- આમચી મુંબઈ
દોડતી લોકલમાંથી વાશી ખાડીમાં ઝંપલાવીને કિશોરે કરી આત્મહત્યા
નવી મુંબઈ: વાશીના જુહુગાવમાં રહેનારા પંદર વર્ષના કિશોરે દોડતી લોકલમાંથી વાશી ખાડીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. કિશોર મંગળવારે સાંજે ઘરેથી નીકળ્યો હતો અને બુધવારે વાશી ખાડીમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. કિશોરે કરેલી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું ન…
- આમચી મુંબઈ
નવા વર્ષમાં પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને મળશે નવી ભેટ, જાણો શું હશે ?
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં પ્રવાસીઓની સુવિધા માટે શરુ કરવામાં એસી લોકલ ટ્રેનની સર્વિસમાં વધારો કરવામાં આવી રહ્યો છે, જેમાં નવા વર્ષથી પશ્ચિમ રેલવેમાં વધુ લોકલ ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ થઈ શકે છે. હાલની એસી લોકલ કરતાં આ બે નવી ટ્રેનમાં વધારે…
- આમચી મુંબઈ
થર્ટી ફર્સ્ટ નાઇટ:મુંબઈમાં 15,000થી વધુ પોલીસ કર્મચારી બંદોબસ્ત માટે તહેનાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવા વર્ષના સ્વાગત માટે થર્ટી ફર્સ્ટની રાતે શહેરમાં ઠેકઠેકાણે રાતભર ચાલતી ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોઇ શહેરમાં 15,000થી વધુ પોલીસ કર્મચારીને તહેનાત…
- મનોરંજન
‘મર્યો નથી હું, હજી જીવિત છું….’ સાજિદ ખાને આવી સ્પષ્ટતા કેમ કરવી પડી
મુંબઇઃ બોલિવૂડ નિર્દેશક સાજિદ ખાને હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ જીવિત હોવાની સ્પષ્ટતા કરતા જોવા મળે છે. તેમણે આવી સ્પષ્ટતા કેમ કરવી પડી એનું કારણ પણ તેમણે વીડિયોમાં જણાવ્યું છે. હાઉસફૂલ જેવી મનોરંજક ફિલ્મ…
- આમચી મુંબઈ
આ વખતે મહારાષ્ટ્રની 48 લોકસભા સીટો પર જોવા મળશે જોરદાર જંગ….
મુંબઈઃ 2024ની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ પક્ષો પોતાની રીતે જોરશોરથી તૈયારીઓ કરી રહી છે. ત્યારે જે રાજ્યોમાં સૌથી વધારે સીટો છે ત્યાં આ વખતે ભાજપ અને કાંગ્રેસની એકબીજાની સામે જોરદાર જંગ જામશે. જેમાં ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્ર સૌથી…
- નેશનલ
CISFના નવા DG તરીકે મહિલા આઈપીએસની નિમણૂક
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે ત્રણ અર્ધલશ્કરી દળોના નવા વડા તરીકે ઘણા હાર્ડકોર IB અધિકારીઓની નિમણૂક કરી છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માં સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યાં 54 વર્ષમાં પ્રથમ વખત મહિલા અધિકારી નીના સિંહને CISF…
- સ્પોર્ટસ
IND vs SA Test: હાર બાદ ભારતને વધુ એક ફટકો, ICCએ લગાવ્યો ભારે દંડ
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને એક ઇનિંગ્સ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. ICCએ ભારતીય ક્રિકેટ ટીમને દંડ ફટકાર્યો છે. ટીમ ઈન્ડિયાને મેચ ફીના 10…
- ટોપ ન્યૂઝ
અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સોનિયા ગાંધી ઉપસ્થિત રહી શકે
નવી દિલ્હી: 22 જાન્યુઆરીએ પ્રભુ રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે જેમાં ભાજપ અને વિપક્ષના ઘણા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે છેલ્લા ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસના કોઈ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યા નથી. જો કે…
- નેશનલ
મદ્રાસ હાઈ કોર્ટે કહ્યું કે મુસ્લિમો બહુપત્નીત્વનો અધિકાર પરંતુ દરેક પત્ની સાથે સમાન વ્યવહાર જરૂરી……
નવી દિલ્હીઃ મદ્રાસ હાઈ કોર્ટે એક ચુકાદો આપતા કહ્યું હતું કે ઈસ્લામિક કાયદા હેઠળ મુસ્લિમ પુરુષોને બહુપત્નીત્વનો અધિકાર છે, પરંતુ તેમણે તમામ પત્નીઓ સાથે એક સરખો વ્યવહાર કરવો જોઈએ. જો તે એવું નથી કરી શકતો તેને ગુનાહિત કાર્ય તરીકે ગણવામાં…
- મનોરંજન
આમીર ખાનની દીકરી ઇરા ખાન નુપુર શિખરે સાથે મહારાષ્ટ્રીયન રીતિ રિવાજો મુજબ કરશે લગ્ન
મુંબઈ: બોલિવૂડના મિસ્ટર પરફેકશનિસ્ટ એટલે કે આમીર ખાનના ઘરે થોડા જ સમયમાં શરણાઈના સુર ગુંજી ઉઠશે. કારણ કે આમીર ખાનની દિકરી ઇરા ખાન તેના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્ન બંધનમાં બંધાવા જઈ રહી છે. આ કપલના પ્રી વેડિંગ…