- નેશનલ
આ કારણે અખિલેશ યાદવને આઝમગઢથી લોકસભા ચૂંટણી લડવી પડશે…
લખનઉ: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને સમાજવાદી પાર્ટીએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જેર પકડ્યું છે. 2024ની ચૂંટણી પર નજર કરીએ તો I.N.D.I.A ગઠબંધનના તમામ નેતાઓ અલગ-અલગ બેઠકો પર પોતાની રીતે પ્રચાર…
- આપણું ગુજરાત
સુરતના આ વેપારીઓએ બનાવી છે રામની સુંદર સાડી અને વિનામૂલ્યે આપી રહ્યા છે મંદિરોમાં
સુરતઃ આખું વિશ્વ હાલમાં રામના રંગમાં રંગાયેલું છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરી, 2024ના રોજ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશવાસીઓ પોતાની ઈચ્છા અને શક્તિ પ્રમાણે કંઈને કંઈક નવીન કરી રહ્યા છે. આવું જ કંઈક સુરતના કાપડના વેપારીઓએ…
- મનોરંજન
ફિલ્મ ‘એનિમલ’ની સફળતાને ‘ખતરનાક’ ગણાવી જાવેદ અખ્તરે
બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. હાલમાં જ આ ફિલ્મની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મે 900 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ઘણા દર્શકો આ ફિલ્મને લઈને પોતાનો વાંધો…
- નેશનલ
મિશન લક્ષદ્વીપઃ પયર્ટન ક્ષેત્રને મળી નવી ઉડાન, બુકિંગમાં વધારો
એમ કહેવાય છે કે પીએમ મોદી પાક્કા ગુજરાતી બિઝનેસમેન છે. તેમના રોમ રોમમાં ભારતનું હિત વસે છે. ખાતા પીતા, સૂતા જાગતા બસ તેમને દેશનો વિકાસ કરવાના સપના આવે છે, અને એટલું ઓછું હોય તેમ તેઓ દેશની જે ધરતી પર વિહાર…
- સ્પોર્ટસ
સૂર્યકુમાર અને હાર્દિક અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝની ટીમમાં નહીં હોય
થોડા દિવસમાં મહિનાઓ સુધી ટી-20 મૅચોનો જલસો શરૂ થશે, પરંતુ એ પહેલાં સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા હાલમાં ઈજાગ્રસ્ત હોવાથી એ ટી-20 રમતોત્સવ પહેલાંની મૅચ-પ્રૅક્ટિસ નહીં કરી શકે એનો તેમને અફસોસ જરૂર થતો હશે. માર્ચ-મે દરમ્યાન આઇપીએલ રમાશે ત્યાર પછી…
- નેશનલ
સોશિયલ મીડિયા પર ‘બોયકોટ માલદીવ્સ’ ટ્રેન્ડ શરુ, યૂઝર્સે શું કહ્યું જાણો?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતના કારણે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈઝુની પાર્ટીના નેતાઓ નારાજ થઈ ગયા છે અને સોશિયલ મિડીયા પર ભારતને નિશાન બનાવીને અલગ અલગ પોસ્ટ કરી રહ્યા છે. તેમણે પોસ્ટમાં ત્યાં સુધી કહી દીધું કે લક્ષદ્વીપ અમારા જેવી…
- આમચી મુંબઈ
2023માં પ્લેન સાથે પક્ષીની ટક્કરના હજારથી વધુ કિસ્સા, કંપનીઓને કરોડોનો ફટકો
મુંબઈ: એરપોર્ટ પર પ્લેન ટેકઑફ કે લેન્ડિંગ વખતે પ્લેન સાથે પક્ષીઓની ટક્કર થવાની ઘટના બને છે. પ્લેન સાથે પક્ષીઓ ટકરાવાની ઘટનામાં વધારો થઈ રહ્યો હોવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વીતેલા વર્ષે મહારાષ્ટ્રમાં આ પ્રકારની 131 ઘટના બની હતી,…
- નેશનલ
હવે લક્ષદ્વીપ વર્સિસ માલદીવ્સના વિવાદમાં કૂદી પડ્યો આ અભિનેતા ને ભારતીયોને કરી અપીલ
અમદાવાદઃ તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ ગયા હતા અને તેની તસવીરો વાયરલ થઈ હતી. હવે આ મામલે માલદીવ્સના પ્રધાનોએ કરેલી ટિપ્પણી બાદ વાત ગરમાઈ છે. PM મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ લોકો માલદીવને બદલે વિકલ્પ તરીકે લક્ષદ્વીપને ગુગલસર્ચ કરી…
- નેશનલ
પ. બંગાળમાં ટીએમસી નેતાની ગોળી મારીને હત્યા
મુર્શિદાબાદઃ લોકસભાની ચૂંટણી પહેલા પ. બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ છે. દિન દહાડે મારધાડ અને હત્યાના બનાવ બની રહ્યા છે. આ ક્રમમાં હવે પ.બંગાળના મુર્શિદાબાદમાંથી સનસનીખેજ સમાચાર આવી રહ્યા છે. અહીં ટીએમસીના સક્રિય નેતા સત્યેન ચૌધરીની કેટલાક અજ્ઞાત…