- આમચી મુંબઈ
… અને આખરે પ્રવાસીઓના હિતમાં રેલવે દ્વારા એ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો!
ડોંબિવલીઃ છેલ્લાં એક મહિનાથી મધ્ય રેલવે ઉપનગરીય લોકલ ટ્રેનમાં ફેરિયાઓને કાયદેસર લાઈસન્સ આપવા મુદ્દે રેલવે દ્વારા વિચારણા કરાઈ રહી હોઈ એના વિરોધમાં પ્રવાસી મહાસંઘ અને મનસેના વિધાનસભ્ય દ્વારા રેલવેને પત્ર લખીને એનો વિરોધ કર્યો હતો. આ પત્રની નોંધ લઈને રેલવે…
- ધર્મતેજ
ઉત્તરાખંડમાં પહેલીવાર યોજાશે શીતકાલિન ચારધામ યાત્રા, 27 ડિસેમ્બરથી શંકરાચાર્ય કરશે શરૂઆત
દેવભૂમિ ઉત્તરાખંડમાં સૌપ્રથમવાર ઐતિહાસિક શીતકાલિન યાત્રાની શરૂઆત થવા જઇ રહી છે. સામાન્ય રીતે ચારધામ યાત્રાની શરૂઆત શિયાળો પૂરો થાય એ પછી થતી હોય છે, પરંતુ પહેલીવાર શિયાળાની ઋતુ દરમિયાન જ શીતકાલિન યાત્રા શરૂ થવા જઇ રહી છે. યાત્રાની શરૂઆત જગતગુરૂ…
- નેશનલ
રાહુલ ગાંધીએ આપી દેશ માટે આવા ઈકોનોમિક મોડેલની રૂપરેખા
નવી દિલ્હીઃ કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં જ એક ટ્વીટ કરી છે અને તેમાં દેશનું આર્થિક મોડેલ કેવું હોવું જોઈએ તે અંગે વાત કરી છે. સ્વાભાવિક તેઓ વિપક્ષમાં હોવાથી અવારનવાર કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓની ટીકા કરતા હોય છે. ત્યારે હવે…
- મનોરંજન
કબકે બિછડે હુએ હમ… 17 વર્ષ પછી મળ્યા અને ટીવીજગતના મિ. વાલિયા અને બાની
મુંબઈઃ એક જ ક્ષેત્રમાં કામ કરતા હોય અથવા એક જ શહેરમાં રહેતા હોવા છતાં ઘણીવાર તમે મિત્રો કે સાથીઓને મળી શકતા નથી તો તમને જણાવી દઈએ કે આવું માત્ર તમારી સાથે નહીં સેલિબ્રિટી સાથે પણ બને છે. ટેલીવિઝન કે ફિલ્મમાં…
- ઇન્ટરનેશનલ
યમનના હુમલાખોરોએ જહાજ પર કર્યો મિસાઇલ-ડ્રોન હુમલો, 25 ભારતીય યાત્રિકો હતા સવાર..
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં કૂદી પડેલા યમન દેશના હૂતી વિદ્રોહીઓ હવે દરિયાઇ માર્ગે આંતરરાષ્ટ્રીય જહાજોને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ વખતે 25 ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતું એક જહાજ પણ હૂતીઓના નિશાને આવતા ભારતીય જહાજોની સુરક્ષા સામે એક મોટું જોખમ…
- નેશનલ
ઈસરોનો આદિત્ય જ્યાં પહોંચશે એ L1 પોઈન્ટ એટલે શું?
નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ જાહેરાત કરી છે કે ભારતનું ફ્લેગશિપ સોલર મિશન આદિત્ય-L1 6 જાન્યુઆરીના રોજથી પૃથ્વીથી 15 લાખ કિલોમીટરના અંતરે આવીને લેગ્રેંગિયન પોઈન્ટ (L1) પર પહોંચીને ત્યાં પોતાના સ્થાન પર સ્થિર થઈ જશે. એવું ઈસરોના અધ્યક્ષ…
- નેશનલ
કોલકાતામાં એક લાખ લોકો આજે સામૂહિક રીતે ગીતા પાઠ કરશે, વડા પ્રધાને પાઠવ્યો ખાસ સંદેશ….
કોલકાતા: આજે કોલકાતાના પરેડ ગ્રાઉન્ડમાં એક લાખ લોકો સામૂહિક રીતે ગીતા પાઠ કરશે. આ ગીતા પઠન કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય સંસ્કૃત પરિષદ અને મતિલાલ ભારત તીર્થ સેવા મિશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ…
- ધર્મતેજ
આજનું રાશિફળ (24-12-23): કન્યા અને તુલા રાશિના લોકોએ આજે આ મામલામાં રહેવું પડશે…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો નબળો રહેવાનો છે. આજે બિઝનેસમાં તમે નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો. પરંતુ વધુ પડતા કામના કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. કેટલાક મોસમી રોગો તમને અસર કરી…
- આમચી મુંબઈ
ડોંબિવલીમાં પિતા-પુત્રી ખાડીમાં તણાયાં: શોધ શરૂ
થાણે: ડોંબિવલીમાં 40 વર્ષનો શખસ અને તેની દોઢ વર્ષની પુત્રી ખાડીમાં તણાઇ ગયાં હતાં અને પોલીસ તથા અગ્નિશમન દળ દ્વારા તેમની શોધ ચલાવાઇ હતી. અનિલ સુરવદે (40) તેની પુત્રી સાથે બપોરે ડોંબિવલીના રાજુનગર ખાતે ખાડીકિનારે ગયો હતો. ખાડીકિનારે પુત્રી રમી…
- સ્પેશિયલ ફિચર્સ
ટીવીનો રંગ કાળો અને એસીનો રંગ સફેદ જ કેમ? આ છે કારણ…
ટીવી અને એસી બે એવી વસ્તુ છે કે જે આજના સમયમાં કોઈ પણ ઘરમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે. પણ ક્યારેય નોટિસ કર્યું છે કે આ બંને વસ્તુઓનો કલર એકદમ ફિક્સ્ડ હોય છે. ફ્રિજ, વોશિંગ મશીન, કુલર, મિક્સર ગ્રાઈન્ડર…