- નેશનલ
હિમાચલમાં હવે 21 વર્ષે થશે છોકરીઓના લગ્ન, કેબિનેટે પાસ કર્યો પ્રસ્તાવ….
શિમલા: હિમાચલ પ્રદેશ કેબિનેટમાં છેલ્લા ઘણા સમયથી આ બાબત પર વાટાઘાટો ચાલી રહ્યો હતો ત્યારે સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે છોકરીઓ 21 વર્ષની ઉંમરે જ લગ્ન કરી શકશે. 2023માં કેબિનેટે છોકરીના લગ્નની લઘુત્તમ ઉંમર વધારીને 21…
- નેશનલ
સોમનાથ મંદિરનું આમંત્રણ જવાહરલાલ નેહરુ નકાર્યું હતું…’ ભાજપના આરોપ સામે કોંગ્રેસનો જવાબ
નવી દિલ્હી: 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવ માટે મળેલા આમંત્રણને કોંગ્રેસ નેતાઓએ ફગાવી દીધું છે. કોંગ્રેસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, પાર્ટીના નેતાઓ રામ મંદિર ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે નહીં. આ અંગે ભાજપના…
- આપણું ગુજરાત
રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પ્રશ્નોતરી ડ્રો બાબતે ભાજપની પીછેહઠ – ભાનુબેન સોરાણી.
રાજકોટ મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી અને કોર્પોરેટર શ્રી મકબુલભાઈ દાઉદાણીએ જણાવ્યું છે કે તા.૧૧/૦૧/૨૦૨૪ના રોજ જનરલ બોર્ડમાં પ્રશ્નો મુકવા અંગે ભાજપ પક્ષે વિપક્ષના સવાલોથી ડરી ગયેલી ડરપોક માનસિકતા છતી કરી છે રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રી નયનાબેન પેઢડીયાની…
- સ્પોર્ટસ
જાણો, રોહિત શર્માએ પોતાના રનઆઉટ વિશે શું કહ્યું
મોહાલી: કૅપ્ટન રોહિત શર્માએ ગુરુવારે 14 મહિને ફરી એકવાર ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં રમવાની શરૂઆત કરી અને અફઘાનિસ્તાન સામેની સિરીઝની પહેલી જ ઇનિંગ્સમાં ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયન ભેગો થઈ ગયો એનાથી તેના કરોડો ચાહકો નિરાશ હશે, જ ખુદ રોહિતે પણ અલગ શબ્દોમાં…
- ટોપ ન્યૂઝ
PM Modi આવતીકાલે નાશિક અને મુંબઈમાં, જાણો શું કરશે, કોને મળશે?
મુંબઇઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આવતીકાલની મુંબઇ-નવી મુંબઈની મુલાકાત દરમિયાન એક અનેક પ્રોજેક્ટના ઉદ્ધાટન અને લોકાર્પણની વિવિધ કામગીરીને પાર પાડવામાં આવશે. સૌથી પહેલા પીએમ મોદી દિલ્હીથી નાશિક જશે. નાશિકમાં તપોવનમાં યુવા મહોત્સવમાં ભાગ લેશે અને પછી મુંબઈ રવાના થશે. મુંબઈમાં…
- ઇન્ટરનેશનલ
અમેરિકાની ચૂંટણી જીત્યો તો સરમુખત્યાર: ભૂતપૂર્વ પ્રમુખે કરી મોટી જાહેરાત….
ન્યૂયોર્ક: અમેરિકામાં ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ 2024ની ચૂંટણીઓ માટે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના સૌથી મજબૂત દાવેદાર છે. તેમણે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો તે ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે,…
- ધર્મતેજ
સર્જાઈ રહ્યો છે ગજરકેસરી યોગ, ત્રણ રાશિ માટે શરૂ થઈ રહ્યો છે Golden Period
જ્યોતિષશાસ્ત્રની 2024નું વર્ષ ખૂબ જ ફાયદાકારક અને મહત્ત્વનું રહેવાનું છે કારણ કે આ વર્ષે ગ્રહોની હિલચાલ અનેક મહત્ત્વના અને શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. 18મી જાન્યુઆરીના લક્ષ્મીનારાયણ રાજયોગનું નિર્માણ તો થઈ રહ્યું છે પણ એની સાથે સાથે જ આ…
- મનોરંજન
મર્દ કો ભી દર્દ હોતા હૈ, દીકરીના લગ્નમાં આમિર જ્યારે રડી પડ્યો…
બોલિવૂડ અભિનેતા આમિર ખાનની લાડલી ઈરા ખાન અને નૂપુર શિખરેએ 10 જાન્યુઆરીએ ઉદયપુરમાં ખ્રિસ્તી પરંપરાઓનું પાલન કરીને લગ્ન કર્યા હતા. લગ્ન સમારંભમાં આમિર એક દીકરીના પિતા તરીકે આંખોમાં આંસુ સાથે જોવા મળ્યો હતો. દરેક પિતા માટે તેની દીકરી પ્રાણથી પણ…
- નેશનલ
દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા
ગુરુવારે દિલ્હી એનસીઆર, પંજાબ સહિત ચંડીગઢ અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપને કારણે ફરી એક વાર ધરતી કાંપી ઉઠી હતી. ઘણા સમય સુધી ભૂકંપના ઝાટકા અનુભવવામાં આવ્યા હતા. જેવા લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા કે તરત તેઓ પોતાના ઘર અને ઑફિસોની બહાર નીકળી…
- આપણું ગુજરાત
‘સુપ્રીમ’ના આદેશની અવગણનાઃ ઉદ્યોગપતિના કેસમાં કોર્ટે સુરત પોલીસ કમિશનર, ચીફ સેક્રેટરીની કાઢી ઝાટકણી
નવી દિલ્હી: કોર્ટની કોઈ બાબતને ગંભીરતાથી ના લેવી એ પણ એક ગુનો છે. અને તેની સામે કોર્ટ કાયદેસરના પગલાં લઈ શકે છે. આવી જ એક ઘટના સુપ્રીમ કોર્ટમાં બની જેમાં સુરતના વેપારી તુષારભાઈ શાહને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા હતા.…