- નેશનલ
મણિપુરમાં ફરી ફાયરિંગ અને બોમ્બ વિસ્ફોટ, આટલા નાગરિકો ગુમ….
ઈમ્ફાલ: મણિપુરમાં બુધવારે ફરી એકવાર ફાયરિંગની ઘટના બની હતી જેમાં ચાર લોકો ગુમ થયાના અહેવાલ છે, પોલીસ તેમને શોધવામાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ કુમ્બી વિધાનસભા મતવિસ્તારના ચાર લોકો જેઓ બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લાને અડીને આવેલી પહાડીમાં લાકડાં લેવા ગયા…
- નેશનલ
એક મહિલાએ 6 મહિનાની દીકરી છાતીએ વળગાડીને 16માં માળેથી કૂદકો માર્યો….
ગ્રેટર નોઈડા: ગ્રેટર નોઈડામાં એક એવી ઘટના બની જે સાંભળીને કોઈપણના રુવાડાં ઊઙા થઈ જાય. ગ્રેટર નોઈડામાં એક માતાએ પોતાના ચાર વર્ષના પુત્રનો જન્મદિવસ ઉજવ્યો. અને બીજા જ દિવસે મહિલા પોતાની છ મહિનાની બાળકીને છાતીએ વળગાડીને બહુમાળી ઈમારતના 16મા માળેથી…
- આમચી મુંબઈ
મુંબઈગરાને મફતમાં મળશે કચરા પેટી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘ડીપ ક્લિનીંગ’ ઝુંબેશ હેઠળ હવે મુંબઈ મહાનગરપાલિકા મુંબઈની તમામ હાઉસિંગ સોસાયટીઓને સૂકા અને ભીનો કચરા માટે અલગ અલગ કચરાની પેટીઓ ઉપલબ્ધ કરાવવાની છે. મુંબઈની હાઉસિંગ સોસાયટીઓ પોતાના સ્થાનિક વોર્ડમાં અરજી કરીને કચરાની પેટીઓ તદ્ન મફતમાં મેળવી શકશે…
- આમચી મુંબઈ
કૉંગ્રેસના નેતા સુનિલ કેદારને રાહત: સજાને સ્થગિતી આપતાં હાઈ કોર્ટે જામીન મંજૂર કર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કૉંગ્રેસના સિનિયર નેતા સુનિલ કેદારને મુંબઈ હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે મોટી રાહત આપી છે. તેમણે કેદારની સજાને સ્થગિત કરતાં જામીન મંજૂર કર્યા છે. કેદાર છેલ્લા બાવીસ વર્ષથી જામીન પર હતા અને આ સમયગાળામાં તેમણે ભાગી જવાનો કે…
- નેશનલ
હનીમૂન કપલ્સના ફેવરેટ ડેસ્ટિનેશન માલદીવમાં આ બાબતે નોંધાયો છે વર્લ્ડ રેકોર્ડ
ભારત પર વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ વિવાદમાં સપડાયેલા માલદીવ વિશે એક ચોંકાવનારી વાત સામે આવી છે. યુનાઇટેડ નેશન (UN) મુજબ માલદીવમાં 30 વર્ષની ઉંમરે પહોચતા પહેલા મહિલા છૂટાછેડા (ડિવોર્સ) લઈ લે છે. યુએન દ્વારા જાહેર કરવામાં આવેલા ડિવોર્સના ડેટાને લીધે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના સાત પ્રમુખ નેતાને રામ મંદિર કાર્યક્રમનું મળ્યું આમંત્રણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવાનો અનુભવ દેશના ગણતરીના વિશેષ લોકોને જ મળવાનો છે. વિવધ ક્ષેત્રના આમંત્રિતોને સમારંભની પત્રિકા આપવામાં આવી રહી છે. રામ મંદિરના કાર્યક્રમ માટે મહારાષ્ટ્રના સાત મહાનુભાવને આમંત્રણ આપવામાં આવ્યું છે. આધારભૂત સાધનો…
- આમચી મુંબઈ
પીએમ મોદી ગુરુવારે મુંબઈ આવશે, નવી મુંબઈની સભા માટે 4,000 પોલીસ ખડેપગે રહેશે
મુંબઈ: દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) સહિત અન્ય મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સિવાય નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રોજેક્ટ સ્થળે ભવ્ય મંડપમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૨…
- મનોરંજન
પ્રિયંકા ચોપરા પંકજ ત્રિપાઠીની જીવનની ફિલોસોફીથી એટલી પ્રભાવિત થઈ કે…..
નવી દિલ્હી: ઈન્ટરનેશનલ સ્ટાર બની ગયેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરાને કોણ નથી ઓળખતું અને એમ પણ તે ઘણીવાર પોતનો વ્યુ લોકો સમક્ષ મૂકતી હોય છે. પ્રિયંકાને પોતાનું જીવન પોતાની શરતો પર જીવવું ગમે છે. તે હંમેશા ખુલીને પોતાના દિલની વાત કરે…
- આપણું ગુજરાત
સાબરમતી સ્ટેશન મોડિફિકેશનઃ ત્રણ દિવસ આટલી ટ્રેન રદ
અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝન પર પ્રવાસીઓની સુવિધા માટે હેતુ સાબરમતી સ્ટેશન (ધરમનગર બાજુ) પર મોડિફિકેશનના કામકાજ માટે એન્જિનિયરિંગ બ્લોક લેવાના કારણે કેટલીક ટ્રેનો રદ્દ, કેટલીક ટ્રેનો ખોડિયાર-સાબરમતી વચ્ચે આંશિક રદ્દ અને કેટલીક ટ્રેનો સાબરમતી સ્ટેશન (ધર્મનગર બાજુ) પર…
- સ્પોર્ટસ
દક્ષિણ આફ્રિકાનો આ ક્રિકેટર છે પ્રભુ રામનો ભક્ત, તેના આવતાની સાથે જ મેદાન પર વાગે છે પ્રભુ રામનું આ ગીત….
એક રામ ભક્ત કે જે દક્ષિણ આફ્રિકાનો સ્પિનર છે. તે જ્યારે પણ હોમ ગ્રાઉન્ડ પર બેટિંગ કરવા કે બોલિંગ કરવા આવે કે પછી વિકેટ લે ત્યારે સ્ટેડિયમમાં ‘રામ સિયા રામ’ ગીત વાગવા લાગે છે. અને સ્પિનર એટલે કેશવ મહારાજ, દક્ષિણ…