- નેશનલ
ભગવાન શ્રીરામ ધરતી પર અવતરે તો પીએમ મોદીને સવાલો પૂછશે..’ કયા નેતાએ આપ્યું આ નિવેદન?
અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં લોકોને આમંત્રણ મોકલવા અંગે રાજકીય ચર્ચા પણ ચાલી રહી છે. આ મુદ્દે બિહારના RJD પક્ષમાંથી રાજ્યસભાના સાંસદ મનોજ કુમાર ઝાએ વડા…
- નેશનલ
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરનું પાકિસ્તાનમાં મોત?, મીડિયામાં વાયુવેગે ફેલાયા ન્યૂઝ
ઇસ્લામાબાદઃ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદનો ચીફ મૌલાના મસૂદ અઝહર સોમવારે બોમ્બ બ્લાસ્ટમાં માર્યો ગયો હોવાના અહેવાલો છે. જોકે, મસૂદના મોત અંગેના ન્યૂઝ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થવાથી પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. મળતા અહેવાલો અનુસાર જૈશ-એ-મોહમ્મદના વડો…
- સ્પોર્ટસ
બોલો, પાકિસ્તાનની ટીમના હેડ-કોચથી સિડનીની ફ્લાઈટ મિસ થઈ અને…
સિડનીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાજેતરમાં જ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મોહમ્મદ હાફિઝની નિયુક્તિ ટીમના હેડ-કોચ અને ટીમ-ડિરેક્ટર તરીકે કરવામાં આવી હતી અને સ્વાભાવિક રીતે તેણે આવતી કાલે સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી છેલ્લી ટેસ્ટ પહેલાં જ ટીમ પાસે પહોંચી જવાનું હતું, પરંતુ…
- મનોરંજન
એઆઈએ મહાભારતના પાત્રોને કંઈક એ રીતે બતાવ્યા કે લોકો તસવીરો જોઈને દિવાના થઈ ગયા…..
AI PHOTOS: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલ કે AI હમણાં થોડા સમયથી પોતાની કળા સોશિયલ મીડિયા પર બતાવી રહ્યું છે. અને લોકો એઆઈની તમામ તસવીરોને ખૂબજ પસંદ પણ કરી રહ્યા છે. મિડજર્ની જેવી એપ્સની મદદથી લોકો પોતાની કલ્પનાઓને નવી પાંખો આપી રહ્યા…
- મહારાષ્ટ્ર
અકસ્માતના સ્થળે જવા નીકળેલી એસયુવીને નડ્યો અકસ્માત: એકનું મોત, ચાર ઇજાગ્રસ્ત
નાગપુર: નાગપુરના હિંગણા વિસ્તારમાં અકસ્માતની જાણ થયા બાદ ઘટનાસ્થળે જવા નીકળેલી પોલીસની એસયુવીને અકસ્માત નડતાં એકનું મોત થયું હતું, જ્યારે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલ સહિત ચારને ઇજા પહોંચી હતી.પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે રાતના આ અકસ્માત થયો હતો. મોંઢવા વિસ્તારમાં…
- આમચી મુંબઈ
મુંબઈના સરાફની હત્યાના કેસમાં મહિલા, કૅબ ડ્રાઇવરની ધરપકડ
મુંબઈ: મુંબઈના સરાફની હત્યાના કેસમાં પુણે પોલીસે 45 વર્ષની મહિલા અને કૅબ ડ્રાઇવરની ધરપકડ કરી હતી.પુણે ગ્રામીણ પોલીસે જણાવ્યું હતું કે વાકોલા વિસ્તારમાં 21 ડિસેમ્બરે આ ઘટના બની હતી અને બંનેની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે છ…
- આમચી મુંબઈ
મુંબઈમાં પ્રોપર્ટીના વેચાણમાં નોંધાયો વિક્રમઃ સરકારની કમાણી રૂ. 1,035 કરોડ વધી
મુંબઈ: મુંબઈમાં 2022ની સરખામણીમાં 2023મા 4,872 વધુ ઘરો વેચાયા છે. મકાનોના વેચાણમાં વધારો થતાં સરકારની ચાંદી થઇ છે. મકાનોના વેચાણમાં થયેલા વધારાને કારણે મિલકત નોંધણી વિભાગને ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે રૂ. 1,035 કરોડની વધુ આવક થઈ છે. મુંબઈ પ્રોપર્ટી…
- આમચી મુંબઈ
નવા વર્ષમાં મીરા-ભાયંદર રેબિઝ મુક્ત થશે
મીરા-ભાયંદર: પાલિકા પ્રશાસને નવા વર્ષ 2024માં મીરા-ભાયંદર શહેરને રેબીજ મુક્ત બનાવવાનો દાવો કર્યો છે. આ માટે 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2024 દરમિયાન 5 દિવસનું વિશેષ અભિયાન ચલાવવામાં આવશે, જેમાં રસ્તાઓ પર રખડતા લગભગ 30 હજાર તરછોડાયેલા શ્ર્વાનને રેબીજ વિરોધી રસી…
- નેશનલ
સીએમ યોગીએ વિપક્ષ પર નિશાન સાંધતા કહ્યું કે અયોધ્યાનું નામ લેતા અચકાતા હતા તે લોકો પણ હવે….
અયોધ્યા: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે વર્ષના પહેલા દિવસે મથુરામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં લોકોને સંબોધિત કરતી વખતે વિરોધીઓને પણ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે જે લોકોને એક સમયે અયોધ્યાનું…
- નેશનલ
પત્નીની હત્યા બાદ મેટ્રો સ્ટેશન પર ઝંપલાવીને યુવકની આત્મહત્યા
ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતેથી એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી રહી છે. અહીં ગાઝિયાબાદ મેટ્રો સ્ટેશન પરથી કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવક પર પોતાની પત્નીની હત્યાનો શકમંદ હતો અને આ કથિત હત્યા બાદ તે છુપાતો ફરતો…