- નેશનલ
LoC પર સતત 8મી રાત્રે ગોળીબાર; ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને વળતો જવાબ આપ્યો
શ્રીનગર: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત (India-Pakistan Tension) વધી રહ્યો છે. ભારત પાકિસ્તાન પર લશ્કરી કાર્યવાહી કરે તેવી શક્યતા છે. અમેરિકાએ બન્ને દેશોને શાંતિ જાળવવા અને વાતચીતથી સમાધાન લાવવા અપીલ કરી છે, પરંતુ પાકિસ્તાની સેના…
- મનોરંજન
raid-2 reviewઃ વાર્તા એ જ અને કહેવાની સ્ટાઈલ પણ એ જ, છતાં ગમે તેવી ફિલ્મ
નાગિન કે નગીના કે સાપના જીવન પર બનતી ફિલ્મ હોય તો સ્વાભાવિક છે કે હીરોઈન નાગણ જ લાગવાની અને હીરો નાગ. વાર્તા અલગ હોઈ શકે અથવા અલગ રીતે કહેવામાં આવી હોઈ શકે. આવું જ કંઈક રેડ-2 સાથે થયું છે. વાર્તા…
- નેશનલ
પહલગામ હુમલા પછી ભારત એક્શનમાંઃ અમિત શાહે કહ્યું આતંકવાદીઓને વીણી વીણીને મારીશું…
નવી દિલ્હી/ઈસ્લામાબાદ/વોશિંગ્ટનઃ પહલગામ હુમલા પછી ભારત સરકાર આતંકવાદીઓના સફાયા માટે મકક્મપણે પગલા ભરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય પાંખના વડા સાથે બેઠક યોજ્યા પછી એક્શન લેવા માટે સ્વતંત્રતા આપ્યા પછી બુધવારે આ જ મુદ્દે પાંચ મહત્ત્વની બેઠક યોજી…
- આમચી મુંબઈ
સમાવિષ્ટ પ્રગતિશીલ અને વિકસિત મહારાષ્ટ્રના નિર્માણ માટે પ્રતિબદ્ધ રાજ્યપાલ
મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર સમાજના તમામ વર્ગોની ભાગીદારી સુનિશ્ર્ચિત કરીને સર્વ સમાવિષ્ટ, પ્રગતિશીલ અને વિકસિત મહારાષ્ટ્રના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. 1960માં આ દિવસે રાજ્યની સ્થાપનાની ઉજવણીના 65મા મહારાષ્ટ્ર દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ…
- આમચી મુંબઈ
ભારતીય મનોરંજન ઉદ્યોગ 100 બિલિયન સુધી પહોંચવા માટે તૈયાર: રિલાયન્સના મુકેશ અંબાણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુકેશ અંબાણી ભારતના મીડિયા ક્ષેત્ર માટે ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરે છે. તેમણે એવી આગાહી કરી હતી કે તેનું મૂલ્ય ટૂંક સમયમાં અત્યારના 28 બિલ્યન ડોલરથી વધીને 100 બિલ્યન ડોલરને વટાવી જશે. અંબાણીએ વેવ્સ સમિટ 2025માં ભાષણ આપ્યું…
- મહારાષ્ટ્ર
દારૂની દુકાનનો કાચ તોડનારા રીઢા આરોપીની હત્યા
નાગપુર: ગેરકાયદે દારૂની દુકાનનો કાચ તોડનારા રીઢા આરોપીની હત્યા કરવા બદલ નવ જણની ધરપકડ કરવામાં આવી હતી. મૃતકની ઓળખ સૂરજ ભલાવી તરીકે થઇ હોઇ તેની વિરુદ્ધ અનેક ગુના દાખલ છે. બુધવારે સવારે માયો હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. આપણ વાંચો:…