- મનોરંજન
અભિનેત્રીની ખુલ્લેઆમ કબૂલાત: ‘હું એક પઝેસિવ ગર્લફ્રેન્ડ છું, અને મારી આ વાત મને બિલકુલ પસંદ નથી’
Ananya Pandeyએ હાલમાં જ બોલીવુડ અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે તેની રિલેશનશીપ કન્ફર્મ કરી છે. તેણે એક ઇન્ટરવ્યુમાં પોતાની અને આદિત્ય વિશેની વાતો જણાવી, જેમાં પોતે એક પઝેસિવ ગર્લફ્રેન્ડ હોવાની કબૂલાત કરી હતી. તેણે એમ પણ જણાવ્યું હતું કે તે…
- મનોરંજન
Priyanka Chopraએ દીકરી માલતીને લઈને સોશિયલ મીડિયા કરી પોસ્ટ, અને કહ્યું…
દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા બોલીવૂડથી હોલીવૂડ ગઈ અને બસ ત્યાંની જ થઈને રહી ગઈ છે. પીસી પોતાની પર્સનલ લાઈફની સાથે સાથે પ્રોફેશનલ લઈને કારણે પણ ચર્ચામાં રહે છે. બંને લાઈફ વચ્ચે તે ખૂબ જ સારી રીતે મેનેજ કરી જાણે છે.…
- નેશનલ
કોંગ્રેસ નેતા કરણ સિંહએ પાર્ટીને આપી સલાહ કહ્યું કે જો આમંત્રણ મળ્યું છે તો…..
અયોધ્યા: રામ મંદિરનો મુદ્દો અત્યારે ઘણો ચર્ચામાં છે. કારણકે તેના કારણે તમામ પક્ષો રોજ નવા નવા નિવેદનો આપી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કરણ સિંહને રામ મંદિરના અભિષેક માટે આમંત્રણ મળ્યું છે, પરંતુ તેમનું સ્વાસ્થ્ય સારું ના હોવાના કારણે…
- આપણું ગુજરાત
વાઈબ્રન્ટ ગુજરાત 2024ઃ આ 20 વર્ષ ગુજરાતને વિકાસની દિશા બતાવનારા
ગાંધીનગરઃ ગાંધીનગરમાં યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સમાપન સમારોહમાં શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંબોધન કરતાં જણાવ્યું હતું કે વિદેશના રોકાણકારોની પહેલી પસંદ ભારત છે અને ભારતમાં રોકાણ કરવા ઈચ્છતાની પહેલી પસંદ ગુજરાત છે. તેમણે વર્ષ 2003થી લઈ 2024…
- સ્પોર્ટસ
મુંબઈના મૅચ-વિનર શિવમ દુબેએ ધોની વિશે શું સ્ટેટમેન્ટ આપ્યું?: રોહિતે તેને શું વચન આપ્યું છે?
મોહાલી: સામાન્ય રીતે બૅટર કે બોલર કે ઑલરાઉન્ડરને આઇસીસીના રૅન્કિંગમાં ઊંચા રેટિંગ મળે ત્યારે તે બેહદ ખુશ થઈને પછીની મૅચોમાં વધુ સારું રમવાનો પ્રયાસ અચૂક કરે છે, કારણકે એ રેટિંગથી તેનો આત્મવિશ્ર્વાસ વધુ ઊંચાઈએ પહોંચી ગયો હોય છે. જોકે ગુરુવારે…
- આપણું ગુજરાત
મકરસંક્રાંતિના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નામ જાણો…
ભારતમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબજ રંગેચંગે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મકરસંક્રાંતિને એકજ દિવસે ઉજવવામાં આવે છે પરંતુ તેના નામ અલગ અલગ છે અને તેને ઉજવવાની રીત પણ અલગ અલગ છે. કયા રાજ્યોમાં કયા નામથી ઓળખવામાં આવે…
- નેશનલ
વીએચપીના આ નેતા એ કહ્યું કે દિગ્વિજય સિંહનું નિવેદન સાચું નથી….
નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને રામ લલ્લાના અભિષેક માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો વળી દરેક પક્ષો પોતાની રીતે નિવેદનો આપીને રાજકારણમાં હોબાળો મચાવી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે…
- નેશનલ
રેલવે આપે છે દરેક ટિકિટ પર આટલું ડિસ્કાઉન્ટ… જાણી લો કઈ રીતે મેળવશો?
ભારતીય રેલવેએ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વિશાળ નેટવર્ક છે અને દરરોજ કરોડો લોકો એમાં મુસાફરી કરીને નિર્ધારિત સ્થળે પહોંચે છે. પરંતુ શું તમને એ વાતની જાણ છે કે રેલવે દ્વારા તમને દરેક પ્રવાસના ભાડામાં 55 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે…
- આપણું ગુજરાત
વાઈબ્રન્ટ ગુજરાતના મંચ પરથી અમિત શાહે કાશ્મીરમાં રોકાણ કરવાની શા માટે કરી અપીલ?
ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું સમાપન થઈ ચૂક્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં આ ત્રણ દિવસીય સમિટનું ધામધૂમથી સમાપન કરવામાં આવ્યું હતું. આ સમાપન દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે ભાષણ આપતા અહીં હાજર ઉદ્યોગપતિઓને જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ…
- આમચી મુંબઈ
ટ્રેક ક્રોસ કરો છો તો જાણો મોટા ન્યૂઝઃ મુંબઈમાં આટલા હજાર લોકો મોતને ભેટ્યાં
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેની હદમાં વિવિધ પ્રકારના રેલવે અકસ્માતોને કારણે મૃત્યુ થનારા પ્રવાસીઓની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે, વીતેલા 2023માં વિવિધ પ્રકારના રેલવે અકસ્માતમાં 2,590 પ્રવાસીના મોત થયા હતા, જ્યારે અકસ્માતમાં સૌથી વધુ લોકો રેલવે ટ્રેક ક્રોસ કરવાના કિસ્સા…