- સ્પોર્ટસ
નેશનલ ટાઇટલ આંતરરાષ્ટ્રીય સ્તર પર સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરશેઃ ચિરાગ સેન
નવી દિલ્હીઃ ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનના મોટા ભાઇ ચિરાગ સેન આખરે સિનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ ટાઇટલ જીતવામાં સફળ થયો અને તેણે કહ્યું કે આ સિદ્ધિ તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર સફળતા હાંસલ કરવામાં પ્રેરણા આપશે. લક્ષ્ય સેન ક્યારેય…
- આમચી મુંબઈ
ચેમ્બુરમાં બાળવિવાહનો કેસ: વડીલો સહિત બૌદ્ધાચાર્ય સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચેમ્બુરમાં 16 વર્ષની સગીરાનાં લગ્ન કરાવવા બદલ પોલીસે સગીરાના પતિ, બન્નેના વડીલો અને બૌદ્ધાચાર્ય સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર રવિવારની રાતે ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર પર અજાણી વ્યક્તિએ ફોન કરી ચેમ્બુરના વાશીનાકા ખાતે બાળવિવાહની માહિતી આપી…
- મનોરંજન
અભિનેતા અને નિર્માતા જેડી મજેઠિયાના પિતાનું નિધન
મુંબઈઃ ગુજરાતી અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક અને ખાસ કરીને આઇકોનિક અને કલ્ટ ક્લાસિક શો સારાભાઇ Vs સારાભાઇના નિર્માણ માટે જાણીતા જમનાદાસ મજેઠિયાના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. પિતા નાગરદાસભાઇ મજેઠિયાનું આજે સવારે નિધન થયું હતું. તેઓ વય સંબંધિત બીમારીઓથી…
- નેશનલ
અટલજીનું હિંદુત્વ કેવા પ્રકારનું હતું? જાણો દિગ્ગજ નેતા સાથે જોડાયેલા રોચક તથ્યો
નવી દિલ્હી: એક એવા નેતા જેમના ભાષણ સાંભળીને વૈચારિક વિરોધીઓ પણ તેમના વખાણ કરતા થઇ જતા, દેશના 10મા વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. અટલજી એક કુશળ રાજનેતા હોવાની સાથે સાથે એક સફળ કવિ, લેખક અને…
- નેશનલ
વર્ષ 2023ના રાજનૈતિક મુદ્દા જે ખુબ રહ્યા ચર્ચામાં
નવી દિલ્હીઃ સાલ 2023તેના અંતિમ પડાવ પર આવી ગયું છે અને સાલ 2024ને આવકારવા માટેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આખા વર્ષ દરમિયાન અનેક ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા અને અનેક ગંભીર મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા, જેના પર ગણો વિવાદ પણ થયો.…
- આમચી મુંબઈ
2023માં ધ્રુજાવી દેનારા હત્યાકાંડ… આમાંથી તમે કેટલા વિશે જાણો છો?
2023નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને એની સાથે જ કેટલીક સારી તો કેટલીક ખરાબ યાદો ફરી તાજી થઈ રહી છે. 2023માં ભારતે એવી અનેક ઉપલબ્ધિઓ હાંસિલ કરી કે જેને કારણે દુનિયાભરમાં દેશભરમાં ભારતનો દબદબો વધી ગયો તો સામે પક્ષે…
- આમચી મુંબઈ
ચુનાભટ્ટીમાં ગોળીબારના કેસમાં આઠ કલાકમાં ચાર આરોપી પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચુનાભટ્ટીમાં ભરબપોરે ગોળીબાર કરી રેકોર્ડ પરના આરોપીનું મોત અને બાળકી સહિત ચારને ઇજા પહોંચાડવાની ઘટનામાં પોલીસે આઠ કલાકમાં જ ચાર આરોપીની ધરપકડ કરી હતી. ચુનાભટ્ટી આસપાસના પરિસરમાં વર્ચસ જમાવવાની હોડમાં આ ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં…
- નેશનલ
દિવંગત અટલજીને પીએમ મોદી, રાષ્ટ્રપતિ સહિત અન્ય દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત નેતાઓ-મહાનુભાવો દિલ્હીમાં ‘સદૈવ અટલ’ ખાતે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 99મી જન્મજયંતિના અવસરે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ X…
- નેશનલ
શું હૉસ્પિટલમાં દરદી 24 કલાક ન રહ્યો હોય તો પણ વીમાનું વળતર મળી શકે?
નવી દિલ્હીઃ તમે સાજા સારા હોય ત્યારે ઘણા પ્રલોભનો આપી ઘણી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની તમને ઈન્સ્યોરન્સ તો આપે છે અને તમે પ્રિમિયમ પણ ભરો છો, પરંતુ જ્યારે જરૂર પડે ને ક્લેમ કરવા જાઓ ત્યારે જાતજાતની ટેકનિકલ જોગવાઈઓ જણાવી તમને વળતર…