- આપણું ગુજરાત
ઊલટી ગંગાઃ પત્નીના મારથી એક નહીં ત્રણ પતિ ઘવાયા, હોસ્પિટલમાં દાખલ કરાયાં
અમદાવાદઃ ડૉમેસ્ટિક વાયોલન્સ એટલે કે ઘરેલું હિંસા કોઈ સંજોગોમાં આવકાર્ય નથી. પત્ની કે પતિ એકબીજાની મારપીટનો ભોગ બને તે સભ્ય સમાજમાં શરમજનક જ કહેવાય, પરંતુ મોટેભાગે પત્નીઓ આવી મારઝૂડનો ભોગ બનતી હોવાના કિસ્સા બહાર આવતા રહે છે ત્યારે ગુજરાતના સુરતમાં…
- આમચી મુંબઈ
મલાડમાં શોપિંગ સેન્ટરમાં આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડ (પશ્ર્ચિમ)માં જૈન મંદિર રોડ પર આવેલા ગ્રાઉન્ડ પ્લસ બે માળના એક્મે શોપિંગ સેન્ટરમાં પહેલા માળે એસી યુનિટમાં બુધવારે સાંજે આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ એકમે ગ્રાઉન્ડ પ્લસ…
- નેશનલ
માસ્ટર ઓફ ફિલોસોફીનો કોર્સ હવે યુજીસીએ રદ કર્યો
નવી દિલ્હી: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UGCએ આજે એક મોટી જાહેરાત કરી છે, જેમાં M.phil ની ડિગ્રીની માન્યતા રદ કરી દેવામાં આવી છે. માસ્ટર ઓફ ફિલોસોફી તરીકે ભણાવાતો 2 વર્ષનો ડિગ્રી કોર્સ હવે બંધ કરી દેવાશે. UGC દ્વારા આ…
- મનોરંજન
શ્રુતિએ Secret Wedding પર તોડ્યું મૌન અને કહી દીધી આવી વાત…
સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ અને કમલ હસન દીકરી શ્રુતિ હાલમાં પોતાની ફિલ્મ સાલારને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં છે. આ ફિલ્મમાં શ્રુતિ પ્રભાસ સાથે કામ કરતી જોવા મળશે, પરંતુ એ સિવાય પણ બીજું એક કારણ છે કે જેને કારણે શ્રુતિ ખાસ્સી એવી…
- મહારાષ્ટ્ર
મહિલા, બે સગીરાનું જાતીય શોષણ: છ જણ સામે ગુનો દાખલ
નાગપુર: મહિલા, તેની ચાર વર્ષની પુત્રી અને બે સગીરાનું અપહરણ અને જાતીય શોષણ કરવા બદલ બે મહિલા સહિત છ જણ સામે પોલીસના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ) દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસે બુધવારે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આરોપીઓ…
- આમચી મુંબઈ
મુંબઈમાં 11 સ્થળે બોમ્બ મુકાયાની ધમકીનો ઇમેઇલ: વડોદરાથી ત્રણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની મુંબઈની ઓફિસ સહિત 11 સ્થળે બોમ્બ મુકાયા હોવાની ધમકીનો ઇમેઇલ મોકલી પોલીસની દોડધામ વધારવા બદલ વડોદરાના ત્રણ જણને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસ અને કેન્દ્રી નાણાપ્રધાન નિર્મલા સીતારામન…
- ધર્મતેજ
બુધ થઈ રહ્યા છે વક્રી, ત્રણ રાશિના જાતકોના Bank Balanceમાં થશે વધારો…
વેદિક જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું એક અલગ જ મહત્વ છે અને આ ગ્રહોનું ગોચર અને ચાલની દરેક રાશિના જાતકો પર પોઝિટીવ અને નેગેટિવ અસર જોવા મળે છે. ગ્રહોના રાજકુમાર બુધને વાણી અને બુદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવે છે. એવી માન્યતા…
- મહારાષ્ટ્ર
સાંઇબાબાના દર્શને જઇ રહેલા ભાવિકોને નડ્યો અકસ્માત: ચારનાં મોત
સોલાપુર: સાંઇબાબાના દર્શન કરવા શિર્ડી જઇ રહેલા ભાવિકોની કારને અકસ્માત નડતાં ચારનાં મોત થયાં હતાં. કરમાલા તાલુકાના પાંડે ગામ નજીક તેમની કાર સામેથી આવનારા ક્ધટેઇનર સાથે ભટકાયા બાદ ઊંધી વળી ગઇ હતી. કારમાં આઠ જણ હાજર હતા, જેમાંના ત્રણ ઘટનાસ્થળે…
- સ્પોર્ટસ
ન્યૂ ઝીલેન્ડને ઘરઆંગણે પહેલીવાર ટવેન્ટી-20માં હરાવીને બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ
નેપિયરઃ બાંગ્લાદેશે ન્યૂ ઝીલેન્ડને પહેલી જ વખત ટવેન્ટી-20 મેચમાં શાનદાર જીત મેળવી છે. ત્રણ મેચની સીરીઝની પ્રથમ મેચમાં બાંગ્લાદેશી ટીમે કિવી ટીમને 5 વિકેટે હરાવ્યું છે. આવું પહેલી વાર બન્યુ છે, જ્યારે બાંગ્લાદેશે ઘરઆંગણે ટી20 મેચમાં ન્યૂ ઝીલેન્ડને હરાવ્યું હોય.…