- આમચી મુંબઈ
ગેરકાયદે ઑનલાઇન લોટરી સેન્ટરો પર ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી: 37 પકડાયા
મુંબઈ: ગેરકાયદે ઑનલાઇન લોટરી સેન્ટરો પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોઇ છેલ્લા બે દિવસમાં પશ્ર્ચિમ અને પૂર્વીય ઉપનગરોમાં 10થી વધુ ઑનલાઇન લોટરી સેન્ટરો પર રેઇડ પાડવામાં આવી હતી. આ પ્રકરણે 37 જણની ધરપકડ કરવામાં આવી હતી. ગેરકાયદે…
- નેશનલ
રામલલ્લા જે સિહાસન પર બિરાજશે તે બનીને છે તૈયાર
અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન રામલલ્લાના તેમના નવનિર્મિત ભવ્ય મંદિરમાં તેમના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મંદિરનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2025 સુધીમાં ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. આ પહેલા મંદિર નિર્માણનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા પછી, ભગવાન રામલલ્લા 22 જાન્યુઆરીએ…
- આમચી મુંબઈ
દારૂ પીવા માટે પૈસા માગનારા પિતરાઇની હત્યા કરવા બદલ રિક્ષાચાલકની ધરપકડ
થાણે: રાયગડ જિલ્લામાં દારૂ પીવા માટે પૈસા માગનારા 32 વર્ષના પિતરાઇની હત્યા કરવા બદલ રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ પનવેલ નજીકના ચિખલે ગામમાં શુક્રવારે સવારે આ ઘટના બની હતી અને કલાકો બાદ આરોપી રિક્ષાચાલક ભરત પાંડુરંગ પાટીલ (42)ની…
- આમચી મુંબઈ
થાણેમાં પત્ની અને બે માસૂમ સંતાનની હત્યા કરીને ફરાર થયેલો પતિ હરિયાણાથી પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેના કાસારવડવલી ગામમાં પત્ની અને બે માસૂમ સંતાનની કરપીણ હત્યા કરીને ફરાર થયેલા પતિને ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના હિસારથી ઝડપી પાડ્યો હતો. અલગ રહેતા પરિવારને મળવાને બહાને આરોપી ત્રણ દિવસ અગાઉ હરિયાણાથી થાણે આવ્યો હતો અને તેણે ત્રણેયના…
- નેશનલ
“આતંકવાદ સામે દેશ બીજો ગાલ ધરવાના મૂડમાં નથી..” જાણો આ કોણે કહ્યું?
“આતંકવાદ સામે દેશ બીજો ગાલ ધરવાના મૂડમાં નથી..” આ શબ્દો છે વિદેશપ્રધાન એસ જયશંકરના. પત્રકારોને સંબોધન કરતી વખતે વિદેશપ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે આપણો દેશ આઝાદ થયો તેની સાથે જ આતંકવાદ શરૂ થઇ ગયો હતો. જ્યારે પાકિસ્તાન આપણાથી અલગ…
- આપણું ગુજરાત
વેરાવળ નજીક ભારતીય જહાજ પર ડ્રોન હુમલો, દરિયાઇ તટની સુરક્ષા જોખમમાં મુકાઇ
વેરાવળ/ઓખા: હિંદ મહાસાગરમાં ભારતીય જહાજ પર ડ્રોન એટેકની એક ગંભીર ઘટના સામે આવી છે. ડ્રોન એટેક બાદ જહાજમાં વિસ્ફોટ થતા આગ લાગી હતી. ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ, પરંતુ આ ઘટનાને કારણે ઓખા-વેરાવળમાં દરિયાઇ સુરક્ષા પર મોટું જોખમ ઉભુ થવાના…
- નેશનલ
ઉજ્જૈનથી નક્કી થશે વિશ્વનો સમય, સીએમ મોહન યાદવે રજૂ કરી યોજના
ભોપાળઃ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે દાવો કર્યો છે કે ભારત દ્વારા લગભગ 300 વર્ષ પહેલા વિશ્વનો પ્રમાણભૂત સમય નક્કી કરવામાં આવ્યો હતો અને તે સમયનું એક સાધન આજે પણ ઉજ્જૈનમાં હાજર છે. આ ઉપરાંત CM યાદવે કહ્યું કે તેમની…
- સ્પેશિયલ ફિચર્સ
પનીર માટે અહીં થયું ત્રીજું વિશ્વ યુદ્ધ, વાઈરલ વીડિયો જોઈને ચોંકી ઉઠશો તમે પણ…
પનીર માટે ત્રીજું વિશ્વ યુદ્ધ થાય એવું હેડિંગ વાંચીને જ તમારું માથું ચકરાઈ ગયું ને? અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર પણ લગ્નના ઘણા બધા વાઈરલ વીડિયો જોવા મળે છે. આજે અમે અહીં આવા જ એક…
- નેશનલ
કોરોના રિટર્ન્સઃ મથૂરાના બાંકે બિહારી મંદિરે જાહેર કરી નવી માર્ગદર્શિકા
મથૂરાઃ વર્ષ 2018થી 2012 સુધી આખા વિશ્વને બાનમાં લેનારી કોરોનાની મહામારી ફરી માથું ઉંચકી રહી છે ત્યારે જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો તેમ જ જ્યાં ભીડ એકઠી થાય છે તે સ્થળો પર સાવધાની વરતવી ઘણી જરૂરી છે. ક્રિસમસ અને નવા વર્ષ…
- નેશનલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ સીમા છે? વિદ્યાર્થીએ આપ્યો મજેદાર જવાબ…
નેપાળથી ભારતમાં પ્રવેશનારી પાકિસ્તાની સીમા હૈદર હાલમાં ફરી એક વખત લાઈમલાઈટમાં આવી ગઈ છે. વાત જાણે એમ છે કે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક આન્સર શીટ વાઈરલ થઈ રહી છે અને એમાં એક વિદ્યાર્થીએ જે મજેદાર જવાબ આપ્યો છે…