાર પહલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોના સંબંધીઓને 50 લાખ રૂપિયાની સહાય આપશે; શિક્ષણ અને રોજગાર માટેની જોગવાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પહલગામ હુમલામાં દેશભરના 26 પ્રવાસીઓના મોત થયા. આમાં મહારાષ્ટ્રના 6 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ છ લોકોના પરિવારો માટે મોટી જાહેરાત કરી છે. પહલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે 50 લાખ…
- આમચી મુંબઈ
બાબા સિદ્દિકીની હત્યા પછી બિશ્નોઇ ગેંગ મોટા કાંડ કરવાની તૈયારીમાં?
મુંબઈ: બોલીવુડના અભિનેતા સલમાન ખાન સહિત અન્ય કલાકારો લોરેન્સ બિશ્નોઇ ગેંગના હિટલિસ્ટ પર છે. એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા બાબા સિદ્ધીકીની હત્યા બાદ આ ગેંગ વધુ મોટા કાંડ કરવાની તૈયારીમાં હોવાનું પોલીસને માહિતી મળી છે. મુંબઈ પોલીસે અંધેરીમાંથી કેટલાક દિવસ…