- આમચી મુંબઈ
ચુનાભટ્ટીમાં ગોળીબારના કેસમાં આઠ કલાકમાં ચાર આરોપી પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચુનાભટ્ટીમાં ભરબપોરે ગોળીબાર કરી રેકોર્ડ પરના આરોપીનું મોત અને બાળકી સહિત ચારને ઇજા પહોંચાડવાની ઘટનામાં પોલીસે આઠ કલાકમાં જ ચાર આરોપીની ધરપકડ કરી હતી. ચુનાભટ્ટી આસપાસના પરિસરમાં વર્ચસ જમાવવાની હોડમાં આ ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં…
- નેશનલ
દિવંગત અટલજીને પીએમ મોદી, રાષ્ટ્રપતિ સહિત અન્ય દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત નેતાઓ-મહાનુભાવો દિલ્હીમાં ‘સદૈવ અટલ’ ખાતે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 99મી જન્મજયંતિના અવસરે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ X…
- નેશનલ
શું હૉસ્પિટલમાં દરદી 24 કલાક ન રહ્યો હોય તો પણ વીમાનું વળતર મળી શકે?
નવી દિલ્હીઃ તમે સાજા સારા હોય ત્યારે ઘણા પ્રલોભનો આપી ઘણી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની તમને ઈન્સ્યોરન્સ તો આપે છે અને તમે પ્રિમિયમ પણ ભરો છો, પરંતુ જ્યારે જરૂર પડે ને ક્લેમ કરવા જાઓ ત્યારે જાતજાતની ટેકનિકલ જોગવાઈઓ જણાવી તમને વળતર…
- નેશનલ
મધ્યપ્રદેશમાં કેબિનેટ વિસ્તરણઃ 28 મંત્રીઓએ શપથ લીધા, 12 મંત્રીઓ OBC કેટેગરીના
ભોપાલ: મધ્ય પ્રદેશમાં આજે નવા મંત્રીઓએ શપથ લઇ લીધા છે. આજે મધ્ય પ્રદેશના મોહન યાદવ પ્રધાન મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં કૈલાશ વિજયવર્ગીય સહિત ઘણા વિધાન સભ્યોએ પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. મોહન યાદવ ઉપરાંત પ્રધાન મંડળમાં રાજેન્દ્ર…
- નેશનલ
યુવતી સાથે લગ્ન કરવા જેન્ડર ચેન્જ કર્યું, પછી જીવતી બાળી નાખી
ચેન્નઇ: એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ એક મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. 25 વર્ષની આ મહિલા સોફ્ટવેર એન્જિનિયરની નોકરી કરતી હતી. બંને એકબીજાને નાનપણથી જ ઓળખતા હતા. પોલીસે આરોપી ટ્રાન્સજેન્ડરની ધરપકડ કરી તેને જેલહવાલે કરી દીધો છે. પોલીસે ‘વેટ્રીમારન’ નામથી આરોપીની…
- આમચી મુંબઈ
ભારતીય નૌકાદળમાં સામેલ થશે INS IMPHAL, જાણો યુદ્ધજહાજની ખાસિયતો..
મુંબઇ: ભારતીય નૌકાદળ આવતીકાલે 26 ડિસેમ્બરે મુંબઇ ખાતે આવેલા સેનાના ડોકયાર્ડ પર એક નવા યુદ્ધજહાજને પોતાના બેડાંમાં સામેલ કરશે. સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ INS IMPHAL વિશાખાપટ્નમ ક્લાસનું ત્રીજું ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. સંરક્ષણપ્રધાન રાજનાથસિંહની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. મણિપુરની રાજધાની ઇમ્ફાલ…
- આમચી મુંબઈ
પહેલાં માતાનું નામ પછી પિતાનું: અજિત પવાર
મુંબઈ: રાજ્ય સરકાર દ્વારા ચોથી મહિલા નીતિ અપનાવવા જઈ રહી છે, એવો સંકેત આપતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે બારામતીમાં કહ્યું હતું કે છોકરા-છોકરીઓના નામમાં હવે પોતાના નામ પછી પહેલાં માતાનું અને ત્યારબાદ પિતાનું નામ અને પછી અટક…
- ધર્મતેજ
આજનું રાશિફળ (25-12-23): મિથુન અને કર્ક રાશિના લોકોએ આજે બચવું પડશે વણજોઈતા વિવાદોથી, નહીંતર…
મેષઃ મેષ રાશષિના લોકો માટે આજનો દિવસ બિઝનેસ કરી રહેલાં લોકો માટે ફાયદાકારક સાબિત થવાનો છે. મહત્વપૂર્ણ કામના કારણે તમારે ક્યાંક જવું પડી શકે છે. કોઈને પણ તમારો જીવનસાથી ન બનાવો, નહીં તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. જો…
- નેશનલ
ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરનારા ટીએમસીના સાંસદે ફરી કર્યું વિવાદાસ્પદ નિવેદન
શ્રીરામપુરઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરીને વિવાદોમાં સપડાયેલા ટીએમસી (તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી)ના સાંસદ કલ્યાણ બેનરજીએ ફરીથી ઉપરાષ્ટ્રપતિ મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. એક વાર નહીં, હજાર વખત હું તેમની મિમિક્રી કરીશ. આવું તો મેં એક વખત કર્યું છે, પરંતુ જરુર…
- Uncategorized
મસ્જિદમાં અઝાન આપવા ગયેલા રિટાયર્ડ એસએસપીની ગોળી મારીને હત્યા..
જમ્મુ કાશ્મીર: બારામુલ્લા જિલ્લામાં એક રિટાયર્ડ એસએસપીની ગોળી મારીને હત્યા કરી દેવાઇ છે. શંકાસ્પદ આતંકીઓ ગોળી માર્યા બાદ તરત ફરાર થઇ ગયા હતા. ઉપરાંત તેમણે મસ્જીદ પર પણ ગોળી ચલાવી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં આતંકી હુમલા વધી રહ્યા છે. તાજેતરમાં…