- આમચી મુંબઈ
મુંબઈના ત્રણ વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ વધતા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા ૨૮ નિયમો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે. છતાં મુંબઈના અમુક વિસ્તારમાં ધૂળનું પ્રદૂષણ સતત વધી રહ્યું હોવાનું જણાઈ આવ્યું છે, જેમાં મુખ્યત્વે કોલાબા, જૂહુ…
- આમચી મુંબઈ
ભગવાન શ્રીરામને જ હવે ચૂંટણીમાં ઉતારવાનું બાકી: સંજય રાઉત
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે લોકસભાની બેઠકોની વહેંચણીના મુદ્દે કૉંગ્રેસની સતત ટીકા કરવાનું શનિવારથી બંધ કરી દીધું હતું અને પોતાનું ધ્યાન ભાજપ પર વાળ્યું હતું. અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ થઈ રહેલા શ્રીરામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે ભાજપ દ્વારા કરવામાં…
- મનોરંજન
અમિતાભ બચ્ચને ભાડે આપેલી ચાર ઓફિસનું ભાડું સાંભળી ચોંકી જશો
મુંબઈ : બૉલીવૂડના બિગ બી અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) મુંબઈની એક બિલ્ડિંગ ચાર ઓફિસ યુનિટ ખરીદ્યા હતા. બિગ બીએ ખરીદેલી આ ઓફિસને હવે એક કંપનીને 17.30 લાખ રૂપિયા પ્રતિ મહિનાના ભાડે આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. મહત્વની વાત…
- આમચી મુંબઈ
બાપરે!! મુંબઈમાં ૨૪ કલાકમાં કોરોનાના કેસમાં બમણો વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં કોરોના નવા કેસમાં બમણો વધારો નોંધાયો હતો. શનિવારે કોરોનાના ૩૨ નવા કેસ નોંધાયા હતા. આ અગાઉ શુક્રવારે મુંબઈમાં કોરોનાના નવા માત્ર ૧૫ કેસ નોંધાયા હતા.…
- સ્પેશિયલ ફિચર્સ
મિનરલ્સથી ભરપૂર આ 5 ફળો, ડાયાબિટીસને પણ કરશે કંટ્રોલ
શું તમે જાણો છો કે ખનિજોથી ભરપૂર ફળોનું સેવન હાઈ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જે સુગર લેવલ ઘટાડવાની સાથે ડાયાબિટીસના દર્દીઓને અન્ય ઘણા ફાયદા પણ આપે છે. આજે આપણે આવા જ કેટલાક…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેને 22 જાન્યુઆરીનું આમંત્રણ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે તેમને હજી સુધી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં રામ લલ્લાના પ્રતિષ્ઠાપન કાર્યક્રમનું આમંત્રણ મળ્યું નથી. તેમણે એમ પણ ભારપુર્વક કહ્યું હતું કે તેમને રામ લલ્લાના દર્શન માટે ઔપચારિક…
- આપણું ગુજરાત
Save environment: જૂનાગઢના તંત્રનો આ પ્રયોગ તમામે અનુસરવા જેવો
જૂનાગઢઃ એક તરફ આપણે ધર્મ અને પવિત્રતાની વાત કરીએ છીએ અને બીજી તરફ જ્યાં શ્રદ્ધા અને ભક્તિથી જઈએ છીએ ત્યાં જ ગંદવાડ કરીએ છીએ અને પ્લાસ્ટિકથી માંડી તમામ વસ્તુના કચરાના ઢગ ઊભા કરી દઈએ છીએ. થોડા સમય પહેલા યોજાયેલી ગરવા…
- મહારાષ્ટ્ર
મહાબળેશ્વર, પંચગનીમાં પર્યટકોની ભીડ, પણ રસ્તાઓ ખાડાથી પરેશાન
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રખ્યાત હિલ સ્ટેશન મહાબળેશ્વર પંચગની રસ્તાની અવસ્થા અત્યંત ખરાબ થતાં આ માર્ગ પર ખાડાઓ પડી ગયા છે. રસ્તાઓ પર ઠેક-ઠેકાણે ખાડાઓ હોવાથી વાહનો ચલાવતા કોઈ મોટો અકસ્માત થવાનો ડર લોકોને સતાવી રહ્યો છે. રસ્તા પરના ખાડાને લીધે અનેક…
- આમચી મુંબઈ
2023માં કુદરતી આપત્તિઓથી 2,923 લોકોનું મૃત્યુ
મુંબઈ: આ વર્ષે દેશમાં આવેલી જુદી જુદી નૈસર્ગિક આપત્તિને કારણે 2,923 લોકોનું મૃત્યુ અને લગભગ 18.4 લાખ હેક્ટર પરની ખેતીના પાકને નુકસાન થયું હોવાની માહિતી એક એનજીઓના અહેવાલમાં જાહેર કરવામાં આવી છે. આ સાથે વર્ષ 2023 દરમિયાન આવેલી નૈસર્ગિક આપત્તિને…